Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦).
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
પૃષ્ઠ
296
160
164
202
48
306
322 668
516
268
456
420
१४.
638 192
428
070
406
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી
या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६
पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः
श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका
श्री धर्मदतसूरि 06080 संजीत राममा
श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
| श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पू. मेघविजयजी गणि 064 | विवेक विलास
सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम्
पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई
पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम्
सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
| सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी
४.
श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1
४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२
४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली
४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य
१४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१
१४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१
१४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२
१४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3
| श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१
१४. पू. कान्तिसागरजी 084 ल्याएR8
१४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश
सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1
श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2
श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन
| सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા
पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
| सं. आचार्य श्री विजयदर्शनसूरिजी
308
128
532
376
374
538
194
192
254
260
238
260
114
910
436
336
४.
230
322
089
114
560
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૪
વિવેક વિલાસ
: દ્રવ્યસહાયક :
કચ્છવાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પ.પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી શીલગુણાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી રાજ ફ્લેટની આરાધક શ્રાવિકાઓની
જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬ ઈ.સ. ૨૦૧૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
श्री
विवेक-विलास श्रीजिनदत्तसूरिविरचित.
तथा
तेनुं गुजराती भाषांतर करनार पंडित दामोदर - गोविंदाचार्य.
आ ग्रंथ
परी० बालाभाइ रायचंद.
तथा
परी० देवीदास छगनलाल.
एम
अमदावादमां
पोताना " डायमंड ज्युबिली” प्रिंटिंग प्रेसम छाप्यो, अने प्रसिद्ध कन्यो.
संवत् १९६४.
चैत्र सुदि १ કિંમત એ રૂપિયા.
"Aho Shrutgyanam"
OR BU
Page #6
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ સ્વામિત્વના સર્વ હક્ક પ્રસિદ્ધ કર્તાએ
પિતાના સ્વાધિન રાખ્યા છે.
અમદાવાદ–સલાપસના દરવાજે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ.
"Aho Shrutgyanam
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્પણપત્રિકા.
સ્વતિ. શ્રીપંચમહાવ્રતધારક–પંચેન્દ્રિયસંવરકચતુર્વિધ કષાયમુક્ત–પંચવિધાચારપાલનસમર્થ–પંચસમિતિ સમિત–ત્રિગુપ્રિમુખ– સાર્વજ્ઞપ્રવચનપ્રરૂપણાપ્રવીણ–માર્દવાજૈવાદિગુણગણુસહસ્ત્રપત્ર–સહસ્ત્રકર–શ્રીવીરજિનશાસનપ્રભાવક
પરમગુરૂશ્રી ૧૦૦૮મોહનલાલ–મહારાજચરણસેવાયામ
વિજ્ઞપ્તિ: આપ સાહેબ સાંપ્રતકાળમાં દીપતું ચારિત્ર પાળે છે; ધમપદેશ કરી શાસનની ઘણી પ્રભાવના કરો છો; આપ સાહેબના પધારવાથી જ્યાં ત્યાં મંગલ વર્તી રહે છે. આપ સાહેબે સંવત્ ૧૯૫૩-૫૪ સાલનું ચોમાસું અહિં કરી અહિંના સંઘ ઉપર ઘણે ઉપકાર કયો; ઘણું ભવ્યજીવોને પ્રતિબેધ્યા તેની સાથે મને પણ ઘણે ધર્મલાભ થશે. તે ઉપકારના
મરણને અર્થે આ ગ્રંથ છપાવી પ્રગટ કરતાં આપ સાહેબની સેવામાં સાદર કરું
સંવત ૧૮૫૪.
આપણે શેવક. બાલાભાઈ રાયચંદ.....
"Aho Shrutgyanam
Page #8
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રસ્તાવના..
વાચક લેાકા કાઇપણ ગ્રંથની પ્રસ્તાવના હાથમાં લે છે ત્યારે જે અનેક ખાખતા જાણુવાની ઇચ્છા રાખે છે, તેમાં આ બે બાબત મુખ્ય છે. એક ગ્રંથને વિષય અને બીજી ગ્રંથકર્તાનું નામ તથા તેનું ટૂંક વૃત્તાંત. એ ઇચ્છાને અનુસરીને અમે અહિ ચેડું વિવેચન કરિયે ખ્યુિં. આ ગ્રંથનું નામ “વિવેકવિલાસ” અને કર્તાનું નામ જિનદત્તસૂરિ” એ આ પુસ્તકના મુખપત્ર ( ડિબાચા ) ઉપરથીજ પ્રકટ જણાશે.
આ ગ્રંથમાં એના નામ પ્રમાણે ભિન્ન ભિન્ન ઘણા વિષયેાને સંગ્રહ કરવામાં આવેલે છે. માનવી આયુષ્યમાં જે જે વિષયેનું સામાન્ય જ્ઞાન જોઇયે તે વિષયેા સંક્ષેપથી કહી મજબૂતપણે ધર્મપદેશ કરવાના ગ્રંચકારને ઉદ્દેશ જણાય છે. કર્તાએ એ ગ્રંચના બાર ઉલ્લાસ (ભાગ) કયા છે. તેમાં પહેલા પાંચ ઉલ્લાસમાં દિનચર્યા (રાતદિવસમાં શી રીતે વર્તવું તે ) કહી છે. તે આ રીતે. પ્રથમ ઉલ્લાસમાં પાછલી પેણા ચાર ઘડી રાત્રિથી માંડી એક પહેાર દિવસ સુધીનું, ખીજા ઉલ્લાસમાં અઢી પહેાર દિવસ સુધીનું, ત્રીજામાં સાડાત્રણ પહાર દિવસ સુધીનું, ચાથામાં સૂર્યને અસ્ત થાય ત્યાં સુધીનું અને પાંચમામાં સાડાત્રણ પહેાર રાત્રિ સુધીનું કૃત્ય કહ્યુંછે. છઠ્ઠા ઉલ્લાસમાં ઋતુચર્યા ( ક્રમ ઋતુમાં કઈ રીતે વર્તવું તે), સાતમામાં વહેંચા ( આખા વર્ષમાં શી રીતે વર્તવું તે, આઠમામાં જન્મચર્યા (આખા મનુષ્યભવમાં શી રીતે વર્તવું તે), નવમામાં પાપનાં અને દશમામાં પુણ્યનાં કારણુ કહ્યાં છે. અગ્યારમામાં અધ્યાત્મવિચાર તથા ધ્યાનનું સ્વરૂપ અને ખારમા ઉલ્લાસમાં ભરણુ સમયનાં કર્તવ્ય તથા પરલેાક સાધન કહ્યું છે. મુખ્ય વિષયના પેઢામાં બીજા ૠણુા વિષય આવેલા છે, તેમાંના મુખ્ય વિષય અનુામણિકા જોવાથી ધ્યાનમાં આવશે.
હવે વાચકને આ ગ્રંથકારની સાથે ચેડી ઓળખાણ કરાવવી જોઇયે. ગ્રંથકારનું નામ જિનદત્તસૂરિ એમ ઉપર કહેવામાં આવ્યુંજ છે. જિનદત્તસૂરિ વાયડ ગુચ્છના હતા; તેમના ગુરૂનું નામ “ જીવદેવ' હતું; જાખાલિપુરને રાજા ઉદયસિદ્ધ, તેને મંત્રી દેવપાલ અને તેને માનેàા પુત્ર ધનપાલ એને રાજી કરવાને અર્થે આ ગ્રંથ રચવામાં આવ્યા.' એટલી હકિકત આ ગ્રંથને છેડે લખાયેલી પ્રશસ્તિ ઉપરથી પ્રકટ જણુાય છે. તેમજ ગ્રંથમાં આવેલા વિષય ઉપરથી પણ ગ્રંથકારના કેટલાક ગુણાની પિછાણુ થાયછે. તેનું સવિસ્તર વિવેચન લખિયે તે એક મેરે નિબંધ થશે. માટે એક એસ્થલ તરજ વાયકાનુ ધ્યાન ખેચિયે છિયે “મુગ્ધાનાં વષતે ક્ષેત્ર-પાત્રાધૈર્યવવારિધિઃ ॥
a
શ્રીમતામાં જ્ઞાનાથે--યાત્રિ તૈમ્પ્રેશમી ’ (sઠ્ઠા॰ ૧ | ૨) “ના થયા પૂર્ષ, મહુવળોનુ ધ્યેષુ |
તથા ધર્મસ્ય વૈવિયં તમે% દં પુનઃ ॥” (૩૦ ૧૨ મો૦ ૭૨)
વધે, અને પડિત લેાકાના સાંસાર
-: ભાળા લેકીને! સસાર ખેતર, પાત્ર વિગેરેથી અધ્યાત્મજ્ઞાન વિનાના શાસ્ત્રાના સમુદાયથી વધે છે. ''
૨ઃ—જો પણ ગાયા જુદા જુદા રંગની હોય તે પણ તે સર્વેનું દૂધ જેમ એક રંગનુ ં હાય છૅ, તેમ ધર્મપણ ઉપરથી જીંદાજ દેખાય છે, પણ તેમની અંદર તત્ત્વ તેા એક્જ પ્રકારનું છે.
