________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૪૭ ]
વિચારશીલ અને શકય આરંભને કરનાર પાતાની આદરેલી પ્રતિજ્ઞા પૂરી કરી શકે છે અને એથી પણ આગળ વધી શકે છે. તીર્થંકર જેવા સમર્થ જ્ઞાની પુરુષાના ચરિત્રામાં પ્રસ્તાવે કહેવામાં આવ્યુ છે કે તેઓ “ ને ઘવશે : એટલે ડાહ્યા અને ડહાપણભરેલી પ્રતિજ્ઞાને કરનારા હતા. તેએ જેમ તેમ જેવી તેવી ( પાછળથી પેાતાને ઘણી કરેાડી સ્થિતિમાં લાવી મૂકે એવી ગાંડી ) પ્રતિજ્ઞા કરતા નહિ અને ગ્રહણ કરેલી ( નિપુણતાથી દીર્ઘ દીપણે શકય જાણીને આદરેલી ) પ્રતિજ્ઞાને ગમે તેટલા આત્મભેગ આપીને પણ પૂર્ણ કરતા. ઉત્તમ પ્રતિજ્ઞા એવી હેાવી જોઇએ. રાય તા મહા ભગીરથ પ્રાતજ્ઞા હાય કે અલ્પ પ્રતિજ્ઞા હાય. ગમે તેવી શુભ પ્રતિજ્ઞાથી લગારે ડગ્યા વગર આદરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા પૂરતા પ્રયત્ન પ્રાણાંત સુધી કર્યા કરવે! એ ઉત્તમ કાટિવાળાનુ લક્ષણ છે. મધ્યમ કેાટિવાળા કઇ પણ કાર્ય વિશેષ લાભવાળુ જાણી કરવા પ્રતિજ્ઞા લે છે, પણ ઉક્ત કાર્ય કરતાં આવી પડેલાં વિધ્નાથી ડરી જઈ તે કાર્ય પડતું મૂકી દે છે. ત્યારે નિકૃષ્ટનિ ળ કેાટિના કાયરજના હાય છે તે તા ગમે તેવા લાભકારક કાર્ય સબંધી પ્રતિજ્ઞા કરતાં પહેલાં જ કપી ઊઠે છે. આવા કાયર–નિર્બળ મનનાં માણસા કંઈ મહત્ત્વની પ્રતિજ્ઞા કરવાને લાયક જ નથી. અન્યના આગ્રહુથી કે દાક્ષિણ્યતાદિકથી કદાચ તે કઇ શુભ કાર્ય કરવા પ્રતિજ્ઞા કરે છે તેા તે બહુધા પૂરી કરી શકતા જ નથી. જો કે ગમે તે શુભ કા પ્રતિજ્ઞા કરીને તે પેાતાને જ પાળવાની છે, પરંતુ ગ્રહણ કરાચેલી પ્રતિજ્ઞાનું વિસ્મરણ ન થાય, કદાચ દૈવયેાગે . વિસ્મરણ થયું તે તેનું સંસ્મરણ કરાવી શકાય એ આદિ અનેક શુભ
કરવા