________________
[ ૧૩૪ ]
શ્રી કપૂરવિજયજી
,,
લેાકેાને મનુષ્યની પંક્તિમાં કાણ લેખે છે ? જેએ પાતાની જાતને જ ખરી શિખામણ દઇ જાણે છે તેમને જ અમે મનુબ્યની ગણત્રીમાં ગણીએ છીએ ” અર્થાત્ તેમને જ ખરેખરા મનુષ્યની પંક્તિમાં લેખવા ચેાગ્ય છે કે જેઓ પેાતાની જાતને જ ખરી હિતશિક્ષાથી જાગૃત રાખતા રહે છે. દેષગ્રાહી નહિ થતાં ગુણગ્રાહી થવું જ હિતકારી છે. તેમ છતાં અનાદિ મિથ્યાત્વચાગે જીવ દાષ તરફ જ વધારે ઢળી જાય છે અને ગુણ-ગુણીની બહુધા તે ઉપેક્ષા જ કરતા રહે છે, જેથી બાપડા જીવનું હિત થઈ શકતુ નથી. ભાગ્યયેાગે ગુરુકૃપાથી શેમાં સ્વહિત રહેલું છે તે યથાર્થ સમજી કે સમજવાના ખપ કરી, તેમાં ખરાખર શ્રદ્ધા–પ્રતીતિ રાખી, તે પ્રમાણે આચરણ કરવા જીવ સાવધાન અને તેા ઉભય લેાકની લક્ષ્મીલીલા તેને સહેજે આવી મળે અને તે અનેક જીવાનુ હિત પણ કરી શકે.
૧૦. મિત્રતા.
મૈત્રી ( મિત્રતા ) વન અધિકાર. ( માલિની વૃત્ત )
કરી કનક સરીસી, સાધુ મૈત્રી સદાઇ, ઘસી કસી તપ વેધે, જાસ વાણી સવાઈ; અહુવ કરહી મૈત્રી, ચક્રમા સિંધુ જેહી, ઘટ ઘટ વધ વાધે, સારિખા એ સનેહી. ૧૯ હું સહજ સનેહે, જે વધે મિત્રતાઈ, વિપિર ન ચળે તે, કજ જવું બંધુતાઈ; હિર હળધર મૈત્રી, કૃષ્ણને જે છમાસે, હળધર નિજખંધે, લૈ ફર્યા જીવ આરો. ૨૦