________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૩૫ ]
૧૯. મધ્યસ્થ માણુસ શાસ્રયુક્તિને માન આપે છે. મૂઢ–ખઠર તેનુ જ ખંડન કરે છે.
૨૦. કાઇપણ ખામત ઉપર તટસ્થપણે વિચારીને જ પેાતાને અભિપ્રાય આપવા, ઉતાવળા થઇ અવિચારીપણે ઇન્સાફ આપવા જતાં ઊલટા અનર્થ થવા પામે છે.
ર૧. માંસ, મદિરા, શિકાર, ચારી, જુગાર, પરસ્ત્રીંગમન અને વેશ્યાગમન-એ સાત મહા મુખ્યસના ઉભયલેાકવિરુદ્ધ હાવાથી જીવને મહા નીચ ગતિમાં લઇ જનારાં છે; તેથી જ તે સર્વથા વર્જ્ય છે. સત્સ’ગતિયેાગે આવા પાપથી જીવ સહેજે મચી જાય છે.
૨૨. દેશ, કાળ, બળ વિગેરેના પુખ્ત વિચાર કરી કા કરનાર તેમાં સફળતા મેળવે છે.
૨૩. સુખ દુ:ખ સમયે સરખા ભાગ લે તેવા મિત્ર, સદાચારથી પિતાને પ્રસન્ન કરે તેવા પુત્ર અને પતિનું એકાંત હિત ઇચ્છે એવી ભાર્યા કાઇક પુણ્યવતને જ પ્રાપ્ત થાય છે.
૨૪. જેનામાં કંઇ પુરુષાર્થ નથી તે પુરુષની ગણનામાં નથી. ૨૫. પ્રાપ્તસામગ્રીના સદુપયેાગ કરી જાણે તેઓ જ સહેજે સ્વપરહિત સાધી શકે છે.
૨૬. ખરા કલ્યાણમિત્ર પાપથી નિવારે, હિત સાથે જોડે, દોષ ઢાંકે, ણા પ્રગટ કરે, કષ્ટમાં ન તજે અને અવસરે મદદ કરે. ઉત્તમ પુરુષા સન્મિત્રનાં આવાં લક્ષણ વખાણે છે.
૨૭. સજ્જનાના ક્રેય દુર્જનાના સ્નેહ જેવા ક્ષણજીવી હાય છે તે લાંબે વખત ટકી શકતા નથી.