________________
| ૨૧૮ ]
શ્રી કરવિજયજી
ઉત્સાહી યુવકે જે જે કાર્ય માં પુષ્કળ જીવહિં‘સા થતી જણાય તેવા નિન્ય વ્યાપાર કરવા-કરાવવાથી તેમ જ તેવા મલિન ખાનપાન ને વસ્ત્રાદિથી દૂર જ રહેવુ જોઇએ.
૧૪. અહિંસાના માળા અર્થ ચીવટથી સમજી લઈ અન્ય ભાઇબહેનાને સમજાવવા દૃઢ પ્રયત્ન કરવા ઘટે, જેથી અજ્ઞાનવશ લેાકેામાં અપવાદપાત્ર નહીં થતાં સુજ્ઞાન–વાસનાયેાગે સર્વત્ર સત્કાર જ પામે.
૧૫. નકામી ચર્ચામાં સમય ને શક્તિના વ્યર્થ વ્યય નહીં કરતાં, સાચી વાતનેા વગર વિલંબે સ્વીકાર કરી લેવા ઘટે,
૧૬. આપણામાં કેળવણીની ખામી બહુ ખટકે એવી હાવાથી તે સુધારવા ને વધારવા દીર્ઘષ્ટિ વાપરવી જોઇએ.
૧૭. ઉત્તમ પ્રકારની રહેણી-કરણી રાખી દરેક સ્ત્રીપુરુષે પેાતાનુ જીવન આદર્શરૂપ બનાવવુ જોઇએ, જેથી ભવિષ્યની સંતતિ પણ ઉત્તમ પ્રકારની થવા પામે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૪૯ ]
આપણી આધુનિક શોચનીય સ્થિતિ સુધારવા સમાજ અને શાસનની દાઝ દિલમાં ધરનાર સજ્જનાને બે એલ.
૧. આપણા સમાજની આર્થિક, નૈતિક, સામાજિક ને ધાર્મિક સ્થિતિ કઢંગી થતી જાય છે તે વાત હવે દીવા જેવી લાગતી હાય તેા જૈનસમાજનું હિત હૈડે ધરનારા સુગુણી સાધુજનાએ તેમ જ ગૃહસ્થ ભાઇબહેનેાએ તેનાં ખરાં કારણુ