________________
[ ૧૦૬ ]
શ્રી કપૂરવિજયજી
આ દુ:ખમાંથી મુક્ત થઈ શકું. ” ધ્રુવે ઉત્તર આપ્યા કે “ ભાઈ ! તેમ કરવાથી હવે કંઇ વળે નહિ. ઉપરાક્ત દેષ્ટાન્ત સમજીને સ્વઆધીનપણે પ્રમાદ તજી જે મનુષ્ય ધર્મ સાધન કરે છે તે જ સુખી થઇ શકે છે, અન્યથા નહિ.
',
,,
૩૫. સાધુ ધ
સાધના સ્વરૂપનું સક્ષેપથી કથન. ( શાર્દૂલવિક્રીડિતવૃત્ત )
જે પાંચે વ્રત મેરુભાર નિવહે, નિઃસંગ રંગે રહે, પંચાચાર ઘરે પ્રમાદ ન કરે, જે દુ:રિસા સહે; પાંચે ઈન્દ્રી તુરંગમા વશ કરે, મેાક્ષાને સગ્રહે, એવા દુષ્કર સાધુ ધ ધન તે, જે ન્યુ ગ્રહે તું વહે, ૭૧
( માલિની વૃત્ત )
મયણ રસ વિમેાડી, કામિની સ`ગ છેડી, જિય કનક કાડી, મુક્તિશુ પ્રીતિ જોડી; ભવ ભવ ભય વામી, શુદ્ધ ચારિત્ર પામી, હું જગ શિવગામી, તે નમા જ ભૂવામી.
७२
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતા રાત્રિભાજનના સથા નિષેધ સાથે પાલન કરવારૂપ મેરુપર્વતના ભાર જેએ નિવડે છે, દૃઢ વૈરાગ્યના રંગથી જેમનું હૃદય રંગાઇ ગયેલું હાવાથી નિ:સ્પૃહભાવે જે આનંદમાં ગરકાવ રહે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય ને અનુકૂળ આચાર-વિચારને જ ધારણ કરી રહે છે, મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપી પાંચ પાપી પ્રમાદના