________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૩૨૩ ] માન-અપમાનમાં અને નિંદા-પ્રશંસામાં સમભાવ રાખશે તા જ તેનુ સામાયિક મેાક્ષના હેતુરૂપ થઇ શકશે.
૧૦૩, તમારું મન સામાયિકમાં ટકતુ ન હાય તે મગજને કંટાળા ન આવે અને મનને લેાભાવી સ્થિર કરે એવુ રસિક ધર્મશાસ્ત્ર વાંચવું કે સાંભળવુ શરૂ કરે.
૧૦૪. ગમે તેટલુ સુત્ર દાન દેવા કરતાં જે ભાઇ-બહેને શુદ્ધ ભાવથી યથાવિધિ સામાયિક કરે છે તે ઘણા આત્મલાભ મેળવવા ભાગ્યશાળી થઈ શકે છે.
૧૦૫. પ્રભુની આજ્ઞા આરાધવાથી અજમ આત્મલાભ થાય છે અને વિરાધવાથી પારાવાર નુકશાન થાય છે.
૧૦૬. મૃતક શરીરને શૃગારવુ' અને અરણ્ય-અટવીમાં જઈને રૂદન કરવુ એ બંને જેમ નિષ્ફળ છે, તેમ વીતરાગ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કરાતુ સર્વે અનુષ્ઠાન નિષ્ફળ જાણવું.
૧૦૭. સૈાકિકમાં પણ રાજાદિકની આજ્ઞા વિરુદ્ધ વર્તનારને સખ્ત શિક્ષા થવા પામે છે તેા વીતરાગની આજ્ઞાનું ખંડન કરનાર અને સ્વચ્છંદે ચાલનાર શી રીતે ખચી શકશે ? ૧૦૮. કદાચ પર્વત ચલાયમાન થાય પણ સર્વજ્ઞ-વીતરાગનુ વચન મિથ્યા ન થાય.
૧૦૯. નિશ્ચય નયથી આત્મા નિલે、 છે અને વ્યવહાર નયથી આત્મા સલેપ છે-કમના લેપવાળે છે.
૧૧૦, નિશ્ચય દષ્ટિને હૃદયમાં ધારી રાખી જે ભિવક જીવા