________________
[ ૧૮૪ ]
શ્રી કપૂરવિજયજી ધન, કુટુંબાદિકના સંયોગે કે વિયેગે મમતાથી જ જીવ પિતાને સુખી કે દુઃખી માની-કલ્પી લે છે, પરંતુ જે આત્મજ્ઞાન કે તત્વજ્ઞાનના ગે ખરા વૈરાગ્યથી તે બેટી મમતામારાપણું મૂકી દે છે તે પછી તેને તેવા સંગ વિયેગમાં તેવા સુખ-દુઃખની કલ્પના થતી નથી. નમિરાજાને સપ્ત માંદગી થઈ ત્યારે કઈ ખડખડાટ તેનાથી સહન થઈ શક્ત નહોતે, તે જાણું રાણીઓએ વધારાના કંકણાદિક કાઢી નાંખ્યા અને ફક્ત એકેક વલય જ રાખ્યું, જેથી અવાજ થતો બંધ પડ્યો. તેનું કારણ વિચારતાં એકાકીપણામાં જ હિત સમજી તરત સર્વ પ્રસંગ તજી દઈને તે સુખી થયા.
પાંચમી અન્યત્વ ભાવના
(ઉપજાતિ વૃત્ત) જે આપણે દેહ જ એ ન હોઇ, તે અન્ય કે આપણુ મિત્ર કઈ? જે સર્વ તે અન્ય ઈહાં ભણજે, કેહે તિહાં હર્ષ વિષાદ કીજે. ૧૭. દેહાદિ જે જીવથકી અને
શ્યાં દુઃખ કીજે તસ નાશકેરાં? તે જાણીને વાઘણને પ્રબોધી,
સુકેશળે સ્વાંગ ન સાર કીધી. ૧૮. નિત્ય મિત્ર સમાન આ દેહની સેવા–ચાકરી હમેશાં કેટલા ય પાપારંભ સાથે કરીએ છીએ તો પણ અંતે તે છેડ દઈ જાય છે તે પછી એથી અળગા રહેનારા પર્વ મિત્ર સમાન