"Aho Shrutgyanam"
Page #10
--------------------------------------------------------------------------
________________
આ ઉપરથી ગ્રંથકારના કેવા ઉદાત્ત વિચાર હતા; તે ખુલ્લું દેખાય છે. એવા ઉદારવિચારવાળા લોકોની સાંપ્રત ઘણી જરૂર છે. કારણ કે, તેએજ ધર્મની ઉન્નતિ કરી શકે છે.
ગ્રંથકારે “ ઉદયસિંહ રાજાની કારકીર્દીમાં પોતાનું અસ્તિત્વ જણાવ્યું છે. ઉદયસિંહ રાજા સન ૧૨૩૧ માં પરલોકવાશી થયો, એમ કેટલાક પ્રમાણેથી સિદ્ધ થયું છું, તેથી શ્રી જિનદત્તસૂરિજી ખ્રિસ્તિ શકનાં તેરમાં શતકના પૂર્વાધમાં હતા એવું અનુમાન કરાય છે જેથી આ ગ્રંથ આશરે સાડા છ વર્ષ પહેલાં રચવામાં આવ્યો છે એમ સિદ્ધ છે.
મૂલશોધનમાં અથવા ભાષાંતરમાં કાંઈ પ્રમાદ થયો હશે, તેની ક્ષમા કરવા વિદ્વજનની સવિનય પ્રાર્થના કરી આ ટેક લેખ પુરો કરૂં છું.
અમદાવાદ, ચૈત્ર સુદિ ૧ સંવત ૧૮૫૪
ભાષાંતરકર્તિ.
( શ્રીરાત્રે રા૦ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ. : વહાઈસ પ્રિન્સિપાલ ગુજરાત ટ્રેનિંગ કોલેજ એમને અભિપ્રાય.)
શ્રી જિનદત્તસૂરિ વિરચિત વિકવિલાસ નામનું પુસ્તક તથા તેનું ૫૦ દામોદર ગોવિન્દાચાર્ય કૃત ગુજરાતી ભાષાન્તર મેં ઉપરથી તપાસ્યું છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે મૂળ પુસ્તક ઉપયોગી છે. તેમાં અનેક પરચુરણ વિષયોનો સમાવેશ છે. ભાષાન્તર યથાર્થ અને શુદ્ધ છે તથા ભાષા સરળ છે.
રવિવાર
લિ, કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી,
૧૩-૩-૧૮૮૮.
"Aho Shrutgyanam
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
૧૪ દાંત
. ...૧૩-૧૫ ૧૪ ઉધમની
છે... પીવાથી લાભ - ૧ ૧૫ ત્રીજો ઉદ્ધાર:
...
દર
(અનુક્રમાંક) (વિષય) (પૃષ્ઠસંખ્યા (અનુક્રમાંક) વિષય) (૫૪ સંખ્યા (ઉલ્લાસ, ૧)
(બીજો ઉલ્લાસ. ) ૧ મંગલાચરણ. ... ... ... ૧ / ૧ સ્નાનવિચાર ... ••••••૪૧-૪૩ ૨ પ્રસ્તુત ગ્રંથની પ્રશંસા...
૨ ક્ષા—( હજામત -વિચાર ...૪૩-૪૪ ગ્રંથ રચનાનો ઉદ્દેશ....
વસ્ત્ર આભૂષણુને અધિકાર ૪પ-૪૭ ગ્રંથકારની ઈચ્છા ... .
તાંબુલ-( પાનબીડા )--વિચાર ...૪૭-૪૮ ૫ સવારે કયારે ઊઠવું તે
ધન ઉપજવાને વિચાર... ..૪૮-૫૪ ૬ સ્વમનો વિચાર....
રાજા વિગેરેની સેવા કરવાને..... ૫૫ ૭ સ્વરને વિચાર. .. •••
રાજાનાં તથા શેઠનાં લક્ષણ ...૫૫-૫૬
મંત્રીનાં લક્ષણ ... . વીકરણ.., સવારે પાણી માં
સેનાપતિનાં લક્ષણ. પાણી પીધા પછીનું કૃત્ય
૧૦ સેવકનાં લક્ષણ ••• • ••.૫૭-૫૮ હાથ જવાનો વિધિ. ..
પ્રસન્ન શેઠનાં લક્ષણું ... ••• ૬ ૧૨ મલમૂત્ર ત્યાગ કરવાનો વિ
.૧૧-૧૨
ખપ થએલા શેઠનાં લક્ષણ.. ૬ ૧૩ કસરત કરવાનો વિધિ.... ..૧૨-૧૩
એક દોષ હોય તે સેવકને કાઢી નાંખો .....
... 6 ૧૫ નાસ્વાટે પાણી પીવાથી લાભ.... ૧પ | ૧૪ ઉધમની પ્રશંસા... ... કોગળા કરવાને વિધિ ...
૫ બીજા ઉલ્લાસની સમાપ્તિ.. ૧૭ વાળ સમારવાનો વિધિ.... ૧૮ ઓરિસા જેવાથી લાભ... ... ૧૬ ! ૧ ગૃહપે સવારે કામ ધંધો કરી પરે ૧૮ માબાપ વિગેરેને નમસ્કાર
આવ્યા પછી શું કરવું તે....૬૩-૬૪ ૨૦ તેમ ન કરે તો દોષ...
૨ બપોરે દેવપૂજા કરવાનો વિધિ.. ૬૪ ૨૧ પૂજાવિધિ.. ••••••
... ૧૭–૨ ૦ ૩ અતિથિ સંવિભાગને વિધિ...૬૪-૬૬ ૨૨, જપવિધિ ... .
••• ૨ ! દાનનો વિધિ... ૨૩ પ્રશ્નવિચાર , •••૨૧-૨૩
. ••• ...૬૬-૭૫ ૨૪ તપસ્યાનો વિચાર...
અન્નમાં ઝેરની ભેળ છે કે નહીં ૨૫ ધર્મવૃદ્ધિનો ઉપદેશ
૨૩-૨૪
તેની પરીક્ષા ... ... .....૭૫-૭e ૨૬ સભામાં શી રીતે વર્તવું તે પ્રકાર...૨૪
૭ ઝેર ઉપર ઉપાય. ••• •••••- ૮૦ સામાન્ય ઉપદેશ...
૮ ત્રીજા ઉલ્લાસની સમાપ્તિ ... ... ૮૦ ૨૮ ઉપાશ્રયે જવું ...
( ચેાથો ઉલ્લાસ ) ૨૮ ગુરૂની પાસે જવું...
ભાજનેત્તર વિસામો લીધા પછી ૩૦ ગુરૂની સેવા કરવી
પિતાને ઉધમ કરવાનો વિધિ... ૩૧ દેવદર્શનવિધિ ..
ર૬ ૬
બાળું કરવાને વિધિ. . •• ૩૨ દેવનું લક્ષણું
૩ રાત્રિભોજનને નિષેધ. ૩૩ પ્રતિભાધિકાર ... •••૨૭-૩ ધર્મનુષાનો વિધિ.... ૩૪ ગુરૂ પાસે ઉપદેશ સાંભળવાને વિધિ.૩૮-૪૦ ૫ સંધ્યા સમયે શું ન કરવું તે... ૩૫ ગુરનું લક્ષણ •••
અતિથિનો સત્કાર,•• ૩૬ પ્રથમ ઉલ્લાસની સમાપ્તિ.... ... ૪૦ | ૭ ચોથા ઉલાસની સમાપ્તિ. ...
ખી કરે
૫-૭
Y
૨૭
W
ત્રીજા ઉલય. .
Y
"Aho Shrutgyanam
Page #12
--------------------------------------------------------------------------
________________
(અનુ.)
૧
રે
3
♦
મ
૧
4
ટ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧+
૧૭
ર
२७
૨૮
( વિષય, ) (પાંચમા ઉલ્લાસ. ) સાંઝે દિવા કરવે, તેનાં લક્ષણ.,૮૨-૮૩ રાત્રિએ શું ન કરવું તે..
