________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭ ] લકાકાર છે. સહુથી નીચે તે અત્યંત પહોળો છે. તીર છો લેક સ્થાળ જેવા આકારે ગોળ છે અને ઊર્વલોક મુરજ-વાજીત્ર જેવા આકારે છે. દેરાસર કે ઉપાશ્રયાદિમાં કઈ કઈ સ્થળે આ લેકાકાર ચિત્રલે હોય છે તે ઉપરથી તેનું કંઈક વિશેષ ભાન થઈ શકે છે. આમાં મૃત્યુલેક મધ્યમાં એટલે નાભિના સ્થળે જાણ. આ વસ્તુસ્થિતિ અનાદિ છે; તે કેઈએ નવી રચી નથી. આ ચાદ રાજકમાં કર્મવશ જીવમાત્ર પરિભ્રમણ કર્યા કરે છે. અનુક્રમે રત્નત્રયીનો દુર્લભ યોગ થતાં તેનું યથાર્થવિધિ આરાધન કરી, સકળ કર્મને અંત આણી, મુક્ત થઈ લેકાંતમાં સ્થિતિ કરે છે. અગ્યારમી બેધિદુર્લભ ભાવના
( સ્વાગતા વૃત્ત) બાધિબીજ લહી જેહ આરાધે,
તે ઈલાસુત પરે શિવ સાધે; સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ સ્વાનુભવથી જગતના કલ્યાણાર્થે કહો કે કોઈ પણ ભવ્યાત્માના ઉદ્ધાર માટે જે પવિત્ર ધર્મમાર્ગ બતાવ્યો છે તે સભ્ય દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્ય ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ ખરેખર દુર્લભ છે, કેમકે પ્રથમ તો તથા પ્રકારના પ્રબળ પુન્યના યેગ વગર મનુષ્યપણું, કર્મભૂમિ, આર્ય દેશ, ઉત્તમ કુળ–ાતિ, નિરોગતા, દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થવા સાથે રૂડી શ્રદ્ધા, હિતોપદેશક ગુરુ અને શાસ્ત્રશ્રવણનો લાભ મળતો નથી. તે બધું સદ્ભાગ્ય યોગે મળ્યા છતાં પણ યથાર્થ તત્વશ્રદ્ધા–પ્રતીતિ થવી બહુ દુર્લભ છે, સેંકડો ભવ ભમતાં મળવું દુર્લભ એવું સમકિત રત્ન પામ્યા છતાં મેહાદિકની પ્રબળતાથી