________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૦૫ ]
પણ બહુ ઉપયેગી મનાયા છે અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હાવાથી તેના ઉપર જૈનશાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યા છે. એ ક્રિયામામાં બાહ્ય નિયમેાના સમાવેશ થાય છે. એ નિયમાનુ નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનુ સાધન અર્થાત્ વાડ. એવી નવ ગુપ્તિમાં એક વધુ નિયમ ઉમેરી બ્રહ્મચર્યનાં દશ સમાધિ—સ્થાન વર્ણવવામાં આવ્યાં છે.
[ જૈ. . પ્ર. પુ. ૪૯, પૃ. ૧૩૭ ]
આરાગ્ય વધારનાર પરિમિત ભાજન ( ખાનપાન ).
૧. વિદ્વાન ડાકટરીના આ અભિપ્રાય છે કે મનુષ્યાને થતા વ્યાધિએમાંથી સેંકડે નવાણું ટકા વ્યાધિએ અયેાગ્ય ખાનપાન ગ્રહણ કરવાથી અને જેટલું ખાવું જોઇએ તેથી વધારે પડતુ
ખાવાથી થાય છે.
૨. રોગ શાથી પેદા થાય છે? તેનું સામાન્ય જ્ઞાન મનુષ્ય માત્રને થાય તેા તે સુખ-શાન્તિપૂર્વક લાંબુ આયુષ્ય ભાગવી શકે. ૩. રસમૃદ્ધિથી અકરાંતિયા થઇ અતિ ઘણું ખાવાથી અનેક રાગેા પેદા થાય છે.
૪. પ્રથમનું ખાધેલું-પીધેલું પચ્યા પછી જ નવું ભાજન કરવું જોઇએ.
૫. પ્રથમનુ ખાધેલું પચ્યા પહેલાં રુચિ વગર ખાધેલુ પીધેલુ કુપથ્ય જેવી ખરાબ અસર કરે છે.
૨૦