....
ખાટનાં લક્ષણ સુવાને વિધિ
સુવાની વખતે દૂર રાખવાની વસ્તુ. વરનાં ( પુરૂષનાં ) લક્ષ્ય. વહૂનાં ( નાં ) લક્ષણ સ્ત્રીઓનું વશીકરણ.
૨૯ દાંતનાં લક્ષણૢ.
૩.
૩૧
૩૨
33
ay
૧૯
એનું રક્ષણ કરવ:તે ઉપાય. ૧૦૯ ભાગ્ય નાં લખ્યું.
૧૦૯
૧૧૦
ઇંદ્રિયાને વશ કરવાના ઉપાય... સ્ત્રીસંભાગની બાબતમાં કેટલીક શિખામણુ
૧૦
સ્ત્રીઓની સાથે શી રીતે વર્તવું તે. ૧૧૧ નાં લક્ષખ્યું... ૧૧૨
૧ર
વિરાગી સ્ત્રીઓને શિખામણું. પુરૂÀને શિખામણૂ. સ્ત્રીઓને શિખામણુ.
ર
૧૨
૧૯
૨૦
રા
એનું રક્ષણ કરવાની ભલામણુ ૧૧૩ આને ઉપદેશ.... ૧૧૩-૧૧ સ્ત્રીઓની ઋતુને વિચાર....૧૧૭-૧૧૮ ઔસ ભાગની બાબતમાં સૂચના.૧૧૮-૧૨૦ ગર્ભાધાનનું મુહૂર્ત. ગર્ભમાં જીવ આવવાને પ્રકાર... ૧૨૨ ૨૪ પુત્ર અથવા કન્યા થવાનું કારણ. ૧૨૨ ગર્ભમાં શરીરની શીરીતે વૃદ્ધિ થાય
૨૨
૧૨૧
૨૩
૫
...૧૨૨–૧૨૫
છે તેનું વર્ણન. ગર્ભની સ્થિતિ. જન્મસમયનાં બીજા લક્ષણનાં કુલ.
લ
640
...
...
સૂચનો.
પાંચમા ઉલ્લાસની સમાપ્તિ
( ૪ )
...૮૪-૮
***૯૯૧૦૯[
...
(ધૃક.
...
નિદ્રાનું સ્વરૂપ. સ્વમનું કારણું.
નિદ્રા લેવાની બાબતમાં કેટલીક
૮૩
૮૩
८४
૨૪
...૧૨૭–૧૨૮
નિદ્રાસમયે કરવાનું કૃત્ય ... ૧૨૮
...૧૨૮-૧૨
૧૨૯
૧૨૫
૧૨૬
સરક
૧૨૯૧૩૦ ૧૩૧
૧
૧૩૧
ર
(છઠા ઉલ્લાસ. ) કાલના મહિમા. વસંતઋતુમાં શીરીતે વર્તવું તે. ૧૧-૧૩૨ ૩ ગ્રીષ્મઋતુમાં શી રીતે વર્તવું તે. ૧૩૨-૧૩૪ ૪ વર્ષાઋતમાં શી રીતે વર્તવું તે. ૧૩૪–૧૩૫
(અનુ.)
૫
'
*
'
૧
૨
3
ફ્
સ્
'
の
་
4
८
૧૦
૧૧
૧૨
૧૩
૧
૨
3
૧
ર
૩
૧
( વિષય.) (YL.) શરદતુમાં શી રીતે વર્તવું તે.૧૩૫-૧૩૬ હેમંતઋતુમાં શી રીતે વર્તવું તે. ૧૩૬-૧૩૭ શિશિરઋતુમાં શોરીતે વર્તવું તે. ... ૧૩૭ છઠ્ઠા ઉલ્લાસની સમાપ્તિ
૧૩૭
(સાતમા ઉલ્લાસ. ) આખા વર્ષમાં શી રીતે વર્તવુ તે.૧૩૮-૧૩૮ સાતમા ઉલ્લાસની સમાપ્તિ.
૧૩૯
ર
3
"Aho Shrutgyanam"
...
(આમા ઉલ્લાસ. ) રહેવાના ઘરનાં લક્ષ નિમિત્તનાં તથા ઉત્પાતનાં લક્ષણુ વિગેરે.
ધર આંધવાની બાબતમાં કેટલીક
લાયક વસ્તુ દૃષ્ટિનાં લક્ષણ - આંખનાં લક્ષ્ય ગમનને વિચાર વિશેષ ઉપદેશ... આઠમા ઉલ્લાસની સમાપ્તિ (નવમા ઉલ્લાસ. ) સર્વ લેાકાને ઉપદેશ... પાપનાં કાર .. નવમા ઉલ્લાસની સમાપ્તિ (ક્રમે ઉલ્લાસ. ૧૦) ધર્મોપદેશ
૧૪૦
૧૪૧-૧૫૦
સૂચના.
૧૬૦-૧૧
ગુરૂનાં તથા શિષ્યનાં લક્ષણુ અને શિષ્યને કેટલીક શિખામણ...૧૧-૧૬૮ સર્પાદિકના ઝેરને વિચાર....૧૬૮-૧૮૭ ૧ડ દર્શનને વિચાર વિવેકથી એલવાના વિચાર...૧૯૮-૨૦૨ જોવા લાયક તથા ત જોવા
...૧૮૭-૯૮
...
૨૦૩ ૨૦૩
...૨૦૩-૨૦ ...૨૦૬-૨૧ ...૨૧૧-૨૨૩
૨૨૩
ધર્મનાં કારણ...
દસમા ઉલ્લાસની સમાપ્તિ... (અગ્યારમા ઉલ્લાસ ૧૧) અધ્યાત્મ વિચાર તથા ધ્યાનનું સ્વરૂપ...
નાસ્તિક મતનું ખંડન
...૨૩૫ ...૨૪૮
અગ્યારમા ઉલ્લાસની સમાપ્તિ ...૨૫૨ ( બાએઁ। ઉલ્લાસ.
૧ પેાતાનું મરણુ સમીપ આવેલું જાવું. ૨૫૨ ર મચ્છુ સમયે કરવાનાં મૃત્યુ. ...૨પર ૩. દ્રુપદેશ.
...૨૫૩૨૫૪
૪ બારમા ઉલ્લાસની સમાપ્તિ... ...૨૫૪ + પ્રશસ્તિ.
...૨૫૫
૨૨૩
...૨૨૪૨૨
...૨૨૬
...૨૨૭-૨૨૯
-.૨૨૯-૨૩૪ ...૨૩૪
Page #13
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞrs.
विवेकविलास. गूर्जरभाषासहित.
