________________
सूक्तमुक्तावळीनी समाप्ति विषे
श्रीधर्मअर्थवरकामदमोक्षमार्गे । किंचित् मया प्रगटितो उपदेशलेशः ॥ सन्मार्गगामिभिर्नरैः उपदेश धार्यः ।
तत्त्वस्वरूपमिति गम्य विचारणीयं ॥५॥ એ રીતે ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાર્ગ સંબંધી જે કંઈ લેશમાત્ર ઉપદેશ મેં આપે તે સન્માર્ગગામી જનોએ લક્ષપૂર્વક ધારી-અવગાહી તેનું તત્ત્વસ્વરૂપ વિચારવું અને તેમાંથી યથાગ્ય-પિતા પોતાની યોગ્યતા અનુસારે આદર કરતા રહેવું.
અંતિમવચન.
( ૩પનાતિ કૃત્તમ) इत्येवमुक्ता किल सूक्तमाला। विभूषिता वर्गचतुष्टयेन ॥ तनोतु शोभामधिकां जनानां ।
कंठस्थिता मौक्तिकमालिकेव ॥१॥ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ષથી શોભતી આ પ્રકારે ખરેખરી સૂક્તમાલા મનુષ્યની શેભાને વિશેષ પ્રકારે કરો અને ભવ્યજનના કંઠમાં રહેલી મેતીની માળાની જેમ તેના વધારે ભા–આનંદ-સુખને વિસ્તારે.
૧૪