________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી ૪. સ્ત્રી-દેષ વર્ણન
(ઉપજાતિ વૃત્ત ) ભત્તાં હર્યો જે પતિમારિકાએ, નાંખ્યો નદીમાં સુકુમારિકાએ; સુદર્શન શ્રેષ્ટિ સુશીળ રાખ્યો, તે આળ દેઈ અભયાએ દાખે.
(વસંતતિલકા વૃત્ત ) માર્યો પ્રદેશ સુરિકંત વિષાવળીએ, રાજા યશોધર હો નયનાળીએ; દુઃખી કર્યો સ્વસુર નપુરપંડિતાએ,
દોષી ત્રિયા હમ ભણું ઇણ દોષતાએ. ૧૧ પતિમારિકા સુમારિકાએ પોતાના પતિને મારી નદીમાં નાંખી દીધો હતો. સુદર્શન શેઠે નિર્મળ શીલ (સ્વ-સ્ત્રીસંતોષવ્રત) પાળ્યું હતું, તેના ઉપર અભયા રાણીએ બેટું આળ-કલંક ચઢાવ્યું હતું. સૂરિકાંતા રાણીએ પોતાના પતિ પ્રદેશ રાજાને કામાંધ બનીને ભેજનપ્રસંગે ઝેર દીધું હતું, તેમ જ નયનાવલીએ પોતાના પતિ યશધર રાજાને ગળે ફાંસે દઈને માર્યો હતો અને નૂપુર પંડિતાએ પિતાનું ખોટું ચરિત્ર છૂપાવવા માટે પોતાના પતિને ભેળવી વૃદ્ધ સસરાને કપટરચનાથી હેરાન કર્યો હતો. આવા દુષ્કાથી સ્ત્રીઓને દોષિત ગણાવી છે. કામાન્યપણાથી સ્ત્રીઓ ન કરવાનાં કામ કરે છે, સાહસ ખેડે છે, કુળલજા, લોકલજજાદિક તજી અનાચાર સેવે છે; પરંતુ સુકુલીન સતી સ્ત્રીઓ તે પ્રાણાતે-કષ્ટ સહન કરીને પણ