________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૧૬૫ ]
કાઢી લડવા ધાય છે, તેને બદલે જો તેઓ પેાતાનાં આચરણ સુધારી ખરી રીતિ–નીતિના માર્ગે ચાલે તેા તેએ બદનામ નહિ થતાં જલદી સપુતાની પંક્તિમાં દાખલ થઇ સર્વત્ર પ્રશંસા પામી શકે.
ભારતવાસી આ જનેાનું એ પ્રથમ કર્તવ્ય છે કે પ્રથમના વખતનાં આર્ય સતાનાની માપિતા પ્રત્યેની આદર્શ ભક્તિસેવાનું યથાર્થ ભાન કરી લેવુ જોઇએ. આપણે નગુણા થવું ન જોઇએ. માતાના ગર્ભોમાં વસતા ભગવાન વધ માનસ્વામીએ તથાપ્રકારના સંચાગ જોઇ માત પિતા જીવતા રહે ત્યાંસુધી મારે વ્રત-દીક્ષા ન લેવી. ” એવા દૃઢ અભિગ્રહ-નિશ્ચય કર્યાં તે શું આદર્શ ભક્તિના નમૂના નથી ? વળી ભદ્રામાતાના પુત્ર અરહન્ન-અરણીક કાઁવશ મુનિપણાથીવ્રતથી ચલિત થયા હતા, તે વાત તેની માતા સાધ્વીને જણાતાં તે પુત્ર-મુનિને જે એધવચન કહ્યાં હતાં તેના યથાર્થ આદર કરવા પેાતાથી બીજી રીતે બની શકે એવું નહિ હાવાથી તેણે તાપથી ધગધગતી શિલા ઉપર અનશન કરી લીધું અને એ રીતે સ્વાત્માણ કરવાથી તે પાર પામી ગયા-મોક્ષે ગયા, એ શું એધુ અર્થસૂચક છે ?
૬. પિતા-વાત્સલ્યતા.
( ઇંદ્રવજ્રા વૃત્ત )
જે આળ ભાવે સુતને રમાડે, વિદ્યા ભણાવે સરસુ જમાડે; તે તાતના પ્રત્યુપકાર એહી, જેહ તેહની ભક્તિ હિયે વહેવી. ૧૮