शाश्वतानन्दरूपाय, तमस्तोमैकभास्वते ॥ सर्वज्ञाय नमस्तस्मै, कस्मै चित्परमात्मने ॥१॥
(ग्रंथकार श्री जिनदत्तमूरि प्रथम मंगलाचरण करे छे.) અર્થ—અવિનાશી આનંદ તેજ જેનું સ્વરૂપ, અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવાને મધ્યાન્હસૂર્યસમાન, કલેકમાં રહેલી સર્વ વસ્તુને જાણ, વાણુથી જેનું વર્ણન કરી શકાય નહીં, એવા અલૌકિક પરમાત્માને મારો નમરકાર થાઓ. (૧)
सोमं स्वयंभुवं बुद्धं, नरकान्तकरं गुरुम् ।।
भास्वन्तं शंकरं श्रीदं, प्रणौमि प्रयतो जिनम् ॥२॥ અર્થ ––જે શાંતિના ધારણ કરનાર અને આલ્હાદકારી હેવાથી સાક્ષાત્ ચંદ્રમા કહેવાય છે. કોઈના ઉપદેશ વગર પોતાની મેળે જ બોધ પામેલા માટે જે સ્વયંભૂ (બ્રહ્મા) કહેવાય છે. કેવલજ્ઞાની હોવાથી બુદ્ધ કહેવાય છે. બીજી કમપ્રકૃતિની સાથે નરકગતિનો પણ નાશ કરનારા માટે જે નરકનામા દૈત્યને મારી નાખનાર સાક્ષાત વિષ્ણુ કહેવાય છે. અલૈાલિક બુદ્ધિશાળી હોવાથી જે બ્રહસ્પતિ કહેવાય છે. કેવલજ્ઞાનથી લોકાલોકને પ્રકાશિત કરનાર હોવાથી જે સૂર્ય કહેવાય છે. આસન્ન ભવ્યને મુક્તિસુખના દાતાર હોવાથી જે શંકર કહેવાય છે. સ્વર્ગની તથા મોક્ષની લક્ષ્મી આપે છે તેથી જે કુબેર કહેવાય છે. એવા શ્રીજિનમહારાજની હું મન વચન કાયા પવિત્ર થઈને સ્તુતિ કરૂં છું. (૨)
जीववत्पतिभा यस्य, वचो मधुरिमाश्चितम् ।। देहं गेहं श्रियस्तं स्वं, वन्दे सूरिवरं गुरुम् ॥३॥
"Aho Shrutgyanam
Page #14
--------------------------------------------------------------------------
________________
fadniam से प्रथमः सर्गः । (વાવણનું નામ)
અર્થ:જેમની બુદ્ધિ બૃહસ્પતિસમાન, વચન અમૃતસમાન, અને શરીર તે! જાણે સાક્ષાત્ લક્ષ્મીનું નિવાસસ્થાનજ હાય નહીં ! એવા મારા ગુરૂમહારાજ શ્રીજીવદેવસૂરિને હું વંદના કરૂ છુ. આ બ્લેકમાં ચારે ચરણના સરૂવાતના અક્ષરથી જીવદેવ એવું ગુરૂનુ નામ સૂચવ્યુ : (૩)
ईप्सितार्थप्रदः सर्व- व्यापत्तापघनाघनः ॥
યં નાખવું વિચ, તિ શ્રીધરમઃ ॥ 9 ॥ અર્થ:----વાંછિત વસ્તુને દાતાર, સર્વે આપદાઓનેા તાપ દૂર કરવાને વરસતા મેધસમાન અને લક્ષ્મીની પ્રતિનું સાધન એવે આ ગ્રંથ (વિવેકવિલાસ) સર્વ લેૉકાના હ્રદયમાં જાગૃત રહે. (૪)
चञ्चलत्वकलङ्कं ये, श्रियो ददति दुर्धियः ||
ते मुग्धाः स्वं न जानन्ति, निर्विवेकमपुण्यकम् ॥ ५ ॥ અર્થઃ-જે દુર્બુદ્ધિ જને લક્ષ્મી ઉપર ચ ંચલપણાનું કલંક મૂકેછે, તે ભેટળા લાંકે એ વાત જાણતા નથી કે, આપણે પોતે વિવેકશૂન્ય અને પુણ્યહીન છીએ. (૫)
लक्ष्मीकल्पलतायै ये, वक्ष्यमाणोक्ति दोहदम् ॥ यच्छन्ति सुधियोऽवश्यं तेषामेषा फलेग्रहिः ॥ ६ ॥
અર્થ:જે બુદ્ધિશાળી પુરૂષો લશ્મીરૂપી પવેલીને આ ગ્રંથમાં કહેલા વચનરૂપી દાદ (દેહળાં, ખાત) આપેછે, અર્થાત્ જે લેકા આ ગ્રંથમાં કહેલી યુક્તિથી ધન ઉપાર્જવાના પ્રયત્ન કરે છે, તે લાંકાને અવશ્ય આ૫વેલી (લક્ષ્મી) ફળદાયક થશે. (૬)
कार्यः सद्भिस्ततोऽवश्य - मस्यै तद्दातुमुद्यमः ॥ यद्दाने जायते दातु-र्भुक्तिमुक्तिश्च निश्चला ॥ ७ ॥ અર્થ:~~~માટે, સત્પુરૂષાએ અવશ્ય લક્ષ્મીરૂપ કલ્પવેલીને આ ગ્રંથમાં ક
"Aho Shrutgyanam"
Page #15
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. હેલા વચનરૂપ દેહદ દેવાને ઉદ્યમ કરે. કેમકે, તેથી સ્વગાદિ સુખની તથા અંતે શાશ્વત મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૭)
ब्रवीमि सर्वशास्त्रेभ्यः सारमुद्धृत्य किंचन ॥
पुण्यप्रसवकृत्स्वर्गा-पवर्गफलपेशलम् ॥ ८॥ અર્થ-પૂર્વાચાર્યોએ રચેલા સર્વ શાસ્ત્રમાંથી સાર કાઢીને જેથી પુણ્યની ઉત્પત્તિ અને સ્વર્ગની તથા મોક્ષની પ્રાપ્તિ થાય, એવું કિંચિત્ માત્ર વચન હું કહું છું. (૮)
स्वस्यान्यस्यापि पुण्याय, कुप्रवृत्तिनिवृत्तये ॥
श्रीविवेकविलासाख्यो ग्रन्थः प्रारभ्यते मितः॥२॥ અર્થપોતાને તથા બીજા પઢનાર વાંચનાર વિગેરે લેકોને સુકૃતની પ્રાપ્તિ થવાને અર્થે આ વિવેકવિલાસ નામા સંક્ષેપમાત્ર ગ્રંથ હું આરંબું છું. (૯)
प्रवृत्तावत्र यो यत्नः, कचित्कश्चित्प्रदर्शितः॥
विवेकिनाहतः सोऽपि, निवृत्तौ पर्यवस्यति ॥१०॥ અર્થ—આ ગ્રંથમાં કોઈ ઠેકાણે જે કંઈ પ્રવૃત્તિમાર્ગ (વ્યવહારમાર્ગ ) કહેવાનો પ્રયત્ન કર્યો છે, તેને વિવેકી પુરૂષ આદર કરે તે અંતે તે માર્ગ નિવૃત્તિમાર્ગનેજ (પરમાર્થમાગેનેજ) જઈ મળશે. (૧૦)
अगदः पावकः श्रीदो, जगञ्चक्षुः सनातनः॥ તૈિથતાં યાતુ, પ્રત્યાર્થ પરિસ ?? | અર્થ—આ ગ્રંથ કર્મરૂપ રંગને ઔષધ સમાન, પઠન તથા શ્રવણ કરનારાને પવિત્ર કરનારે, લક્ષ્મીનો આપનારે, અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવાને સૂર્યસમાન એવો થઈ આ જગતમાં ચિરકાલ રહે. તથા આ ગ્રંથન્સ પઠન કરનારા લેક પણ રોગરહિત, પવિત્ર, કુબેર સરખા ધનવંત, સૂર્યસમાન તેજવી અને પૂર્ણ આયુષ્યના ભોગવનારા થાઓ. (૧૧)
आलोक इव सूर्यस्य, स्वजनस्योपकारवत् ॥
ग्रन्थोऽयं सर्वसामान्यो, मान्यो भवतु धीमताम् १२ અર્થ-જેમ સૂર્ય પ્રકાશ આપપરભાવ ન રાખતાં સર્વ વસ્તુઓને પ્રકા
"Aho Shrutgyanam
Page #16
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे प्रथमः सर्गः ।
શિત કરેછે, તથા જેમ સત્પુરૂષે! પક્ષપાત ન કરતાં સર્વ લેાકા ઉપર એક સરખા ઉપકાર કરેછે, તેમ આ મારે ગ્રંથ જ્ઞાતિ જાતિને અથવા બીજો કાઇપણ ભેદ ન રાખતાં મનુષ્યમાત્રના ઉપયાગમાં આવે, અને વિધજ્જનાને માન્ય થાઓ.(૧૨) (રૂતિ મત્તાવના.)
