________________
લેખ સગ્રહ : ૨ :
[ ૩૨૫ ]
વીત્યુ.
૧. જીવનને મહાન્ ઉન્નત-મનાવવા સારુ વિમળ સંયમદ્વારા વોત્કર્ષ માટે તત્પર થા.
૨. ભવપ્રપંચ વસ્તુત: નિસ્સાર છે. તેમાં મેાહિત થવું દુ:ખદાયક છે. સચમરક્ષાપૂર્વક સત્ર અમૂઢપણે વિહર.
૩. જે ચેાગ્ય પ્રકારે મન:સંયમ કરી પેાતાના વીર્યને સંભાળી રાખે છે તે માનસિક અને શારીરિક વિકાસદ્વારા મહાન્ સુખના ભાક્તા બને છે.
૪. બ્રહ્મચર્ય એ બધા તપમાં શ્રેષ્ઠ તપ છે. તેનાથી સવ કલેશે। તરી જવાય છે. એ મહાત્ વ્રતની પ્રાપ્તિને મહાન્ ભાગ્ય સમજી હમેશાં યત્નપૂર્વક સાચવી રાખવું.
૫. બ્રહ્મચર્ય સેવનના ફળરૂપે ચિત્તની શાન્તિ, બુદ્ધિની દીપ્તિ, આત્માની પ્રસન્નતા અને શરીરની સ્ફૂર્તિ મેળવાય છે.
૬. મનુષ્યને જો સુખની આકાંક્ષા હાય ( હોય જ ) તેા તેણે બ્રહ્મચર્ય જે સુખસ ંપત્તિનુ મ ંદિર છે તેના રક્ષણમાં નિરન્તર સાવધ રહેવુ.
૭. રૂપના બાહ્ય આકાર જોઇ માણસ માહિત
થાય છે,
૧. બ્રહ્મચય સંબંધી વધારે માહિતી મેળવવા માટે બ્રહ્મચ - વિચારાદિ અનેક પ્રસિદ્ધ ગ્રંથામાંના ઉત્તમ લેખે લક્ષપૂર્વક વાંચવાવિચારવા અને સ્વજીવનને સાર્થક કરવા માટે બની શકે તેટલે તેમાં આદર કરવા જરૂર છે. બ્રહ્મના મહિમા-પ્રભાવ સંપૂર્ણપણે વર્ણવી ન શકાય તેવા અપરંપાર છે.