________________
લેખ સગ્રહ ૨ :
[ ૧૨૯ ] જેમ કડવા બને છે. અર્થાત્ આંખામાં કડવાશ આવી જાય છે, એટલે તેના સ્વાભાવિક મીઠે રસ નષ્ટ થઇ જાય છે—તેમાંથી મીઠાશ જતી રહે છે. પરંતુ લીંબડાને આંબાની અસર થતી નથી. જડ જેવા લેખાતા આ વૃક્ષેામાં પણ નબળી સેાખતથી આવુ વિપરીત પરિણામ પ્રગટપણે આવતુ જાય છે, તે પછી જેનામાં અનેક દુર્ગુણા પ્રગટપણે દેખાતા હાય એવા નબળાં(દુજ ના)ના વારંવાર સૉંગ-પ્રસંગ કરવાથી સારાં( સજ્જના )ને પણ અનિષ્ટ પરિણામ આવે એમાં આશ્ચર્ય શું? હીણાની સેાખતથી હીણું જ પરિણામ આવે. “ જેવી સામત તેવી અસર ” એ કહેવત અત્રે લાગુ પડે છે. જે ભાવુક હાય તેને ગુણ ઢોષની અસર અવશ્ય થાય છે. આપણે જો દોષથી ખચવુ જ હાય તે તેવી નખળી સેાખતથી સદંતર દૂર જ રહેવુ. તેમ જ આપણા ગુણની રક્ષા તથા પુષ્ટિ કરવા માટે આપણે આપણા નિષ્કારણુ બંધુ સમાન ઉપકારી સંત-સુસાધુજનાની સેવા-ઉપાસના જરૂર કરવી. દુનખળ લેકે કેાઇના મિત્ર ન હેાય અને જો હાય તે તે સ્વાપૂરતા જ હાય, તેથી તેમની મિત્રતાથી કદાપિ હિત સંભવે જ નહિ સજ્જનેાની મિત્રતા જ ખરી છે કે જે પરિણામે હિતરૂપ જ હાય છે. ગમે તેટલી કસેટી કરી જુએ પણ સજ્જન પેાતાની સજ્જનતા ન જ છેડે ત્યારે દુન પાતાની દૃનતા જ દાખવે છે. જેમ ફણીધરનાં માથા ઉપર રહેલા મણિમાં ફણીધરનું વિષ સંક્રમી શકતું નથી, તે તેા ઊલટુ વિષ વિકારને ટાળી શકે છે, તેમ પરિપક્વ જ્ઞાન( અનુભવ )ઢશાવાળાને તેવા દુ નાના પાશ લાગતા નથી, કેમકે તે તેા ઊલટા દુ નાના રાગદ્વેષાદિક વિકારને દૂર કરે છે, પરંતુ કાચાપાચાએએ તે
૯