________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૨૫૭ ]
એ પંદર સ્થાને વતાં સુવિનીત લેખાય. જે સદા ગુરુકુળવાસમાં વસે, યાગ-ઉપધાન સહિત શાસ્ત્રાભ્યાસ કરે તેવા તેમ જ સહુને પ્રિયકારી અને પ્રિયવાદી એવા શિષ્ય ગુરુ પાસેથી હિતશિક્ષા મેળવવાને ચેાગ્ય છે
[ જૈ. . પ્ર. પુ. ૪૭, પૃ. ૧૫૩ ]
અમૂલ્ય બાધવચને.
૧. દુ:ખ કે રોગને કાંઇ ઇશ્વરે ઉત્પન્ન કર્યા નથી, પરંતુ આપણા કનાં કરેલાં હાય છે તેથી તે માટે બડબડાટ કરવા નકામા છે.
૨. લેાકેાને રાગવશ થયા પછી રોગમુક્ત કરવા એના કરતાં તે રાગી જ થાય નહીં એવા (યેાગ્ય ) ઉપાયેા સૂચવવા એ જ ઉત્તમ વૈદ્યના ધધા હાવા જોઇએ.
૩. આપણા વિચારો અને કલ્પનાઓની હદ એ જ આપણા વિકાસની હદ ( સમજવાની ) છે.
૪. વિચારે અને ભાવનાઓની અમુક હદમાં રહીને આપણે આપણી જ ઉન્નતિની આડે એવી દિવાલે બાંધીએ છીએ કે જેની પેલી બાજુ આપણાથી જઇ શકાય જ નહી.
પ. આનંદી સ્વભાવ શ્રેષ્ઠ ઔષધનું કામ સારે છે.
૧૭
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬ ]