________________
[ રરર ]
શ્રી કÉરવિજયજી ૨૦. સર્વેને અભય આપી અભય પમાશે. વાવશે તેવું જ લણશે. ૨૧. શ્રેષને નાશ કદાપિ વેષથી થતું નથી, પરંતુ પ્રેમથી જ તે તેને નાશ થાય છે. રર. નમ્ર ને દિલસેજ વાણી દુઃખી દિલને અપૂર્વ શાંતિ અર્પે છે. ૨૩. દયા વિનાનું જીવન ખરું જીવન નહીં પણ જીવતું મરણ
છે. દયા એ અંતરની લાગણી છે. તક મળતાં તેને વિકાસ
સાધો, તેને બુઠી થવા ન જ દો. ૨૪ જે આપણે આત્મા તે જ સહુને લેખી તદ્યોગ્ય આચરણ કરે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૩૮૩. ]
અભણ માનવબંધુઓ પ્રત્યે કર્તવ્ય ભાવના. ૧. દિલમાં ખરી દયા પ્રગટી હોય તે કોઈને તિરસ્કાર કેમ
કરાય? ૨. કીડી મંકોડી જેવા જંતુઓ કરતાં મનુષ્ય પ્રત્યે ઓછી
દયા ન ઘટે. ૩. અને તે કહેવા માત્ર નહીં, પણ સર્વ શક્ય પ્રકારે અમલ
માં મૂકવી જોઈએ. ૪. સહુને અભય આપવા ઉજમાળ રહેવાથી આપણે અભય બનશું. છે. અને સ્વેચ્છાએ પરને સંતાપ ઉપજાવવાથી આપણે સંતાપ
જ પામીશું. ૬. અત્યારે કમનશીબે અજ્ઞાન ને કહિપત સ્વાર્થવશ બનીને