________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૨૭ ]
સુખમાં અને દુ:ખમાં જેમને સરખી જાગૃતિ રહી શકે છે તેમની તે। લિહારી જ છે. તેમના વૈરાગ્ય ઉત્કૃષ્ટ છે. જો સેવા કરેા તે એવા શાણા અને ઉદાર સ્વામીની કરા કે જે તમારી ખરી સેવાની યથાર્થ કદર કરી તમને નિવાજી શકે. એકદર સ્વામીની સેવા કરવાથી હિત થવું મુશ્કેલ છે. જેના પ્રસાદથી રાજા, મહારાજાદિક ઊંચી પદવી પ્રાપ્ત કરી શકાય છે તે ધર્મ-મહારાજાની જ સેવા જો શુદ્ નિષ્ઠાથી કરી શકાય તે। પછી બીજા કોઇની સેવા કરવાની કયારેય જરૂર રહે નહિ. એક ધ કળા જ પ્રાપ્ત કરી શકાય તા બીજી બધી કળા સહેજે પ્રાપ્ત થઇ શકે.
૮. દુર્જનતા.
ખળતા—દુનતા વર્ણન,
રસ વર્સ ભજે જ્યું, અમ નિખ પ્રસગે, ખળ મિલણ હુવે જ્યું, અંતરંગ પ્રભગે; સુણસુ સનેહી, જાણી લે રીતિ જેહી, ખળ જન નિસનેહી, તેહશુ પ્રીતિ કેહી. મગર જળ વસતા, તે કપિરાય દીઠા, મધુર ફળ ચખાવી, તે કર્યા મિત્ર મીઠા કપિ કલિંજ ભમેવા, મત્સ્ય ખેલિ ખલાઈ, જળમહીં કપિ બુદ્ધિ, છાંડી ટ્રુ તે ભલાઈ. ૧૬ જેમ કડવા લીંમડાના પ્રસંગથી આંખે પેાતાના સ્વાભાવિક રસ તજી, વિરસતા-કટુતાને પામે છે તેમ સારા માણુસ ખળ—દુર્જનના પ્રસંગથી બગડી ખળતા-દુનતાને ધારણ કરી લે છે. અહે। અહા પ્રેમી સજ્જના ! એ વાત દિલમાં ચાક્કસ કરી રાખા કે ખળ લેાકેા કેવળ સ્વાર્થાધ અને
૧૫