________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭ ] થઈ રહે છે તે અજ્ઞાની છે અને તે હાથે કરીને જન્મ-મરણના દુઃખને વહોરી લે છે. જે મહાદેવ ગાદી-પાવતીના રાગથી રંગાયા અને તેને વશ થયા તે તેને અર્ધાગના બનાવી લેવાની કુબુદ્ધિ થઈ. આ રીતે કામવશ વિકળ બની જનાર મહાદેવને મહા–દેવની સંજ્ઞા ઘટતી નથી–તે નામ સાર્થક થતું નથી.
જ્યાંસુધી દુષ્ટ કામરાગાદિક કેશરીસિંહની જેમ જોરથી તાડુકા કરતા જોવામાં આવે છે ત્યાં સુધી સ્વાભાવિક શાંતિ-સમાધિ ટકી શકતી નથી અને તેના કાર્યમાં ડેક અંતરાય પડતાં શ્રેષાગ્નિ જાગે છે અને પ્રજળે છે. તે વળી બાકી રહેલી સુખશાંતિનો લેપ કરી નાંખે છે. એટલે રાગ અને દ્વેષને વશ થયેલા પામર જીવોને સંસારચક્રમાં ભમવું જ પડે છે અને જન્મ-મરણ કરવાં જ પડે છે. જે જન્મ-મરણના દુઃખથી ડરતા. જ હૈ તો શ્રેષ-ઈર્ષાવશ થઈ–જેમ સુભદ્રા ઉપર તેની સાસુ અને નણદ ફૂડું આળ મૂકયું–તેવાં કુકૃત્યે બેટા આવેશમાં આવી કદાપિ કરશે નહિ.
૭. સંતિષ વિષે. સંતેષગુણનું સેવન કરવા હિતોપદેશ. | (વસંતતિલકા વૃત્ત) સંતોષતૃત જનને સુખ હોય જેવું, તે દ્રવ્ય-લુબ્ધ જનને સુખ નાંહિ તેવું; સંતોષવંત જનને સહુ લેક સેવે, રાજેદ્ર રક સરિખા કરી જેહ જોવે.
૩૦