________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી
પ. ખરો સકણું તે છે જે સાચા જ્ઞાનીની સેવા કરી, શુદ્ધ તત્ત્વને સમજી, નિશ્ચય કરી લે છે.
૬. વાચા પામી તેની લેખે છે જે સમયેાચિત હિતમિત વચનવડે અન્યને સતાષે છે.
૭. ખરે। શૂરવીર તે છે જે ઇન્દ્રિય-ચારાથી સ્વચારિત્રધન સુરક્ષિત રાખી શકે છે.
૮. ખરા જાગેલે તે છે જેનામાં સાચા વિવેક પ્રગટ્યો છે. ૯. ખરા ઊંધતા તે છે જેનાં જ્ઞાનચક્ષુ બંધ થયાં છે, જે મૂઢ–અજ્ઞાન છે.
૧૦. ખરા તત્ત્વવેતા પંડિત તે છે જે મદ-અભિમાન-અહુ કારથી દૂર રહે છે.
૧૧. ખરા સંત-સાધુ તે છે જે પેાતાની શાંત મુદ્રાવડે અન્યના તાપ સમાવે છે.
૧ર. ખરા દાનેશ્વરી તે છે જે નિ:સ્વાર્થ પણે ( કશા સ્વાર્થ વગર) જ દાન દે છે.
૧૩. ખરું દાન તે છે જે ખરી તકે ટગાવ્યા વગર વિનાસ કે ચે અપાય છે.
૧૪. ખરી વિદ્યા તે છે જે જન્મમરણનાં બંધન કાપી મુક્તિસાધક મને છે.
૧૫. ખરા કલ્યાણમિત્ર તે છે. જે પાપપકમાં ખૂંચતા આપણને બચાવી લે છે.
૧૬. ખરા સજજન તે છે જે અપકાર કરનારના પણુ ઉપકાર કરી છૂટે છે.