________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
છઠ્ઠી અશ્ચ ભાવના ( ઉપજાતિ નૃત્ત )
કાયા મહા એહુ અસૂચિ તાઈ, જિહાં નવ દ્વારા વહે સદાઈ; કસ્તૂરી કપૂર સુવ્ય સાઈ, તે કાય સયેાગ માંલન હાઈ, અચિ દેહી નરનારીકેરી, મ રાચજે એ મળમૂત્ર શેરી; એ કાશ્મી દેહ આસાર દેખી, ચતુર્થ ચક્રીય પણ તે ઉવેખી.
૧૯.
૨૦.
આ
મહામલિન અશુચિથી ભરેલી જ છે. તેમાં
કાયા પુરુષને નવ દ્વારે અને સ્રીને દ્વાદશ દ્વારે સદા અશુચિ વહેતી રહે છે. કસ્તૂરી, કપૂર, ચંદનાદિક સુગંધી વસ્તુએ પણ એના સયેાગે દુધી બની જાય છે. ગમે તેવું સ્વાદિષ્ટ સુદર ભેજન કર્યું... હાય પણ તે બધાનું પરિણમન દુર્ગંધમય વિષ્ટાદિકમાં થાય છે. ગમે તેવાં સુંદર કિંમતી વસ્ત્ર પહેર્યાં એજ્યાં હાય તે બધાં કાયાના સંગથી મિલન અને નમૂલાં-નમાલાં-ખરામ– ગદા થઇ જાય છે.
મળમૂત્રાદિક અશુચિથી જ ભરેલી આ સ્ત્રી-પુરુષાની કાયા અશુચિથી જ પેદા થયેલી છે. તેને જળાદિક શોચથી શુદ્ધ કરવાના પ્રયાસ કેવળ ભ્રમરૂપ છે. અશુચિમય કાયાની અસારતા યથાર્થ સમજી, જે સમતાના કુંડમાં યથેચ્છ સ્નાન કરી પાપમેલને બરાબર પખાળી–સાફ્ કરી નાંખી ફ્રી મિલનતાને પામતા નથી–પાપાચરણમાં પ્રવૃત્ત થતાં નથી તે અંતર