________________
[ ર૯૦ ] .
શ્રી કપૂરવિજયજી
પણ ભાગ્યે જ જણાય છે. મેહ અજ્ઞાનાદિક ઢાષા દૂર કરવાથી જ તે બની શકે એમ છે, તેથી જ તેવી અંતરની લાગણી ધરાવનાર દિલસેાજ મહાશયે ઠીક જણાવ્યું છે કે- રાગ-દ્વેષ, અહુતા-મમતાથી રહિત થયેલા મનુષ્યે જ જગતને ઉપકારક થઇ શકે. તેમના જ કાર્ય ઉચ્ચ અને દિવ્ય બની શકે. તેમનાથી જ સસારને સ્થાયી અને સંગીન લાભ પહોંચી શકે. વળી જે સુધારો કે શિક્ષણ એવા ( ખરા ) મનુષ્યોને ઉત્પન્ન કરી શકતા નથી તે નકામા છે. વખતે ક્ષિણિક લાભ તેનાથી થશે પણ અ ંતે તે હાનિ જ છે. ડાળી-ડાંખળાને પેાષવા કરતાં મૂળને જ જળસિંચન કરવાની કેટલી અગત્ય છે ? તે વિચારી સાચી દીક્ષા લેવાય તે નિ:સંશય ભારે લાભ થાય, એવી સદ્બુદ્ધિ સાને જાગે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૯૯ ]
વખતની કિંમત,
છે.
આપણે કઇક વખત ગુરુમુખથી પણ કે ‘ મનુષ્યજન્મ દશ દષ્ટાન્ત દુર્લભ છે, દુ`ભ છે અને ફ્રી ફ્રી મળવા દુર્લભ અત: મને તેટલા તેના સદુપયોગ ચીવટ રાખીને કરી લેવા; પરંતુ એ તા વખતની કિંમત ખરાખર સમજાય ત્યારે જ બને, અર્થાત્ વખતને નકામે પ્રમાદમાં વેડફી ન દઇએ અને દરેક ક્ષણને સારા લાભ લઈને તેને સાર્થક કરીએ. શિષ્યે ગુરુશ્રીને સવિનય પુછ્યું કે- હું પ્રભેા ! મનુષ્યજન્મની સાર્થકતા શી ? ’ તેના પ્રત્યુત્તર ગુરુશ્રીએ આ રીતે આપ્યા
સાંભળ્યુ હોય છે અરે ! દેવને પણ