________________
[ ૩૦૬ ]
શ્રી કપૂરવિજયજી
૬. પડી ગયેલી ખાવાપીવાની ખરાબ ટેવા છેાડી, જીભને અંકુશમાં રાખવાથી ફરી પાછી શરીર–સપત્તિ મેળવી લાંખે વખત જીવી શકાય છે.
2 એ
૭. આ મામત ‹ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવાની કળા નામનું પુસ્તક અને તેમાંના મુખ્યત્વે મિત આહાર સંબંધી પ્રકરણા વાંચવા ઘટે છે.
૮. ઘેાડુ અને પથ્ય ખાન-પાન કરનાર દીર્ઘાયુષી થઇ શકે છે.
૯. નિરાગી મનુષ્ય જે શાન્તિ અને સુખ ભાગવી શકે છે તે જોઇને તેવી સ્થિતિમાં જીવવાના કેાને કટાળે! આવે ? તેને જીવન રમણીય જ લાગે.
૧૦. બનતા સુધી એક જ ટક થાડી એક ચેાગ્ય વસ્તુ લાલુપતા વગર ખાવાપીવાની ટેવ પડે તે તે ઘણી સારી છે.
૧૧. ૮ મોળે રોમથં' એ શબ્દના અર્થ ખરાખર સમજી સતાષવૃત્તિ સેવવામાં આવે તે તે જ સારભૂત છે.
૧૨. જો દરેક મનુષ્ય મિતાહાર સેવે તેા ઘણા રાગેા આછા થાય અને નિર્ધનતા પણ મટે.
૧૩. માત્ર જીભને રાજી કરવા માટે જમવા કરતાં શરીરને પાષણ પૂરતું જમવાનું પસંદ કરાય તે મંદવાડ આવતા નથી અને બીજી પણ ઘણી વાતના બચાવ થવા પામે છે.
૧૪. હાલ મનુષ્યા ખાવા માટે જીવે છે તેને બદલે જીવવા માટે ખાય તે આત્મશ્રેય કે આત્મહિત સાધવા તેમને ટીક સહાય મળે અને સ્વપરહિતના કાર્ય માં વધારા પણ થઇ શકે.