________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી
નથી, તેમ ગમે તેટલા વિષયભાગથી જીવને તૃપ્તિ થતી નથી અને તેના સ ંતાષ વગર સુખ પણ પ્રાપ્ત થતું નથી; તેથી સુખના અથી સુજ્ઞજનાએ સંતેાષ ગુણુ ધારણ કરવા નિજ મન અને ઇન્દ્રિચાને નિયમમાં રાખી સન્માગે વાળવા પ્રયત્ન કરવા.
૩૪. પ્રમાદ
પ્રમાદ પરિહરવા હિતાપદેશ.
સહુ મન સુખ વાંછે, નહિ ધર્મ વિના તે, ઇહ સુધરમ પામી, અતિ અળસ તને,
દુ:ખને કે। ન વાંછે, સાખ્ય એ સપજે છે; કાં પ્રમાદે ગમીજે ! ઉદ્યમે ધર્મ કીજે.
૬૯
ઇ દિવસ ગયા જે, ધર્મ સમય એળે, ધર્મનિવ કરે જે,
તેહ પાછા ન આવે, કાં પ્રમાદે ગમાવે ? આયુ એળે વહાવે, શશિ નૃપતિ પરે હ્યું, સાચ ના અંત પાવે. ૭૦
જગતના સહુને સુખની જવાંછના કરતા જણાય છે, દુ:ખની વાંછના કરતા કાણુ નજરે પડે છે? કાઇ જ નહિ. તેમ છતાં દુ:ખના અને સુખના ખરા માર્ગ કેણુ જાણે છે ? અથવા જાણવાની દરકાર કાણુ કરે છે ? ધર્મ-દાન, શીલ, તપ, ભાવમાં આદર કરવાથી સુખ પ્રાપ્ત થાય છે અને તેમાં અનાદર–પ્રમાદ કરવાથી જ દુઃખ પ્રાપ્ત થાય છે. પ્રમાદ રહિત સાધુધર્મ કે ગૃહસ્થધર્મનું સેવન કર્યાં વગર સુખ સાંપડતું જ નથી. ઉક્ત સદ્ધર્મ ને સારી રીતે સેવન કરવા ચેાગ્ય રૂડી સામગ્રી મળ્યા છતાં તેના લાભ લઇ લેવામાં શા માટે ઉપેક્ષા કરવી જોઇએ ?