________________
[ ૫૦ ]
શ્રી કપૂરવિજયજી
ખાત્રી થઇ શકે છે. ઉત્તમ કેાટિનાજના તેા પેાતાની પ્રતિજ્ઞામાં બહુ જ અડગ રહે છે. ખરેખર એએ પ્રશંસાપાત્ર જ છે.
આ પ્રસંગે કહેવું ઉચિત છે કે જે નીતિશાસ્ત્રમાં તેમ જ ધર્મ શાસ્ત્રમાં કુશળ હાય છે તે સ્વાચિત પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં તથા તેનું કાળજીથી પાલન કરવામાં કુશળતા દાખવી શકે છે, અન્યથા ગ્રહણ કરેલી પ્રતિજ્ઞામાં સ્ખલના થઇ જવાના ભય કાયમ રહે છે. પ્રતિજ્ઞા કરવામાં જેટલા પુરુષાર્થ ની જરૂર છે તેથી અધિક પુરુષાર્થ ની જરૂર પ્રતિજ્ઞાને કુશળતાથી પાળવામાં રહે છે, તેથી જે ભવ્યાત્માએ પાતાના પુરુષાર્થના ઉપયોગ ઉપકારી-જ્ઞાની ગુર્વાદિકની હતશિક્ષા અનુસારે કરવા તત્પર રહે છે તે સ્વાચિત પ્રતિજ્ઞાને આદરી સુખે પાળી શકે છે. અને એમ કરીને અન્ય અનેક આત્માથી સજ્જનને ઉત્તમ દૃષ્ટાન્તરૂપ પણ થઇ શકે છે. આપણુ સહુ કોઇને એવી સમ્રુદ્ધિ અને એવું આત્મમળ પ્રાપ્ત થાઓ ! છેવટે સત્ય-કુશળ પ્રતિજ્ઞા લઇને તેને કુશળતાથી પાળનારા પુરુષાથી સજ્જનાને આપણા પુનઃ પુનઃ નમસ્કાર ! ! !
૧૦. ઉપામ
ઉપશમ ગુણ આદરવા આશ્રી ઉપદેશ ઉપશમ હિતકારી, સદા લાકમાંહી, ઉપશમ ધર પ્રાણી, એ સમેા સાખ્ય તાંહી; તપ જય સુરસેવા, સર્વ જે આદરે છે, ઉપશમ વિષ્ણુ તે તેા, વારિ મથા કરે છે. ર૧
૧ સયમધુરાને ધરનાર અને નિર્દેહનાર મહાસત્ત્વશાળી સાધુ આદિ.