________________
[ ૧૧૬ ]
શ્રી કપૂરવિજયજી લખમી બળે યશોદા-નંદને વિશ્વ મેહે, લખમી વિણ વિરૂપી. શંભુ ભિક્ષુ ન સે; લખમી લહિય કે, જે શિલાદિત્ય ભં, લખમી લહિય શાકે, વિક્રમે વિશ્વ રં. ૬ હરિ જે ઇન્દ્ર તેને સુત-પુત્ર નામે જયંત અથવા હરિ જે કૃષ્ણ વાસુદેવ તેને સુત-પુત્ર નામે પ્રદ્યુમ્ન (બીજું નામ કામદેવ) તે રતિ (અપ્સરા જેવી રૂપવતી સ્ત્રી) સંગાથે બધી રાત રતિક્રીડા કરે છે. તેમ જ શિવ જે મહાદેવ તેને તનય-પુત્ર નામે કાર્તિકેય અથવા ગણપતિ તે બ્રહ્માની પુત્રી સાથે સંગ પાપે તે લક્ષમીના પ્રભાવથી. ટુંકાણમાં જેના તરફ લક્ષ્મી કૃપા-કટાક્ષથી–પ્રસન્ન થઈ જુએ તે સકળ સુખસંપદા પામે.
લહમીદેવીના બળવાન સહચારથી-સદા સહવાસથી યશોદાનંદન-પુત્ર જે કૃષ્ણ વાસુદેવ તેના ઉપર સહુ કોઈ મેહી પડ્યા અને એ લક્ષમી વગરના શંભુ-શંકર-મહાદેવ જે વિરૂપ-રૌદ્ર-બિભત્સ રૂપને ધારતા હતા તે ભિક્ષુ-ભિખારીની જેમ કશી શોભા પામ્યા નહિ.
વળી લક્ષમીના પ્રભાવથી એક રંક નામના શેઠે શિલાદિત્ય જેવા નરપતિ-રાજાને પણ પરાભવ કર્યો, તેમ જ વિક્રમાદિત્ય કરી ૧૧મજ વિક્રમાદિત્ય રાજાએ લક્ષમીની જ પ્રસન્નતાથી દુનિયાના લેકને અનુણ-શણમુક્ત કરી, સહુને રાજી રાજી કરી પોતાના નામને સંવત્સર ચલાવ્યા.
એ પ્રમાણે પહેલા (પાંચમા) છંદમાં જણાવેલા દષ્ટાંત