________________
[ ૩૬ ]
શ્રી કપૂરવિજયજી
જુઓ ! સુગધીપણાના ગુણને લીધે મ્હાટા ભૂપત્તિ પણ પુષ્પાને પેાતાના મસ્તક ઉપર ચઢાવે છે, જયાં તે તાજ( મુગટ )ની પેઠે બહુમાન પામે છે. કહ્યું છે કે:-~~
66
,,
गुणाः पूजास्थानं, गुणिषु न च लिंगं न च वयः ।
એટલે ગુણા જ-સદ્ગુણૢા જ પૂજાયાગ્ય છે. ગુણીજના જે પૂજાય–મનાય છે તે તેમના સદ્ગુણેાને લઈને જ. સદ્ગુણ્ણા વગરનું કેવળ લિંગ-વેશ કંઇ કામના નથી. સદ્ગુણે! હાય તે જ તે બધાં લિંગ અને વય પ્રમુખ લેખે થાય છે. જ્યાં ત્યાં સદ્ગુણ્ણાની જ બલિહારી છે.
લઘુતાધારી-ઊગતા બીજના ચન્દ્રમાને લેાકેા જેમ બહુમાને છે–જુએ છે, તેમ પૂર્ણ ગારવતા-ગોરવ પામેલા પૂર્ણિમાના ચન્દ્રમાને લેાકેા બહુ માનતા નથી. શ્રીમાન્ ચિદાનંદજી મહારાજે એક લલિત પદમાં લઘુતા-નમ્રતાના ભારે વખાણ કર્યા છે અને આઠ પ્રકારના મદની ભારે નિભ્રંછના પણ કરી છે, તે વાત યથાર્થ જ છે. ( “ લઘુતા મેરે મન માની ” ઇત્યાદિ પદમાં ) જે ફાઇ ભવ્યાત્મા ગુણીજનાનું ઝુમાન-વિનય-સત્કારસન્માન કરે છે તેથી સદ્ગુણાનું જ મહુમાન કર્યુ લેખાય છે અને એવા સદ્ગુણૢાને લક્ષીને જ જ્યાં જ્યાં ઉચિત પ્રવૃતિ કરવામાં આવે છે ત્યાં ત્યાં તેવા સદ્ગુણૢાની પ્રાપ્તિ અથવા ચેાગ્યતા સહેજ થાય છે.
""
ચેતનજી-ભવ્યાત્મા એ ભાવુક દ્રવ્ય હાવાથી ઉત્તમ સગયેાગે તેનામાં ઉત્તમતા સહેજે આવે છે. જે દુર્ભાગ્ય કે અભવ્ય હાય છે તેને જ તેવા ઉત્તમ સ્રંગ ઉપકારક થઈ