________________
રૂડમવાદ. માંજ વિચરનારા હાવા છતાં પોતાને દેશ દેશાન્તર વિહારી, ચેાસ ગૃહસ્થાના ધરામાં જ ગાયરીએ જનારા હેાવા છતાં પેાતાને શૈક્ષ્યમાત્રાપજીવી, ખુબ ભારે કિંમતની કાંબળા અને દુશાલા રાખવા છતાં અને બીજા ઉપકરણાના પટારા ભરી તેના ઉપર મૂર્ચ્છાં રાખવા છતાં પેાતાને નિષ્પરિગ્રહી કહેવરાવે છે; એટલુ જ નહિ પરન્તુ ક્રોધની મૂત્તિ હોવા છતાં ક્ષમાશ્રમણુ, કપટ-પ્રપૌંચમાં રાત દિવસ મચ્યા રહેવા છતાં નિષ્કપટી; શાસનની અંદર શત્રુતાનાં કામે કરવા છતાં પેાતાને શાસનસમ્રાટ્, આર્કંઠે અજ્ઞાનત ભરેલી હાવા છતાં પોતાને મહાન પંડિત, આચાયના કે સાધુને એક પણ ગુહ્યુ શાપ્યા યે જડે તેમ ન હેાવા છતાં પેાતાને સૂરીશ્વર, અને મહામુનિરાજ, તેમ જિી ફ્રંટ જાજા રોડ઼ા, માનુમતિને કુળવા નોડા વાળી કહેવત પ્રમાણે ઇધર-ઉધરના રખડાઉ સ્વચ્છ ંદી સાધુઆને સાથે ફેરવવા છતાં પેાતાને મ્હોટા સમુદાયના નાયક કહેવરાવવા અને મનાવવા તૈયાર થનારા ગુરૂડમેાની કરતૂતાથી હવે સમાજે સાવધાન થવાની જરૂર છે.
આવા ગુરૂ′મા ન કેવળ સાવ માંજ છે. પરન્તુ ગૃહસ્થવ માં પણ તેની સંખ્યા કંઇ કમ નથી. ડહાપણ બુદ્ધિ કે ભલાઇની સાથે બારમા ચંદ્રમા ધરાવનાર કેવળ લક્ષ્મીના મદમાં મસ્ત રહી ખીજા નિર્ધન કે અલ્પધનવાળાઓને હલકા-નીચ-કે ગુલામ સમજનારા ગુડમાનુ અસ્તિત્વ જેમ જૈનસમાજમાં છે, તેમ, આપી અવજ મેં ઔર સવ, દ્વૈત અવમેં દમ સમજનારા કેટલાક કેળવાયલા, બીજાને અશિક્ષિત અસમજદાર અને મૂખ સમજી પાતાની વાગડાર જે એક હત્યુ સત્તાથી ચલાવી રહ્યા છે, અથવા ચલાવવાની કાશીશ કરી રહ્યા છે, એ પણ એક જાતના ગુરૂડમ જ છે. આવા ગુરૂડમવાદિયા જો મંદિરના ટ્રસ્ટી હાય તા ત્યાં તેઓ તે માદરાની મિલકતને
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com