४
धर्मार्थकाममोक्षाणां, सिद्ध्यै ध्यात्वेष्टदेवताम् ॥ માનેæમે ત્રિયામાયા, ઉત્તિષ્ઠતુવૃતઃ કુમાર્ ॥શી અર્થઃ—ઉદ્યમવ ંત પુરૂષે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ આ ચારે પુરૂષાર્થની પ્રાપ્તિ થવા માટે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરી રાત્રિને આઠમે। ભાગ બાકી રહે ત્યારે બિછાનામાંથી ઉઠવું. (૧૩)
सुस्वमं प्रेक्ष्य न स्वप्यं, कथ्यमह्नि च सद्गुरोः ॥ દુઃસ્વત્રં પુનરાજોય, ાયઃ પ્રોવિપર્યયઃ ॥૪॥
અર્થ:-—શુભ સ્વમ જોયા પછી ફરીથી સુઈ રહેવું નહીં. સૂર્યેાદય થયા પ– છી તે સદ્ગુરૂ આગળ કહેવું, અને અશુભ સ્વમ આવે તે પાછું સુઈ રહેવું, તથા તે સ્વમ કાઈ આગળ પણ કહેવું નહીં. (૧૪)
समधातोः प्रशान्तस्य, धार्मिकस्यापि नीरुजः ॥
स्यातां पुंसो जिताक्षस्य, स्वमौ सत्यौ शुभाशुभौ ॥ १५ ॥ અર્થ:—જેના શરીરમાં કફવાતપિત્તના પ્રકાપ નહીં થયા હોય, જેને કાઈપણ જાતના રાગ ન હેાય, તથા જેણે પેાતાની સર્વે ઇંદ્રિયા વશ રાખી હાય, એવા શાંત અને ધાર્મિક જે પુરૂષ હોય તેનેજ આવેલા શુભ અથવા અશુભ સ્વમે સાચાં પડેછે. (૧૫)
अनुभूतः श्रुतो दृष्टः, प्रकृतेश्च विकारजः ॥ સ્વમાવતઃ સમુદ્રત-શ્ચિન્તામંતનુંમવઃ ॥ ૬ ॥ देवताद्युपदेशात्थो, धर्मकर्मप्रभावजः ॥ पापोद्रेकसमुत्थश्च स्वमः स्यान्नवधा नृणाम् ॥ १७ ॥ :—૧ કઈ અનુભવેલી વાત મનમાં રહેવાથી, ૨ કંઈ સાંભળેલી
અર્થઃ
"Aho Shrutgyanam"
Page #17
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સ
વાતથી, ૩ પ્રત્યક્ષ ઢીઠામાં આવેલી વાત ચિત્તમાં રહેવાથી,૪ અજીણાદિ વિકારથી, પ સ્વભાવથી, ૬ એક સરખી ચિંતાથી, દેવતાદિકના ઉપદેશથી, ૮ ધર્મક્ત્યના પ્રભાવથી, હું અને પાપકર્મની અતિશય વૃદ્ધિ થવાથી એવા નવ કારણેાથી નવ પ્રકારનાં સ્વમ મનુષ્યાને આવેછે. (૧૬) (૧૭)
प्रकारैरादिमैः षडि-रशुभश्च शुभोऽपि च ।। દો નિરર્થઃ સ્વમઃ, 4 મિહરેઃ
વા
અર્થ::-~~~ઉપર કહેલા પ્રકારમાંથી પહેલા છ કારણેાથી દીઠેલું શુભ અથવા અશુભ સ્વમ નિરર્થક છે. અર્થાત્ શુભ હેાય તે તેનું શુભ ફળ નહીં, અને અશુભ હેય તે તેનું અશુભ પણ ફળ નહીં. પણ છેલ્લા ત્રણ કારણેાથી અર્થાત્ દેવતાના ઉપદેશથી, ધમૅકૃતના પ્રભાવથી અને પાપની વૃદ્ધિથી આવેલું શુભ અથવા અશુભ સ્વમ સત્યછે. અર્થાત્ તે શુભાશુભ ફળ દે છે. (૧૮)
रात्रेश्वतुर्षु यामेषु, दृष्टः स्वमः फलप्रदः ॥ मासैर्द्वादशभिः पड़ि- स्त्रिभिरेकेन च क्रमात् ॥१९॥ निशान्त्यघटिकायुग्मे, दशाहात्फलति ध्रुवम् ॥ દશઃ સૂર્યોત્યે સ્વરઃ, સદ્યઃ તિ નિશ્ચિતમ્॥રના
અર્થરાત્રિના પહેલા પહેારે દીઠેલું સ્વમ એક વર્ષે, બીજેપઢારે દીઠેલું ૭ માસે, ત્રીજે પહેારે દીઠેલું ત્રણ માસે, ચાથે પહેારે દીઠેલું એક માસે, રાત્રિની છેલ્લી બે ઘડીએ દીઠેલું દશ દહાડે અને સૂર્યોદયને સમયે દીઠેલું તુરત ફળ આપેછે. (૧૯) (૨૦)
1
मालास्वमोऽह्नि दृष्टश्च तथाधिव्याधिसंभवः ॥ मलमूत्रादिपीडोत्थः, स्वमः सर्वो निरर्थकः ॥ २१ ॥ નિરજ
અર્થ:એક ઉપર એક આવેલુ, દિવસે દીઠેલું, મનની ચિ ંતાથી તથા શરીરની વ્યાધિથી આવેલું અને મળ તથા સૂત્રના રેકાવાને લીધે થયેલી પી ડાથી આવેલું આ સર્વે સ્વમ નિષ્ફળ ( ફેગટ ) છે. (૨૧)
"Aho Shrutgyanam"
Page #18
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे प्रथमः सर्गः ।
अशुभः प्राक् शुभः पश्चात्, शुभो वा प्रागथाशुभः ॥ પાશ્ર્ચાત્ત્વઃ ૬ઃ સર્વી, દુઃસ્યમે શરિષ્કૃતે ।।૨૨।।
અર્થ:——પહેલાં અશુભ તથા પછી શુભ અથવા પહેલાં શુભ અને પછી અશુભ આવે તે તેમાં પાછળથી આવેલું સ્વમ શુભ અથવા અશુભ ફળ આપેછે. કદાચિત્ દુઃરવમ આવે તેા જપ પૂજા વિગેરે શાન્તિકર્મ કરવું જોઇએ. (૨૨) (ગથ સ્વવિચાર:)
प्रविशत्पवनापूर्ण-नासिकापक्षमाश्रितम् ॥
પાવું શય્યાસ્થિતો દ્યાન, પ્રથમ વૃથિવીતકે રા અર્થ:નાસિકાના જમણા અથવા ડાખા જે ભાગમાં પવન પેસતે। . હૈય તે ભાગના કૂંગ બિછાનામાંથી ઉઠી જતાં પ્રથમ ભૂમી ઉપર મૂકવા. (૨૩) अम्भोभूतत्त्वयोर्निद्रा- विच्छेदः शुभहेतवे ॥ વ્યોમવામિતત્ત્વવુ, મૈં પુનર્નુંઃવવાચઃ ॥ ૨૪ ||
અર્થ:પૃથ્વી, આપ ( પાણી ), તેજ, વાયુ અને આકાશ એવાં પાંચ તત્વા શ્વાસે ફ્ાસની અંદર આવે છે. તેમાં પૃથ્વી અથવા આપ તત્વ શ્વાસાચ્છ્વાસમાં વહેતું હાય ત્યારે જાગૃત થવું એ શુભ જાણવું, અને બીજાં તેજ, વાયુ અને આકાશ આ તત્વા વહેતાં ઢાય ત્યારે જાગૃત થવું અશુભ સમજવું. (૨૪)
शुक्लपतिपदो वायु-चन्द्रेऽ थार्के त्र्यहं त्र्यहम् ॥ वहन् शस्तो नया रीत्या, विपर्यासे तु दुःखदः ॥२५॥
અર્થ:-----શુકલપ્રતિપદાથી ( અનુવાળા પડવાથી ) માંડી પહેલા ત્રણ દિવસ ચંદ્રનાડીમાં વાયુતત્વ, પછી ખીા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્વ એમ ૫ખવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધી ચાલે તે શુભ સમજવું, પણ એથી ઉલટુ એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્ત્વ પછીના ત્રણ દિવસ ચંદ્રનાડીમાં વાયુતત્વ વિગેરે એમ હેાય તે અશુભ જાણવું, (૨૫)
"Aho Shrutgyanam"
Page #19
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. साधं घटीद्वयं नाडि-केकार्कोदयादहेत् ॥ - રાત્રાન્ત-ન્યાયામઃપુનઃ પુનઃl/રદા
અર્થ-જેમ રહેંટના ઘડાઓ એક પછી એક અનુક્રમે પાણીથી ભરાય છે, અને ખાલી થાય છે, તેમ સુર્યોદયથી માંડીને ચંદ્રનાડી અને સૂર્યનાડી અઢી અઢી ઘડી સુધી વહે છે. (૨૬)
शतानि तत्र जायन्ते, निश्वासोच्छासयोर्नव ॥ વિજ-સંરોરા પુનઃ પારણા અર્થ –તે અઢી ઘડીની અંદર નવસે શ્વાસોચ્છાસ થાય છે. તેમજ સંપૂર્ણ અહોરાત્રમાં (સાઠ ઘડીમાં) એકવીસ હજાર છસે (૨૧૬૦૦) શ્વાસોસ થાય છે. (ર૭).
