________________
[ ૧૯૦ ]
શ્રી કપૂરવિજયજી
તીવ્ર તાપના યેાગે દૂર કરી દેવાથી તે સંપૂર્ણ શુદ્ધ ખની જાય છે, પછી પાછું તે મેલું થવા પામતું નથી, તેવી જ રીતે આત્મા ઉપર લાગેલેા કમળ તથાપ્રકારના તીવ્ર તપ તેમ જ સંયમના પ્રભાવે દૂર થઇ ગયા માદ ફરી આત્મા કર્મ થી લેપાતા નથી.
આ પ્રમાણેના પવિત્ર આશયથી જ કેાટિંગમે સુવર્ણ યુક્ત રૂકિમણી કન્યાને જેમણે ત્યાગ કર્યા એવા વજીસ્વામી, તથા જ ભૂસ્વામી તથા સ્થૂલભદ્રજી પ્રમુખ મહામુનિઓને સદા
નમસ્કાર હા.
નવમી નિર્જરા ભાવના ( માલિની વૃત્ત )
દાય દશ તપ ભેદે, કમ એ નિરાચે, ઉતપતિ સ્થિતિ નાસે, લાક ભાવા ભરાયે; દુલભ જગ એધિ, દુર્લભા ધર્મ બુદ્ધિ, ભવહરણી વિભાવે, ભાવના એહુ શુદ્ધિ ૨૪ ( ઉપજાતિ નૃત્ત )
એ નિર્જરા કામ સકામ તેહી, અકામ જે તે મરુદેવી જેહી; તે જ્ઞાનથી કહુ નિજ રીજે, દૃઢપ્રહારી પરે તેા તરીકે. ૨૫
આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરની પેઠે જે કદળ લાગ્યાં છે તેને આત્માથી જુદા પાડવા–ક્ષય પમાડવા તેનુ નામ નિર્જરા. તેવી નિર્જરા અથવા કર્મના ક્ષય બાહ્ય અને અભ્યંતર એવા ખાર પ્રકારના તપવડે થઇ શકે છે. તપવડે–તીવ્ર તાપવડે