________________
[ ૮૬ ]
શ્રી કપૂરવિજયજી
૨૫. લાભત્યાગ
લાભ કષાયના ત્યાગ કરવા હિતાપદેશ. સુણ વયણ સયાણું, ચિત્તમાં લાભ નાણે, સકળ વ્યસનકેરા, માર્ગ એ લાભ જાણે; ઈક ખિણુ પણ એને, સગ ૨ગે મ લાગે, ભવ ભવ દુઃખ` કે એ, લાભને દૂર ત્યાગે. ૫૧
૩
કનક ગિરિ કરાયા, લેાભથી નદ રાધે, નિજ અર્થ ન આયા, તે હર્યા દેવતાએ. સબળ નિધિ લહીજે, સ્વાયત્ત વિશ્વ કીજે, મન તનહ વરીજે, લેાભ તૃષ્ણા ન કીજે. પર
64
હું શાણા ! તને હિતવચન કહુ છું તે સાંભળ. સુન્ન સજ્જન હૈાય તે લેાભને સકળ આપદાને ધારી માર્ગ જાણી તેને મનમાં પેસવા દેતા નથી. એક ક્ષણ માત્ર એના સગ કરવાથી જીવને ભવાભવ દુ:ખ સહેવાં પડે છે એમ સમજી તું પણ એને સંગ ન કર. એના સંગથી કાણુ સુખી થયું છે ? જો ! નદરાજાએ લાભવશ સેાનાના ડુંગર કરાવ્યા પણ તે તેના કંઇ ઉપયેાગમાં ન આવ્યા અને દેવતાએ એ સઘળા હરી લીધા. જ્યાંસુધી તનમનથી લેાભ-તૃષ્ણા તૂટે-છૂટે નહિ ત્યાંસુધી રાય તેા સકળ નિધાન હસ્તગત થાય અથવા આખુ જગત સ્વવશ થાય તેા પણ લગાર માત્ર સાચું સુખ મળતું નથી. શાસ્ત્રકારે ચેાગ્ય જ કહ્યું છે लोभमूलानि दुःखानि બધા ય દુ:ખનું મૂળ લેાભ જ છે. લેાભવશ પડેલા પ્રાણીએ સુખ પામી શકતા નથી.
કે
૧ સજ્જન. ૨ ક. ૩ સેાનાની ડુગરીએ. ૪ પેાતાને કબજે.
""