पशिद्गुरुवर्णानां, या वेला भणने लगेत् ॥
સા રે મતોનાક્ષી, નાક્યાં સંવરોને ર૮ અર્થ – છત્રીશ ગુરૂ અક્ષરને ઉચ્ચાર કરતાં એટલે વખત લાગે એટલે વખત પવનને એક નાડી મૂકી બીજી નાડીમાં જતાં લાગે છે. (૨૮)
प्रत्येकं पञ्च तत्त्वानि, नाड्योश्च वहमानयोः॥
वहन्त्यहर्निशं तानि, ज्ञातव्यानि जितात्मभिः॥२९॥ - અ વહેતી સૂર્ય તથા ચંદ્રનાડીમાં પાંચ તો અહોરાત્ર વહે છે, તે બુદ્ધિમંત પુરૂષોએ એવી રીતે જાણવાં. (૨૯)
ऊर्ध्वं वह्निरधो वारि, तिरश्चीनः समीरणः॥
भूमिमध्यपुटे व्योम , सर्वगं वहते पुनः॥३०॥ અર્થ અગ્નિ ઉંચે વહે છે, જળનીચે વહે છે, વાયુ વાંકે વહે છે, ભૂમિ નાસિકાના મધ્યમાંજ વહે છે, અને આકાશ સર્વત્ર વહે છે. (૩૦)
वायोर्वह्वेरपां पृथ्व्या, व्योम्नस्तत्त्वं क्रमादहेत् ॥
वहन्त्योरुभयोर्नाड्यो-ख़तव्योऽयं क्रमः सदा ॥३१॥ અર્થ–બ નાડીમાં પ્રથમ વાયુ પછી અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ
"Aho Shrutgyanam
Page #20
--------------------------------------------------------------------------
________________
fadnfare प्रथमः सर्गः ।
"
---
આ તત્ત્વા અનુક્રમે વહેછે. એ અનુક્રમ સદાને સમજવે. (૩૧) पृथ्व्याः पलानि पञ्चाश- चत्वारिंशत्तथाम्भसः ॥ अग्नेस्त्रिंशत्पुनर्वायो - विंशतिर्नभसो दश ॥ ३२ ॥ અર્થઃ—પૃથ્વી તત્વ પચાશ પળ, જળ તત્વ ચાળીશ પલ, અગ્નિ તત્વ ત્રીશ પળ, વાયુતત્વ વીસ પળ તથા આકાશ તત્વ દશ પળ વહેછે. ( ૩૨ ) प्रवाहकालसंख्येयं हेतुर्बह्वल्पयोरथ ॥ પૃથ્વી વાળા તોય, પતુળમથનહઃ ||રૂરૂ त्रिगुणो द्विगुणो वायु - वियदेकगुणं भवेत् ॥ ચુન્ તિ ફૂગ પજાન્યુો પચાશ વિત્યતઃ ॥૨॥ एकै कहानिस्तोयादे-स्ते च पञ्चगुणाः क्षितौ ॥ गन्धो रसश्च रूपं च स्पर्शः शब्दः क्रमादमी ॥३५॥ અર્થઃ—પાંચે તત્ત્વે કેટલા વખત સુધી વહેછે તે કહ્યું. હવે પાંચે તત્વાની સ્થિતિ આછી વધારે છે તેનું કારણ કહિયે. પૃથ્વીતત્વના ગન્ધ, રસ, રૂપ, સ્પર્શે અને શબ્દ એ પાંચ ગુણછે. જળ તત્વના રસ, રૂપ, સ્પર્શ, અને શબ્દ એ ચાર ગુણ છે. અગ્નિ તત્વના રૂપ, સ્પર્શ અને શબ્દ એ ત્રણ ગુણ છે. વાયુ તત્ત્વના સ્પર્શઅને શબ્દ એ બે ગુણ છે. અને આકાશ તત્વના શબ્દ એ એકજ ગુણ છે. પ્રત્યેક ગુણની દસ પળ સ્થિતિ છે, તેથી પૃથ્વી તત્વની સ્થિતિ પચાશ પળ છે. બીજા તત્કામાં અનુક્રમે બેંકક ગુણ એછે હાવાથી દશ પળ એછા ગણિયે તેા, જળ તત્વની ચાળીશ, અગ્નિ તત્વની ત્રીશ, વાયુ તત્વની વીશ અને આકાશ તત્વની દશ પળ સ્થિતિ થઈ. ( ૩૩ ) ( ૩૪) (૩૫)
तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः ॥ दीप्तास्थिरादिके कृत्ये, तेजोवाय्वम्बरैः शुभम् ॥ ३६ ॥
અર્થ:~~~ ઇ સામ્ય કાર્ય કરવું હાય તે। પૃથ્વી તત્વ અથવા જળ તત્વ લેવુ, તેથી સારાં ફળની પ્રાપ્તિ થાયછે. અને ઉગ્ર અસ્થિર એવું કાર્ય કરવુ હાય તે અગ્નિ, વાયુ અથવા આકાશ તત્વ લીધાથી શુભ ફળ થાય છે. (૩૬)
"Aho Shrutgyanam"
Page #21
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. पृथ्व्यप्तेजोमरुयोम-तत्त्वानां चिह्नमुच्यते ॥ . आये स्थैर्य स्खचित्तस्य, शैत्यकामोद्भवौ परे ॥३७॥ तृतीये कोपसंतापी, तुर्येऽथ चञ्चलात्मता ॥
पञ्चमे शून्यतैव स्या-दथवा धर्मवासना ॥ ३८॥ અર્થ–હવે પૃથ્વી આદિ પચે તમાં કયું તત્વ શરીરમાં છે તે જાણવા માટે પાચેનાં લક્ષણ કહિયે. પૃથ્વી તત્વ શરીરમાં હોય તે ચિત્તની સ્થિરતા રહે છે. જળ તત્વ હોય તો શીતળતા તથા કામવિકારની ઉત્પત્તિ થાય છે. અગ્નિ તત્વ હોય તો ક્રોધ અને સંતાપ થાય છે. વાયુ તત્વ હોય તો ચિત્ત ચંચળ થાય છે. અને આકાશ તત્વ હોય તો મનમાં શૂન્યપણું રહે છે, અથવા ધર્મ કરવાની વાસના થાય છે. (૩૭) (૩૮)
श्रुत्योरङ्गष्ठको मध्या-ङ्गल्यौ नासापुटद्धये ॥ सृक्किणोःप्रान्त्यकोपान्या-ङ्गली शेषे दृगन्तयोः॥३९॥ न्यस्यान्तर्भु पृथिव्यादि-तत्त्वज्ञानं भवेत्क्रमात् ॥
पीतश्वेतारुणश्यामै-बिन्दुभिर्निरुपाधि खम् ॥४०॥ અર્થ-બે અંગુઠા બે કાનમાં રાખવા, બે હાથની વચલી આંગળી નાના બે છિદ્રમાં રાખવી, અંગુઠા પાસેની બે હાથની આંગળી આંખપર રાખવી, અને બે હાથની છેલ્લી અને તેની પાસેની એવી બે આંગળી હોઠની બે બાજુ ઉપર રાખવી. એમ કરી બ્રુકટીની અંદર જેવાથી પાંચે તત્વોનું જ્ઞાન થાય છે. તે એવી રીતે –પીળો બિંદુ દેખાય તે પૃથ્વી તત્વ, સફેદ દેખાય તો જળ તત્વ, લાલ દેખાય તો અગ્નિ તત્વ, કાળે દેખાય તો વાયુ તત્વ અને કંઈ ન દેખાય તો આકાશ તત્વ જાણવું. (૩૯) (૪૦)
पीतः कार्यस्य संसिद्धिं, बिन्दुः श्वेतः सुखं पुनः॥
भयं संध्यारुणो ब्रूते, हानि भृङ्गसमद्युतिः॥४१॥ અર્થ–ઉપર કહેલી રીતે જોતાં પીળ બિંદુ દેખાય તો કાર્યની સિદ્ધિ, વેળો દેખાય તો સુખ, રાતો દેખાય તો ભયની ઉત્પત્તિ અને ભ્રમર સરખે શ્યામવર્ણ દેખાય તો હાનિ થાય છે. (૪૧)
"Aho Shrutgyanam
Page #22
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे प्रथमः सर्गः। जीवितव्ये जये लाभे, सस्योत्पत्तौ च वर्षणे॥ पुत्रार्थे युद्धपृच्छायां, गमनागमने तथा ॥४२॥ पृथ्व्यप्तत्त्वे शुभे स्यातां, वह्निवातौ च नो शुभौ॥ अर्थसिद्धिःस्थिरोयाँ तु, शीघ्रमम्भसि निर्दिशेत् ॥४३॥
અર્થ–આજીવિકા, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ (વરસાદ), પુત્રની પ્રાપ્તિ, સંગ્રામની પૃચ્છા, ગમન (જવું) તથા આગમન (આવવું) એટલા કાર્યોમાં પૃથ્વી તત્વ અને જળ તત્વ શુભ જાણવાં, પણ અગ્નિતત્ત્વ અને વાયુતત્ત્વ ઉપર કહેલા કાર્યોમાં શુભ ફલ દેનારાં નથી. પૃથ્વી તત્ત્વ ધીરે ધીરે શુભ ફળ આપે છે, અને જલતત્વ તુરત આપે છે. (૪૨) (૪૩).
