________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૬૫ ]
પ્રકાશનું આવવું, સામાન વિગેરેની સાફસુફ્ અને સ્વચ્છતા, રસાઇ કરનાર અને પાણી ભરનારની યતના સાથે સુઘડતા, સાત્ત્વિક, ભક્ષ્ય અને નિર્જીવ સ્વચ્છ ભેાજનના પદાર્થો, વિશ્વાસ ચેાગ્ય અને સદાચારી દાસ-દાસીએ વિગેરે મામતેાની અનુ. કૂળતા ખરાખર કરવી.
( ૪ )
સુપાત્ર દાન, અતિથિને સત્કાર, આશ્રિત પ્રાણીઓનુ પોષણ, સાધી વાત્સલ્ય, દીનહીનને અનુક ંપાદાન એટલુ શ્રાવકે અવશ્ય કરી પછી ભાજન કરવા બેસવું.
લેાલુપતા વિના, જીભને માટે નહીં પણ ઉત્તરપૂર્તિ માટે, ભૂખથી કાંઇક એછે, દેહ અને બુદ્ધિને હિતકારી, અતિ ઉતાવળે નહીં તેમ અતિ ધીરે નહીં, સારી રીતે ચાવીને, શાંત અને આનંદી ચિત્તે જીવના અણુાહારી સ્વભાવને વિચારીને, ન છૂટકે, માત્ર દેહના ભાડા માટે, સાત્ત્વિક અને પથ્ય આહાર કરવા. આહાર પહેલાં પાણી પીવુ નહીં મધ્યમાં પ્રમાણે પેત પાણી પીવું અને આહારને અન્તે મુખશુદ્ધિ જેટલું જ પાણી પીવુ. આહારને છાંડવા પડે નહીં, તેમ જ ઊણાદરી થાય એ અને મમતા ધ્યાનમાં રાખવી. ખાતાં ખચમચાટ એલાવવા નહીં; આંગળીએ ટાળીને ખાવું નહીં; ખાવાની ખાખતમાં કેાઇ સાથે સ્પર્ધા કે વાદવિવાદમાં ઉતરવું નહિ; પીવા ચેાગ્ય પદાર્થ પીતાં હસવું નહીં; ખનતાં સુધી જમતાં સૈાન રાખવું; થાળી વિગેરે ધાઇને પી જવુ; સૂર્યસ્વર ચાલે ત્યારે અને ખરી ભૂખ લાગે ત્યારે ઉપરોક્ત વિધિપૂર્વક ભાજન કરવું. જમતાં સુખનેા આકાર બગાડવા નહીં, ખાવાના પદાર્થોને નિંદવા નહીં,