________________
[ ૧૯૨ ]
શ્રી કપૂરવિજયજી
દશમી લાકસ્વરૂપ ભાવના ( માલિની વૃત્ત )
જિમ પુરુષ વિલાવે, એ અધા લેાક તેવા, તિયિ પણ વિરાજે, થાળશા વૃત્ત જેવા; ઉરધ સુરજ જેવા, લાક નામે પ્રકારો, તિમ જ ભુવનભાનુ, કેવલી જ્ઞાન ભાખ્યા.
૨૬
જેમાં જીવાજીવાર્દિક પદાર્થો અવલેાકવાના પ્રાપ્ત થતાં હાય તે લાક અને જેમાં તેવા પદાર્થો અવલેાકવાના પ્રાપ્ત થતાં ન હાય તે અલેાક કહેવાય છે. અસંખ્યાત યાજનપ્રમાણ ચાદ રાજને લાક કહેવાય છે, જ્યારે બાકીના બધા અનતા અલાક કહેવાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યા છે. તેમાં વસ્તુના નવા પુરાણા-જૂના પર્યાયના હેતુરૂપ કાળ એક ઉપરિત દ્રવ્ય છે. બાકીના પાંચ દ્રવ્યેા અસ્તિકાય-પ્રદેશેાના સમુદાયરૂપ છે. જીવ અને પુદ્ગલને ચલન ક્રિયામાં હેતુરૂપ ધર્માસ્તિકાય, અને સ્થિર રહેવામાં હેતુરૂપ અધર્માસ્તિકાય, એ સર્વને અવકાશ આપનાર આકાશાસ્તિકાય, ચેતના લક્ષણ જીવ અને શબ્દ, રૂપ, રસ, ગ ંધ, તથા સ્પર્શોકિથી યુક્ત સ પુદ્દગલ છે.
આ પાંચે અસ્તિકાયે જેમાં વિદ્યમાન છે તેનુ નામ લાક છે. તે લેાક ઊર્ધ્વ, અધેા અને તીરછેા અસંખ્યાત યાજન પ્રમાણ માટે છે. વલેણું વલાવવાની પેઠે અને પગ પહેાળા કરેલા અને બંને હાથ કેડ ઉપર સ્થાપેલા પુરુષના જેવા