________________
[ ૧૬૪ ]
શ્રી કપૂરવિજયજી
સુખી થાય એવી કાળજી કરુણાળુ માતા અને પિતા જેટલી રાખે છે તેટલી ખીજા કાણુ રાખી શકવાના છે? એ વાત પશુ જેવા વિવેક વગરના કઇક માળકા અને જીવાને પણ વિસરી જાય છે અને પેાતાનાં ઉપગારી માતાપિતાની ખરી તકે સેવા–ચાકરી કરવાને બદલે ઊલટા તેઓને સતાપે છે, અપમાન કરે છે, હલકા શબ્દા કહે છે, ફાગટના વગેાવે છે અને તેમના આ લેાક અને પરલેાક ઉભય અડે તેવાં કામ કરે છે. આવાં નબળાં ખેાલ ખેલનારાં, હલકાં–હીચકારાં કામ કરનારાં પુત્ર! કપુતાની જ પંક્તિમાં લેખાય છે; પરંતુ જેએ પેાતાનાં માપિતાના પેાતાના ઉપરને! અમાપ ઉપકાર સભારી સંભારી તેમને હરેક રીતે સ તાષવાની-પ્રસન્ન રાખવાની પોતાની પવિત્ર ફરજ સમજતા હાય અને એક પળ પણ તે વિસરતા ન હાય તે જ ખરા સપુત હેાઇ પ્રશંસાપાત્ર લેખાય છે.
જે સપુતા પેાતાના પરીપકારી માતપિતાના હિતકારી એલ કદાપિ ઉત્થાપતા નથી, તેમની પ્રત્યેક હિતકર આજ્ઞાને માથે ચઢાવે છે અને તેનું ખંતથી પરિપાલન કરે છે તેઓ
આ જગતમાં સૂર્યની જેમ પ્રતાપ પામી શૈાભી નીકળે છે, સર્વત્ર તેમના યશ ગવાય છે અને ઠેકાણે ઠેકાણે માન–પ્રતિષ્ઠા પામે છે. ગમે તે ધર્મ-પથમાં માતપિતાની સેવા-ભક્તિ કરવા અને તેમની હિતકારી આજ્ઞાનું પરિપાલન કરવા એક સરખી રીતે ફરમાવેલુ જણાય છે, તેમ છતાં તુચ્છ વિષયાદિ સુખને વશ ખની પશુ જેવા વિવેક વગરના કઇક પામર માણસા પેાતાના માતાપિતાની પ્રગટ અવગણના કરતા દેખાય છે, એ ખેદની વાત છે. તેમને કપુત કહીને ખેાલાવનાર ઉપર તે ડાળા