________________
[ ૩૦૮ ]
શ્રી કપૂરવિજય
મુશ્કેલીભર્યુ લાગે છે. તેથી જેમ બને તેમ જલ્દી કોઇ પણ કુબ્યુસન (ચા, બીડી, સીગારેટ પ્રમુખથી)થી દૂર થઇ જવું.
૩. જે એક મેાહિરપુને જીતે છે–નમાવે છે તે બહાદુર સ રિપુએને નમાવે છે.
૪. આરોગ્યતાના મુખ્ય મુખ્ય નિયમોથી આપણે જાતે વાકેફ્ બની, તેના સારા અનુભવ મેળવી, કેવળ હિતબુદ્ધિથી તેવા નિયમા, આપણી આસપાસ વસતા આપણા સ્વજનમિત્રાદિક સહુકાઈને સારી રીતે સમજાવવા અને તે મુજબ વર્તન કરી સારું આરોગ્ય મેળવે તેવા પ્રયત્ન કરવા.
પ. લંઘન ( ભાજનના ત્યાગ ) કરવાથી અજીર્ણ અને વરાદિક રાગાના જલ્દી અંત આવે છે, રોગની શરૂઆતમાં જ લંઘન કરવાથી વધારે લાંબે વખત હેરાન થવુ પડતુ નથી.
૬. જરૂરપૂરતી અંગકસરત કર્યા વગર લેાઢા જેવી કાયા પણ ખરાબ ( રાગી ) થઈ પાયમાલ થાય છે, તે વાત આરેાગ્ય ઇચ્છનારે ભૂલવી ન ઘટે.
૭. કસરત ઉપરાન્ત સ્વચ્છ-ચેાખ્ખી હવા, નિર્મળ જળ અને ભેજવગરના અજવાળાવાળા સ્વચ્છ નિવાસસ્થાનનેા ખૂબ કાળજીથી સારા ઉપયાગ કરનાર શરીર-આરાગ્ય ઠીક જાળવી શકે છે.
૮. ગમે તેવા રાગ પ્રસંગે વિદેશી દવાઓના ઉપયાગ નહીં કરતાં અને ત્યાં સુધી કુદરતી ઇલાજોને જ અને ધીરજ ટકી ન શકે તેા શુદ્ધ સ્વદેશી દવાના જ આશ્રય જાતે કરવા અને અન્ય સ્વજનાદિકને તેમ વર્તાવવા લક્ષ રાખવું, જેથી નવા નવા અનેક પ્રકારના ભય કર રાગાના ભાગ થવાના પ્રસંગ એછે! આવે.