Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 335
________________ [ ૨૯૬ ] શ્રી કરવિજયજી ત્રેવડ ત્રીજો ભાઈ અથવા ખરી કરકસર. ૧. કરકસર એ પ્રમાણિકતા, સ્વતંત્રતા અને સુખની માતા છે, તેમ જ મિતાહાર, આનંદ તે આરોગ્યની સુંદર બહેન છે. ૨. થોડી જરૂરિયાતો હોય અને પિતાની જાતે જ પૂરી પાડોએ એના જેવું શભાભર્યું બીજું કયું કાર્ય છે? ૩. રાજતંત્ર ચલાવવામાં જેટલા ડહાપણની જરૂર છે તેટલું જ ડહાપણ ઘરસંસાર ચલાવવામાં પણ જરૂરનું છે. ૪. તમારી પાસેના દ્રવ્યને કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તમને જે લાભ થાય છે તેના જે નિશ્ચિત લાભ બીજે કઈ પણું હોતું નથી. ૫. અકારણ નાની નાની રકમ ઉડાવી દેતાં સાવધ રહેજે. એક નાનું સરખું ગાબડું પડવાથી એક મોટું વહાણ પણ ડૂબી જાય છે. ૬. નાણમાં પેઠા બાદ તેમાંથી છૂટવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. જે કરકસરની કળા હાથ આવે તે દીર્ઘદશી માણસ સદણ કરે જ કેમ ? ૭. કરકસરથી ગરીબ માણસ પણ ઘણું સારું બચાવી શકે છે. ૮. જેની સ્થિતિ સુધરતી જતી હોય તે બચેલા પિસા સારા ઠેકાણે વાપરી શકે છે અને એ રીતે પારમાર્થિક કાર્ય કરવાનો રુડે પ્રસંગ હાથ આવી શકે છે. ૯. બે પૈસાનો સારો બચાવ થયો હોય તેમણે પણ પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376