________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી
ચંદ્રની ઉપમા આપવી એ હીન ઉપમા કહેવાય છે. મતલખ કે ચંદ્ર કરતાં તેમનામાં અધિકતા ઠરે છે. કળા માત્ર ઉપયેાગી છે, તે બધી કળા; નહિં તેા અને તેટલી કળા સ્ત્રીપુરુષ ઉભયને ઉપયાગી હાય તે કળાને અભ્યાસ-પરિચય અવશ્ય કરવા જોઇએ. ગમે તેવા વ્યવસાય કળાથી ખીલી શકે છે જેવું કામ કળાથી બને છે તેવું કામ બળથી ખનતું નથી. એક શિક્ષણ-કળાથી લાખા માળક કેળવાઈ હીરા જેવા કિંમતી બની શકે છે.
યુદ્ધકળા, રાંધણકળા, નૃત્યકળા, સંગીતકળા, ધર્મ કળા, અકળા અને કામકળાદિક અનેક કળાએ છે, પરંતુ તે સર્વમાં શિરામણિ કળા એક ફક્ત ધ કળા જ છે. એ સત્યધ કળા ખીજી બધી કળાને જીતી લે છે, એક ધર્મ કળાવડે જ ખીજી અધી કળા કામની છે, તે વગર ત્રીજી બધી કળા નકામા જેવી કહી છે, કેમકે ધર્મ કળાથી જ મેાક્ષ છે.
૧૫ મૂર્ખતા
મૂર્ખતા વર્ણનાધિકાર
( માલિની ધૃત )
વચન રસ ન ભેદ્દે, મૂર્ખ વાર્તા ન વેઢે, તિમ કુવચન ખેદે, તેહને શીખ જે ઢે; નૃપ શિર રજ નાખી, જેમ મૂર્ખ વહીને, હિત કહત હણી જ્યુ, વાનરે સુગ્રહીને. કર્
૧ જાણે. ૨ સારે। માળે! બાંધનાર એક જાતનું પક્ષી.