________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧૯ ]
૭૦. સમકિતરત્નદાતા જ્ઞાની ગુરુના ઉપગાર-પ્રત્યુપકાર ગમે તેમ કરવા છતાં વાળી શકાતા નથી.
૭૧. બીજી બધી સાહ્યબી કદાચ સાંપડે પણ શુદ્ધ સમકિતરત્ન સાંપડવું અત્યંત દુર્લભ છે.
૭ર. મેાક્ષાભિલાષીને સમકિતરત્ન, જિનભક્તિ, સદ્ગુરુસેવા, સક્રિયા, સામાયિક, પાષધ, કરુણાભાવ, પરોપકારવૃત્તિ, તત્ત્વચિન્તવન, સ્વાધ્યાય, વિનય, ઇંદ્રિયદમન, સુશીલવ્રત અને યથાશક્તિ તપસ્યામાં સદા આદર કરવા ઘટે. જેમ આત્મગુણમાં વૃદ્ધિ થાય તેમ સદ્ગુરુયેાગે સદા ઉદ્યમ કરવા જોઇએ.
૭૩. કંઇ કષ્ટ આવી પડે ત્યારે ચિન્તા નહીં કરતાં ધૈય ધારી સિંહવત્ શૂરવીર ખની તેની સામે થવું ઘટે. ૭૪. સંચાગ-વિયેાગ, સ પદા–વિપદા, ભાગ–ભાગાંતરાય તેમ જ
સુખ-દુ:ખ શુભાશુભ કર્મના ઉદયથી જ થવા પામે છે એમ જ્ઞાની ગુરુદ્વારા વારંવાર સાંભળ્યા છતાં તેવે પ્રસંગે હર્ષ–શાક કરી ફોગટ કર્મબંધન કરાય છે.
૭પ. જેને દેખી આંખમાં અમી આવે તે પૂર્વજન્મના સ્નેહી અને જેને દેખી આંખમાંથી ખૂન વરસે તે પૂર્વજન્મના વિરાધી હાવા જોઇએ.
૭૬. મુમુક્ષુ જનેએ અતિ ઉત્કટ શૃંગાર રસનું શ્રવણ પ્રથમથી જ વવું સારું છે કેમકે તેથી વિકાર થવા સંભવે છે. ૭૭. જો તમારે સારી દુનિયાને વશ કરવી હાયા પરના