________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮ ]. જીવન-વર્તન અને વચનની છાપ સહુદય દ્રષ્ટા અને શ્રોતા ઉપર અજબ પડે છે. તેવા ઉત્તમ જનની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સ્વાર્થ–દોષ વગરની હોવાથી જ તે અન્યને ભારે અસર કરી શકે છે. આવા ઉત્તમ જને સ્વ પર હિત-સુખમાં અધિકાધિક વૃદ્ધિ જ કરતા રહે છે, ખરા સુખના અથી જનોએ એવા ત્યાગી નિ:સ્પૃહી મહાત્માઓનું જ શરણ લેવું ઉચિત છે.
૮. વિવેક વિષે. વિવેક ગુણનું સેવન કરવા હિતોપદેશ.
(ઉપજતિ વૃત્ત) જે જેહ ચિત્ત સુવિવેક ભાસે, તો મેહ અધાર વિકાર નાસે, વિવેક વિજ્ઞાનતણે પ્રમાણે, જીવાદિ જે વસ્તુ સ્વભાવ જાણે. ૩૨
(ઈંદ્રવજા વૃત્ત) બાળપણ સંયમ ગ ધારી, વર્ષાઋતે કાચલી જેણુ તારી; શ્રી વીરકે અઈમુત્ત તેઈ,
સુસાન પામ્ય સુવિવેક લેઈ. ૩૩ જેમ હંસ દૂધ-પાણુને જુદા કરી દૂધ માત્રને ગ્રહણ કરી લે છે તેમ જેના વડે ગુણ-દેષ, હિત-અહિત, કૃત્યઅકૃત્ય, ભક્ષ્ય-અભક્ષ્ય, પય–અપેય, તથા ગમ્ય–અગમ્યને સારી રીતે ઓળખી પ્રથકું પૃથક્ કરી, તેમાંથી સારરૂપ ગુણને જ