________________
[ ૧૫૦ ]
શ્રી કપૂરવિજયજી ગુણ અનેક ગુણોને પ્રગટ કે પરોક્ષ રીતે મેળવી આપે છે, તેથી જ તેની આવશ્યકતા અને ઉપગિતાને લઈને તેનું મહત્ત્વ વધે છે. આજકાલ પશ્ચિમને પવન લાગવાથી કઈક મુગ્ધ ભાઈબહેને નવી રોશનીમાં અંજાઈ જઈ, લાજ-શરમ કે મર્યાદા મૂકી દઈ ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય કે હિતાહિતનો વિવેક ભૂલી જઈ ધર્મભ્રષ્ટ થઈ જાય છે. તેમનો અવિવેક જોઈ લેખકને દયા-ઘુણ આવે છે, તે તેઓ વિચારી લેશે.
( શાલિની છંદ ) એવા જે જે, રૂડા ભાવ રાજે, એણે વિવે, અર્થથી તેહ છાજે; એવું જાણી, સાર એ સખ્યકેરે, તે ધીરે જે, અર્થ અજે ભલે. ૩૪.
o.
૦૦૦ ૦૦
.૦૦ ૦૦૦
cી • ઋબ૦૦
છે
P OD
=
૦૦૦૦૦૦°
૦૦૦૦
e
ઇતિ શ્રી સૂકતમુકતાવલ્યાં દ્વિતીયપુરુષાર્થરૂપ અર્થવગ સમાપ્ત
ope
gછે.
eee
ee
9
9
હે. CO ૦
ok.૦૦૦ ( ૦e
:
૦૦૦૦૦૦ ૦૦૦૦િ૦૦
obse.
( ૦૦૦૦- ૦૦૦૦૦૦૦
:
૦
ક)
:
૦
o
છે.