________________
[ ૨૨ ]
શ્રી કપૂરવિજયજી ભેળવીને છડેલા હોવાથી ઉચ્છિષ્ટ રૂ૫ અને જડ–લગારે પણ ચૈતન્ય વગરના દેહાદિક પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કાર્ય-કારણને બારિકીથી વિચાર કરતાં વૈરાગ્યવંત જનેને વૈરાગ્ય બને બનાવ્યો સ્થિર રહે છે એટલું જ નહિ પણ તેમાં ઉત્તરોત્તર પુષ્ટિ મળવાથી તે વૈરાગ્ય પરિપકવ થવા પામે છે, અને જેથી કરીને પછી વૈરાગ્યના ફળરૂપ દાસિન્ય-ઉદાસીનતા ભાવ પ્રગટ થાય છે. કહ્યું છે કે-–
અનાસંગ મતિ વિષયમે, રાગ દ્વેષ કે છે; સહજ ભાવમે લીનતા, ઉદાસીનતા ભેદ.”
જે વડે સુજ્ઞજને આ અતિ આકરા દુઃખદાયક સંસાર કારાગ્રહમાંથી છૂટી જવા ધારે છે તે જ વૈરાગ્ય સમજ.
રાજા ભર્તૃહરિએ એકદા ભેટ દાખલ આવેલ એક ઉત્તમ આમ્રફળ પોતાની રાણીને પિતે મેહવશ ખાવા આપ્યું, રાણીએ તે ફળ પિતાના યાર મહાવતને આપ્યું, મહાવતે તે ફળ પિતાની વહાલી વેશ્યાને આપ્યું, વેશ્યાએ તે ફળ પાછું ઉત્તમ વિચારથી રાજાને ભેટ કર્યું, રાજાએ તે ફળને બરાબર ઓળખી લીધું અને રાણીને તે બાબતની ખરી હકીકત પૂછી ખાત્રી કરી લીધી. તેમાંથી વૈરાગ્ય જાગે અને પિતે રાજપાટનો વિવેકપૂર્વક ત્યાગ કરી, સંયમયોગ સ્વીકારી લેગી બન્યા. આ બધો પ્રભાવ વૈરાગ્યનો સમજ.