________________
[ પર ]
શ્રી કપૂરવિજયજી
તેમને તરત દબાવી દેવા જેથી તેનાં માઠાં ફળ બેસવા પામે નહિ. શ્રીમાન યજ્ઞેશવિજયજી ઉપાધ્યાય ક્રોધ સંબંધી પાપસ્થાનકની સજ્ઝાયમાં કહે છે કે :—
ન હાય, હાય તા ચિર:નહિ, ચિર રહે તેા ફળ છેહા રે; સજ્જન ક્રોધ તે એહવા, જેવા દુર્જન નેહા રે. ”
ઇત્યાદિ સૂકત વચનેામાં બહુ ઉત્તમ રહસ્ય રહેલુ છે. તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે સજ્જન પુરુષાને ક્રોધ ( ઉપલક્ષણથી માન, માયા અને લેાભ ) હાય નહિં. કદાચ કાંઇ પ્રશસ્ત કારણસર તેવા ક્રોધાદિકને દેખાવ થવા પામે તા પણ તે વધારે વખત ટકે નહિ, તેમ છતાં તેવા જ કારણુ વિશેષથી કંઇ વધારે વખત સુધી ટકવા પામે તે! તેનાથી કશું માઢુ ફળ તેા બેસવા ન જ પામે, કેમ કે તે કાઇ પ્રશસ્ત કારણસર બહારના દેખાવરૂપે જ-અંતરમાં સાવધાનપણું સાચવીને સેવેલે હાવાથી તેનુ અનિષ્ટ પિરણામ આવવા પામે નહિં. ફળ—પરિણામ આશ્રી દુનના સ્નેહની તેને ઉપમા આપવામાં આવી છે તે ખરેખરી વાસ્તવિક છે, કેમકે દુનને ખરા સ્નેહ-રાગ–પ્રેમ પ્રગટે જ નહિ તેના સ્નેહ સ્વાપૂરતા જ હાય; કદી તેને સ્નેહ થાય તે તે અલ્પ કાળ જ ટકે, તેમ છતાં ખાસ તથા પ્રકારના સ્વાર્થ ને લઇને લાંબે વખત દેખાવરૂપે તેના સ્નેહ જણાય તેા પણ તેનું ફળ કઇ શુભ પરિણામરૂપે થવા પામે જ નહિ. તેવી જ રીતે સજ્જનાને ફૂડા ક્રોધાદિ કષાય થાય જ નહિ અને કદાચ કઇ પ્રશસ્ત કારણસર થવા પામે તે તે જરૂર પૂરતા વખત રહી કઇ પણ અનિષ્ટ ફળપરિણામ ઉપજાવ્યા વગર જેમના તેમ પાછા શમાઇ જાય.