SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ ] શ્રી કપૂરવિજયજી લખમી બળે યશોદા-નંદને વિશ્વ મેહે, લખમી વિણ વિરૂપી. શંભુ ભિક્ષુ ન સે; લખમી લહિય કે, જે શિલાદિત્ય ભં, લખમી લહિય શાકે, વિક્રમે વિશ્વ રં. ૬ હરિ જે ઇન્દ્ર તેને સુત-પુત્ર નામે જયંત અથવા હરિ જે કૃષ્ણ વાસુદેવ તેને સુત-પુત્ર નામે પ્રદ્યુમ્ન (બીજું નામ કામદેવ) તે રતિ (અપ્સરા જેવી રૂપવતી સ્ત્રી) સંગાથે બધી રાત રતિક્રીડા કરે છે. તેમ જ શિવ જે મહાદેવ તેને તનય-પુત્ર નામે કાર્તિકેય અથવા ગણપતિ તે બ્રહ્માની પુત્રી સાથે સંગ પાપે તે લક્ષમીના પ્રભાવથી. ટુંકાણમાં જેના તરફ લક્ષ્મી કૃપા-કટાક્ષથી–પ્રસન્ન થઈ જુએ તે સકળ સુખસંપદા પામે. લહમીદેવીના બળવાન સહચારથી-સદા સહવાસથી યશોદાનંદન-પુત્ર જે કૃષ્ણ વાસુદેવ તેના ઉપર સહુ કોઈ મેહી પડ્યા અને એ લક્ષમી વગરના શંભુ-શંકર-મહાદેવ જે વિરૂપ-રૌદ્ર-બિભત્સ રૂપને ધારતા હતા તે ભિક્ષુ-ભિખારીની જેમ કશી શોભા પામ્યા નહિ. વળી લક્ષમીના પ્રભાવથી એક રંક નામના શેઠે શિલાદિત્ય જેવા નરપતિ-રાજાને પણ પરાભવ કર્યો, તેમ જ વિક્રમાદિત્ય કરી ૧૧મજ વિક્રમાદિત્ય રાજાએ લક્ષમીની જ પ્રસન્નતાથી દુનિયાના લેકને અનુણ-શણમુક્ત કરી, સહુને રાજી રાજી કરી પોતાના નામને સંવત્સર ચલાવ્યા. એ પ્રમાણે પહેલા (પાંચમા) છંદમાં જણાવેલા દષ્ટાંત
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy