________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૨૨૩ ] દુર્લભ માનવભવાદિ સામગ્રી પામેલાની પણ દયા ભૂલાઈ
જઈ તેની ઘણી ઉપેક્ષા કરાય છે. ૭. ખરી રીતે સહ કઈ માનવ બંધુઓ સ્વાશ્રયી બને, બીજા
કોઈની આશા રાખીને ન જ રહે એ ઈચ્છવાયોગ્ય છે. ૮. સહુના સ્થિતિ-સંગો સરખા રહેતા નહીં હોવાથી જ્યારે
કોઈને ઉચિત સહાયની જરૂર જણાય ત્યારે તે લગારે સંકેચ વગર પ્રસન્ન દિલથી નિઃસ્વાર્થ ભાવે તરત આપીને સારા સ્થિતિ-સંગવાળાએ પોતાનું કર્તવ્ય બજાવવું જ
જોઈએ. એથી આપણુ–સમાજની સાર્થકતા લેખાય છે. ૯. તેવે વખતે કચવાઈને કે તિરસ્કારથી નહીં જેવી મદદ કરાય
તેની કિંમત નથી. અભયદાન સર્વ દાનમાં શ્રેષ્ઠ કહ્યું છે તે સાચું જ સમજાયું હોય તે તમે પોતે કરકસર કરીઅર્થવગરના બીજા ઉડાઉ ખર્ચ બંધ કરી પહેલાં જ તમારા
બંધુઓની ચગ્ય સારસંભાળ કરો. ૧૦. તે સાથે તેનામાં પુરુષાતન આવે ને ખીલે એવો ઉચિત
બંધ આપશે, તો તે સોનું ને સુગંધ જે થશે, પરંતુ સહાય કર્યા વગર કેવળ ઉપલક બેધ દેશે તો તે લેખે
આવી શકશે નહીં. ૧૧. સહુના દહાડા સરખા હોતા નથી. વળી “લક્ષમી આજે છે
ને કાલે નથી ” એવી તેની નશ્વરતા સમજી વિવેકથી તેને
લાભ લેવાનું ચૂકવું નહીં. ૧૨. સીદાતા આપણા સ્વધમી બંધુઓની પહેલી સંભાળ લેવી
ઘટે. દરેક શ્રીમંત જેનબંધુને જરૂર એટલી લાગણી પ્રગ