________________
[ ૭૦ ]
શ્રી કપૂરવિજયજી એવા ઉદ્યમના જ આશ્રય લેવા જોઇએ. એ ઉદ્યમવડે જ આપણે ઉદય પામી શકશું. જેમ સુબુદ્ધિ મત્રીએ બુદ્ધિબળથી વિચારપૂર્વક ઉદ્યમ કરીને પેાતાના સ્વામી-રાજા ઉપર આવતી વીજળીની આપદા દૂર કરી હતી અને જ્ઞાનગ પ્રધાને પેાતાના પુત્રની ઉપર આવતી દુર્દશાને યેાગ્ય ઉદ્યમવડે નિવારી હતી. એથી સદ્ઉદ્યમની પ્રધાનતા સિદ્ધ થાય છે. વળી કહ્યું છે કે “થમેન દિ सिध्यन्ति, कार्याणि न मनोरथैः " ઉદ્યમ કરવાવડે જ ખરેખર કાર્ય સિદ્ધ થાય છે, કેવળ મનારથ કરવા માત્રથી તે સિદ્ધ થતા નથી. કેટલાક આળસુ લેાકેા ખેલે છે કે “ભાઇ ! નસીબમાં હશે તે જ અથવા ભાવીભાવ ( ભવિતવ્યતા બળવાન્ ) હશે તેા જ કાર્ય મનશે.” તેનું સમાધાન એ છે કે ઉદ્યમ કર્યા છતાં ધારેલુ ઇષ્ટ કાર્ય થઇ ન શકે તેા પછી જ ભવિતવ્યતાને કે નસીબને દોષ દેવા ચેાગ્ય છે.
શાસ્ત્રકાર કહે છે કે- ચેાગ્ય-પરિપકવ કાળ, સ્વભાવ, નિયતિ, ભવિતવ્યતા, પૂર્વકૃત કર્યાં અને ઉદ્યમ એ સઘળાં કારણેા મળતાં કાર્યની સિદ્ધિ થાય છે. ” તે પણ તેમાં ઉદ્યમ કરવા આપણે આધીન છે અને બીજા કારણેા જ્ઞાનીગમ્ય છે. ઉદ્યમ કરવાથી ખીજાં બધા ય કારણેા મળ્યાં છે કે કેમ તેની ખાત્રી થઇ શકે છે, તેથી જ આપણુ છદ્મસ્થને વિશેષે ઉદ્યમ આદરવા ચેાગ્ય છે. વળી કહ્યુ` છે કે “ Try, try and try' એટલે ઉદ્યમ કરી, ઉદ્યમ કરે, ઉદ્યમ કરે. અને “As you will sow so you will reap એટલે તમે જેવું વાવશે એવુ ં જ
""
""
લણશે.
卐