(ઈતિ સ્વરવિચાર) निष्ठीवनेन दद्वादे-स्ततः कुर्यानिघर्षणम् ॥
अङ्गदााय पाणिभ्यां, वजीकरणमाचरेत् ॥४४॥ અર્થ–પછી દાદર, ખસ વિગેરે થઈ હોય તો તે ઉપર થુંક ઘસવું, અને શરીરની દૃઢતાને અર્થે બે હાથે શરીર મસળવું. (૪૪)
वज्रनामकमाकण्ठं, पातव्यमथवा पयः॥
अम्भसः प्रसृतीरष्टौ, पेयाः केचिद्वदन्यपि ॥४५॥ અર્થ -પ્રાતઃકાળમાં જલ બહુ બલ દેનારૂં છે તેથી તે વજ નામથી કહેવાય છે. માટે “વ' એ નામે ઓળખાતું જલ કંઠ સુધી એટલે ખુબ ધરાઈને પીવું. કેટલાક તો આઠ પસલી પાણી પીવું એમ પણ કહે છે. (૪૫)
न स्वप्यान्नान्यमायासं, कुर्यात्पीत्वा जलं सुधीः॥
आसीनो हृदि शास्त्रार्थान्, दिनकृत्यानि च स्मरेत् ॥ ४६॥
અર્થ –જલપાન કરીને પાછું સુવું નહીં, તથા આયાસ ઉપજાવે એવું કંઈ કામ પણ કરવું નહીં. તો સ્વસ્થ બેસી શાસ્ત્રમાં કહેલી વાતોનો મનમાં વિચાર કરો, અથવા દિવસે જે શુભ કૃત્ય કરવા ધાર્યું હોય તે ચિંતવવું. (૪૬)
"Aho Shrutgyanam
Page #23
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સી. प्रातः प्रथममेवाथ, स्वपाणि दक्षिणं पुमान् ॥
पश्येदामं च वामाक्षी, निजपुण्यप्रकाशकम् ॥४७॥ અર્થ–પુરૂષે પિતાના પુણ્યનો પ્રકાશ કરના જમણે હાથ સવારમાં પ્રથમજ જેવો, અને સ્ત્રીએ પોતાનો ડાબે હાથ જોવો. (૪૭)
मौनी वस्त्रावृतः कुर्या-दिने संध्यादयेऽपि च ॥
उदङ्मुखःशकृन्मूत्रे, रात्रौ याम्याननः पुनः॥४८॥ અર્થ –પછી વસ્ત્ર પહેરી, મન રહી મલમૂત્રને ઉત્સર્ગ (ઝાડો અને પેસાબ) કરો. તે કરતી વખતે દિવસ અથવા સવાર સાંઝ હોય તો ઉત્તર દિશાએ અને રાત્રિ હોય તો દક્ષિણ દિશાએ મુખ કરીને બેસવું. (૪૮)
નવુ સમસ્તેપુ, મનડુ મીત
यावद|दयस्ताव-प्रातःसंध्याभिधीयते ॥४९॥ અર્થ –જયારે સર્વે નક્ષત્રો નિસ્તેજ એટલે નજરે દેખાય નહીં એવા થઇ જાય છે, અને સૂર્યના બિંબને અર્થો ઉદય થએલો દેખવામાં આવે છે, ત્યારે પ્રાતઃ સંધ્યા સમય થયો એમ કહેવાય છે. (૪૯)
भस्मगोमयगोस्थान-वल्मीकशकृदादिमत् ॥ उत्तमद्रुमसप्तार्चि-र्गिनीराश्रयादि च ॥ ५० ॥ स्थानं चितादिविकृतं, तथा कूलंकषातटम् ॥
वर्जनीयं प्रयत्नेन, वेगाभावेऽन्यथा नतु ॥ ५१॥ અર્થ –રાખ અથવા છાણ જયાં પડ્યું હોય, જયાં ગાયે ફરતી હતી અથવા બંધાતી હોય, જ્યાં વાલ્મીક (રાફડ), વિઝા વિગેરે મલિન વસ્તુ, ઉત્તમ વૃક્ષ અથવા અગ્નિ હોય, જે આવવા જવાનો માર્ગ, પાણીનું સ્થાનક અથવા વિસામો લેવાની જગ્યા હોય, અને સ્મશાન અથવા નદીને કાંઠે હોય, એવે ઠેકાણે બહુ ઉતાવળ ન હોય તો મલમૂત્રત્સર્ગ (ઝાડો અને પેસાબ) કરે નહીં. અને ઉતાવળ હોય તો કઈ હરકત નથી. (૫૦) (૫૧)
"Aho Shrutgyanam
Page #24
--------------------------------------------------------------------------
________________
१२
विवेकविलासे प्रथमः सर्गः। वेगान धारयेद्वात-विण्मूत्रतृक्षुतक्षुधाम् ॥
निद्राकासश्रमश्वास-जृम्भाश्रुच्छदिरेतसाम् ॥ ५२॥ अर्थ:--मधीवात, विष्ठा, भूत्र, तृषा, छी, डी, निंद्रा, मांसी, महेनत કરવાથી વધે શ્વાસોચ્છાસ, બગાસું, આંસુ, વાંતિ તથા વીર્ય એ સ્વભાવથી થતા હોય તો તેની ગતિ અટકાવવી નહીં. (૫૨)
गन्धवाहप्रवाहस्य, निजं पृष्ठमनर्पयन् ॥ स्त्रीपूज्यागोचरे लोष्ट-द्वयन्यस्तपदः सुधीः॥ ५३॥ मन्दं मन्दं ततः कृत्वा, निरोधस्य विमोचनम् ॥
निःशल्यादुष्टमृत्पिण्डे-नोन्मृज्यं च गुदान्तरम् ॥ ५४॥ અથ–બુદ્ધિશાલી પુરૂષે મલમૂત્ર કરવા બેસતી વખતે પવનને પ્રવાહ જે બાજુથી આવતા હોય તે બાજુએ પોતાની પૂઠ ન કરવી, સ્ત્રીઓની અથવા પિતાને પૂજવા લાયક પુરૂષની દૃષ્ટિ વર્જવી. અને પથ્થર ઉપર બે પગ મૂકવા, એવી રીતે બેસી ધીરે ધીરે મલમૂત્રને ત્યાગ કરી જેમાં કાંટે કાંકરે ન હોય એવી માટી सई भतारनी शुद्धि ४२वी. (५३) (५४)
क्षुतशुक्रशकृन्मूत्रं, जायते युगपद्यदि ॥
तत्र मासे दिने तत्र , वत्सरान्ते मृतिर्भवेत् ॥ ५५॥ मर्थ:- छी, धातु, म अने भूत्र थे थारे साथे याय, तो ये वर्षને છેડે તે જ મહિનામાં અને તે જ દિવસે તે મનુષ્યનું મરણ થાય. (૫૫)
विमुच्यान्याः क्रियाःसर्वा, जलशौचपरायणः॥
गुदं लिङ्गं च पाणी च, पूतया शोधयेन्मृदा ॥५६॥ અર્થ–બીજા સર્વ કામ મૂકી જળશુદ્ધી તરફ મન દઈ પુરૂષે શુદ્ધ મૃત્તિमथी (माथी ) गुहा (मा ), ५३५थि- मने लाथ शुद्ध २५i. (५६)
श्लेष्माधिकेन कर्तव्यो, व्यायामस्तदिनाशकः॥
ज्वलिते जाठरेऽमौ च, न कार्यों हितमिच्छता॥५७॥ અર્થ –જેના શરીરમાં કફ વધારે હેય, તેણે કફ નાશને અર્થે વ્યાયામ
"Aho Shrutgyanam"
Page #25
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ.
