Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 301
________________ [ ર૬૨ ] શ્રી કરવિજયજી ગુણગ્રાહી સજન પ્રત્યે ડીએક સમયેચિત સૂચના. ૧. પર્યુષણ પ્રસંગે તેમ જ બીજા અનેક પ્રસંગે આપણામાં નવકારશી પ્રમુખ બીજા કઈક નાના મોટા જમણવારો થાય છે, તે પ્રસંગે આપણા દયા-અહિંસા ધર્મને દાવો કરનારને છાજે તેવી સુઘડતા, સ્વચ્છતા, નિયમિતતા અને નિર્દોષ સાત્વિકતાને સડ અમલ કરી શકીએ એમ થવું જોઈએ તેને બદલે ઘણે સ્થળે અને ઘણું વખત એથી ઊલટી સ્થિતિ અનુભવાય છે તે દુઃખની વાત છે. ખાનપાનમાં જોઈતી સઘળી શુદ્ધિ સચવાય તે સાથે જયણા–દયાધર્મ સચવાય તેવી પૂરતી દરકાર રહેવા પામે તો વાસ્તવિક લાભ થાય. ૨. હેરને પાણી પીવાના અવેડા જેવું ગંદું (એક બીજાએ બટેલું-એંઠું કરેલું) જળ આપણા જ ઘરે હરહંમેશ પીવાનો પડેલે ઢાળ તજી તેમાં રાખવી જોઇતી શુદ્ધિની દરકાર ન કરાય ત્યાં સુધી આપણામાં મનુષ્યપણું આવ્યું કેમ લેખાય ? વધારે નહીં તો રસોઈ કરવામાં તે જરૂર અબોટ પાણી જ વપરાય તે સારું. એક બીજાનું બેટેલું એઠું પાણી પેટમાં જવાથી કઈક વખત એક બીજાના ઝેરી રોગનો ચેપ લાગવાને પણ સંભવ રહે છે. આરોગ્યની દષ્ટિથી પણ એવા દેષ ટાળવાની જરૂર છે. ૩. જે કોઈ શુદ્ધિ સાચવતા હોય તેમની પ્રશંસા કરી બીજા પણ તેનું અનુકરણ કરે તેમ વર્તવું, તેમની હાંસી તો ન જ કરવી. ૪. આહાર તે ઓડકાર ખાનપાનની શુદ્ધિથી આપણી બુદ્ધિ સુધરતાં આપણું ભાવના સુધરશે અને આપણે સાચે માગે ચઢશું.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376