Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫
: ૮૩
અટક
શાસનનું પુપ છે માટે તેવાઓને સજજડ મકકમ પ્રતિકાર કરનારા પુણ્યાત્માઓ પણ છે છે અને લેકેને સન્માર્ગમાં સ્થિર રાખી સાચું આત્મકલ્યાણને માર્ગ બતાવનારા છે.
આપણે આપણી પ્રતિજ્ઞામાં મકકમ રહેવું તે જ હિતાવહ છે. ઉસૂત્રભાષીઓની એક પણ ખેરી કારવાઈમાં આપણી જાત ન ફસાય તેની કાળજી રાખવી. કદાચ તેવાને પ્રતિકાર છે કરવાની શકિત ન હોય તે જેઓ પ્રતિકાર કરે તેમને સાથ-સહકાર આપે તે પણ ૧
શાસનની જ સેવા-ભકિત છે. કદાચ તેટલીય તૈયારી ન હોય તે તેમને વિરોધ તે જ છે સાથે રહીને " જ કરવો તે પણ આત્મકલ્યાણને માર્ગ છે અને આ શાસન ભવાંતરમાં આ દુર્લભ ન થાય તેમ જીવવું તેમાં જ સાચી શ્રેયસ્કરતા છે.
પુષ્પગે મળેલી સઘળી ય સુંદર સામગ્રીઓને શાસનની સેવા-ભકિત-આરાછે ધના અને રક્ષામાં સદુપયોગ કરી, આ શ્રી સૂયયશા રાજાની જેમ પોતાના નિયમમાં 8 દઢ બની સૌ આ મનુષ્યજન્યની સાચી સાર્થકતા સાધો અને પરમાત્માણનું બીજ આ આ ભવમાં પડી જાય તેવી આરાધના કરતા થાય તે જ મંગલ કામના. * *
= મહાશતકે મહાશ્રાવક જ
–રતીલાલ ઠી. ગુઢકા (લંડન) છે પષધથી ૨૭૭૭૭૭૭૭૭૭૭ એટલા પાપમના દેવગતિના આયુને બંધ જ થાય મહાશતક શ્રાવકને તે પત્નીઓ હતી. તેમાં, રેવતી સ્વભાવે ઈર્ષાળુ હતી વિષયછે લંપટ હતી-મહાશતક વીર પ્રભુના દેશનાથી મહાવ્રતધારી શ્રાવક ધ હતે, ૧૪ વર્ષ 8 લગી શ્રાવક ધર્મનું વિશુદધ પાલન આરાધન કર્યા પછી ઉપાસક પ્રતિમાનું વહન કરતાં તેને
અવધિજ્ઞાન થયું હતું. રેવતીની બધી સંપતિના માલિક થવું હતું માટે બારે શક્ય છે 8 વિવિધ પ્રકારે મારી નાખી પછી ગુમાનથી દારૂ પીતી એટલું જ નહિ કામવાસના ઉત્તેછે જન કરવા માટે સેવક પાસે તાજું તરત જન્મેલું બાળક મંગાવ્યું ને મારી તેનું માસ છે 8 હિંસા કરી શાની જણ વઘાયું અને આ દિવસે મહાશતક પૌષધમાં હતા શોધતાં ત્યાં જ પચી એક પછી એક કપડા ઉતારી મહાશતકને સ્પર્શ કરીને કહે મારી સાથે જલદી છે { ભેગ ભેગા ષધ છેડી હીએ. પણ મહાશતક મકકમ રહ્યા રેવતીને કીધું ઘર જા
આજથી સાતમા દિવસે તારૂં મૃત્યુ થવાનું છે, મરીને તું પહેલી નારકીમાં ૮૪ હજાર 8 વર્ષનું આયુષ્ય પામીશ-મહા શતકની આશવાણી સાંભળી કામ ઓસરી ગયો. તરત જ છે કપડા સંકેલી ત્યાંથી ભાગી સાત દિવસ બાદ એનું મૃત્યું થયુ મહાશતક, ૨૦ વર્ષ ! શ્રાવક ધર્મ પાળી સંલેખના કરી મૃત્યુ પામી સીધમ કેવકે ઉપન્યા.
-
-
-
-
-