________________
બીજો પુરુષાર્થ-અ વર્ગ
૧ અ –દ્રવ્ય વિષે.
ન્યાયનીતિ અને પ્રમાણિકપણાથી જ દ્રવ્ય ઉપાર્જન કરવા હિતાપદેશ. માલિનીવૃત્ત.
અર્થ અરજ જેણે, સ્વાયતે વિશ્વ હવે, જિણ વિણ ગુણ વિદ્યા, રૂપને કાણુ જોવે ? અભિનવ સુખકે, સાર એ અર્થ જાણી, સકળ ધર્મ જેથી, સાધીએ ચિત્ત આણી. ૧
અર્થ વિણ કૈવન્નો, જેહ વેશ્યાએ નાંખ્યા, અર્થ વિષ્ણુ વશિષૅ, રામ જાતા ઉવેખ્યા; સુકૃત મુજસકારી, અ તે એ ઉપાજો, કુવણજ ઉપજ'તા, અથ તે દૂર વો ૨
ગૃહસ્થવષે સંસારવ્યવહારમાં રહેતાં પગલે પગલે દ્રવ્યની જરૂર પડે છે. દ્રવ્ય વગર પેાતાનામાં ગમે તેવા ગુણુ, વિદ્યા કે રૂપ હાય તેને કેણુ જુએ છે? તેની કદર કે પરવા કાણ કરે છે? કાઇ નહિ. તેથી સ્વમાહુબળથી ન્યાય, નીતિ અને પ્રમાણિકપણું રાખી-સાચવીને તમે એવું અર્થ ઉપાર્જન કરા કે જે વડે સહુ કાઇ તમને અનુસરીને ચાલે. જો એમ કરશે। . । તમે સ્વસ્થ ચિત્તથી દાનાદિ સકળ ધર્મ સાધી શકશે। અને એથી અપૂર્વ સુખસમૃદ્ધિને સહેજે પ્રાપ્ત કરી શકશે.