Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 339
________________ [ ૩૦૦ ] શ્રી કપૂરવિજયજી કળે છે એમ સમજી કઈ પણ પ્રકારના કુવ્યસનથી સદંતર દૂર જ રહેવું, કારણ કે તેમની તેવી આજ્ઞા છે. ૮. માંસ, દારુ, ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન એ સાતે કુવ્યસને અતિ નિંદ્ય, અપયશકારી, કલેશકારક અને દુર્ગતિદાયક, ઉભય લેકવિરુદ્ધ હોવાથી સદા સર્વદા વર્યું છે. ૯. જ્ઞાની જનો સુયોગ પામી, સાદર હિતોપદેશ સાંભળી, તે હૈયે ધારીને કોઈ જીવને દુઃખ કે અસમાધિ ઉપજે એવું અનિષ્ટ આચરણ ન કરતાં, જેથી સુખસમાધિ ઉપજે એવા સદાચરણ સેવવામાં જ સદા લક્ષ રાખવું ૧૦. રાત્રિભેજન, જમી કંદ, રિંગણ–વેંગણ, તુચ્છ અને અજાણ્યા ફળ, બળ અથાણું, વાસી ભેજન, કાચા ગોરસદૂધ, દહીં કે છાશ સાથે કઠોળ ખાવું, લગભગ વેળાએસૂર્યાસ્ત સમયે વાળુ કરવું, દિવસ વિણઊગ્યા શિરાવવું-એ સઘળાં વાનાં વાક્ય છે; તેમ જ જીવાકુળ વસ્તુ, ચલિતરસ– બગડી ગયેલ ઘી, દૂધ, મે, મીઠાઈ વિગેરે પદાર્થ, બે રાત્રિ ઉપરાંત રાખેલું દહીં, ત્રણ દિવસ ઉપરાંતની છાશ, કાચું મીઠું, ગન્યા વગરનું (અણગળ) પાછું વગેરે વસ્તુઓ હાનિકારક જાણુને ધર્મના અથજનેએ ખાસ જેવા છે. ૧૧. ફાગણ ચોમાસાથી માંડી કાર્તિક માસી પર્યન્ત ખજૂર, ખારેક પ્રમુખ જીવાકુલ મે, આદ્રા નક્ષત્ર પછી કેરી, કાચી ને વિદેશી ભ્રષ્ટ ખાંડ વિગેરે વસ્તુઓ દયાળુ સજજનેને ભક્ષણ કરવા ગ્ય નથી. ૧૨. આખા દિવસમાંથી બને તેટલો વખત બચાવીને

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376