૧૩
(ફરવું અથવા કાઇપણ જાતની કસરત.) કરવા. પણ પેટમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થયા હાયતા અર્થાત્ ધણી ભૂખ લાગી હાય તેા બિલકુલ ન્યાયામ કરવેા નહીં.(૫૭) गतिशक्त्यर्धमेवासौ क्रियमाणः सुखावहः ॥
2
गात्रस्वेदाधिकस्त्वत्र, सोऽश्वानामिव नोचितः ॥५८॥ અર્થઃ—ચાલવાની જેટલી શકિત ઢાય તે કરતાં અર્ધ વ્યાયામ કરવા, તેજ સુખકારી છે. પણ હદ ઉપરાંત શરીર ઉપર પસીના વળે એવે! ઘેાડાની પેઠે ન્યાયામ કરવા ઉચિત નથી. ( ૫૮ )
गजाद्यैर्वाहनैर्यस्तु, व्यायामो दिवसोदये ॥
અમૃતોપમ વાસૌ, મલેચુસ્તે = શિક્ષિતાઃ ॥ પુર્ ॥ અર્થ:——સૂર્યોદયની વેલાએ હાથી, ધાડાવિગેરે વાહન ઉપર બેસીને વ્યાયામ અમૃતસમાન " સુખદાયી છે. વળી તેથી હાથી ધાડા વિગેરે જાનવરાને પણ ચાલવાની સારી શિક્ષા મળે છે. ( પ૯ )
કરવે
( અથ વન્તધાવનધિ)
दन्तदार्व्याय तर्जन्या, घर्षयेद्दन्तपीठिकाम् ॥ ગાાવતઃ પરં થા ્ન્તાવનમાલાત્ ॥ ૬ ॥ અર્થ:—દાંત મજબૂત કરવાને અર્થે પ્રથમ ટચલી આંગળીથી દાંતના પેઢિચાં ધસવાં, અને પછી સાચવીને દાંતણ કરવું. (૬૦) यद्याद्यवारिगण्डूषा- द्विन्दुरेकः प्रधावति ॥
कण्ठे तदा नरैर्ज्ञेयं, शीघ्रं भोजनमुत्तमम् ॥ ६१ ॥ અર્થ:—જો દાંતણ કરતાં પહેલા કાગળાના એક બિંદુ ગળામાં ઉતરી જાય તે મનુષ્યએ જાણવુ કે,આજે શીધ્ર અને સારૂં ભેાજન મલશે. (૬૧) अवक्राग्रन्थिसत्कूर्षं, सूक्ष्मागं द्वादशाङ्गुलम् ॥ कनिष्ठाग्रसमस्थौल्यं; ज्ञातवृक्षं सुभूमिजम् ॥ ६२ ॥ कनिष्ठिकानामिकयो -रन्तरे दन्तधावनम् ॥
,
"Aho Shrutgyanam"
Page #26
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे प्रथमः सर्गः। आदाय दक्षिणां दंष्ट्रां, वामां वा संस्पृशंस्तले॥६३॥ तल्लीनमानसः स्वस्थो, दन्तमांसमपीडयन् ॥ उत्तराभिमुखःप्राची-मुखो वा निश्चलासनः॥६४॥ दन्तान्मौनपरस्तेन, घर्षयेदर्जयेत्पुनः॥
दुगन्धं शुषिरं शुष्कं , स्वादम्लं लवणं च तत् ॥६५॥ અર્થ - સીધું (વાંકુ નહી એવું ), ગાંઠ વિનાનું, જેને સારો ફૂ થાય એવું, જેને અગ્રભાગ (ટૂંક) કામળ છે એવું, બાર આગળ લાંબું, ટચલી આંગળી જેટલું જાડું, જાણીતા વૃક્ષનું તથા સારી ભૂમિમાં થયેલા વૃક્ષનું એવું દંતકાષ્ઠ ( દાંતણ ) ટચલી આંગળી અને તેની જોડેની આંગળી એ બેની વચ્ચે પકડીને જમણી અથવા ડાબી દાઢને પ્રથમ ઘસવું. દાંત ઘસતી વખતે સ્વસ્થ થઈ ઘસવામાંજ બરાબર ચિત્ત રાખવું. દાંતની આજુ બાજુના માંસને પીડા ન થાય એમ ઘસવું. ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરી નિચળ બેસવું. અને મોન પણે રહેવું. દુર્ગંધવાળું, અંદરથી પિલું, સૂક, મીઠું, ખાટું અને ખારું એવું દંતકાષ્ટ (દાંતણ) વર્જવવું. (૬૨) (૬૩) (૬૪) (૬૫)
व्यतीपाते खेारे, संक्रान्तौ ग्रहणे न तु ॥
दन्तकाष्ठं नवाष्टैक-भूतपक्षान्तपाषु ॥ ६६ ॥ અર્થ –વ્યતિપાતને દિવસ, રવિવાર, સંક્રાતિનો દિવસ, ગ્રહણનો દિવસ, નવમી, અષ્ટમી, પ્રતિપદા, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા અને પછી એટલા દિવસે દંતકાષ્ઠ (દાંતણ) કરવું નહીં. (૬૬)
अभावे दन्तकाष्ठस्य, मुखशुद्धिविधिः पुनः॥
कार्यो द्वादशगण्डूष-र्जिहोल्लेखस्तु सर्वदा ॥६७॥ અર્થ –દંતકાષ્ટ (દાંતણ) મળી શકે નહીં તો બાર કોગળા કરી મુખશુદ્ધિ કરવી. પણ જીભ ઉપરનો મેલતે હમેશા ઘસાતો ઉતારવો. (૬૭)
विलिख्य रसनां जिह्वा-निर्लेखिन्या शनैःशनैः।।
शुचिप्रदेशे प्रक्षाल्य, दन्तकाष्ठं पुनस्त्यजेत् ॥ ६८॥ અર્થ–પછી દાંતણ ફાડી તેના કકડાથી ધીરે ધીરે જીભ ઉપરને મળ
"Aho Shrutgyanam
Page #27
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ.
ઉતારવે, અને દાંતણ ધેાઈ આગળ શુદ્ધ ભૂમી ઉપર નાખી દેવું. (૬૮) संमुखं पतितं स्वस्य, शान्तानां ककुभां च यत् ॥ ખ્વસ્થ મુદ્દે તસ્યા—ન્યથા દુઃવહેતવે ॥ ૬૬
અર્થઃ—તે દ ંતકાઇ જે આપણી સામું પડે, શાંત દિશામાં પડે, અથવા ઉંધુ પડે તે તે સુખકારી સમજવુ. અને એથી ઉલટી રીતે પડે તેા દુઃખનું કારણ જાણવું. (૬૯)
ऊर्ध्वं स्थित्वा क्षणं पश्चा- त्पतत्येव यदा पुनः ॥ मिष्टाहारस्तदादिष्ट - स्तद्दिने शास्त्रकोविदैः ॥ ७० ॥
૧૫
અર્થઃ—થાડીવાર ઉંચુ રહીને જો પાછું જમીન ઉપર પડે, તે તે દિવસે મિષ્ટાન્નની પ્રાપ્તિ થાય એમ શાસ્ત્રના જાણુ પુરૂષા કહેછે. ( ૭૦ )
कासश्वासज्वराजीर्ण - शोकतृष्णास्यपाकयुक् ॥ नच कुर्याच्छरो नेत्र - हत्कर्णामयवानपि ॥ ७१ ॥ અર્થઃ—ખાંસી, શ્વાસ, જવર, અજીર્ણ, સેાજો, તૃષા, સુખ પાક ( માંદું આવવું) માથાને, નેત્રનેા, હૃદયને તથા કાનના દુખાવા એટલામાં ગમે તે રાગ જેને ઢાય તે રાગિયે દાંતણ કરવુ નહીં. ( ૧ )
प्रातः शनैः शनैर्नस्यो, रोगहृच्छुद्धवारिणा ॥
गृह्णन्तो नासया तोयं, गजा गर्जन्ति नीरुजः ॥ ७२ ॥ અર્થઃ—સવારમાં ધીરે ધીરે નાક વાટે ચોખ્ખુ પાણી પીવું. તેથી રાગના નાશ થાયછે. હાથિયા નાક વાટે પાણી પિયેછે તેથી નિરાગી થઈ ગ′′રવ કરેછે. ( ૨ )
उक्तं च॥ सुगन्धवदनाः स्निग्धनिस्वना विमलेन्द्रियाः ॥
નિર્વહીતિવ્ય, નાયમ્સે નમ્યશાહિનઃ ||૭|| અર્થ:વૈધશાસ્ત્રમાં કહ્યુંછે કે, “જે પુરૂષ! હુમેશા નસ્ય (નાક વાટે શાસ્ત્રાક્ત વસ્તુનું સેવન કરવુ) કરેછે. તેમનાં મુખ સુગ ંધિ રહેછે, સ્વર સિઘ્ધ રહેછે, ઇંદ્રિયા નિર્મળ રહેછે, અને શરીર ઉપર કરચલી વિગેરે પડતી નથી.”( ૭૩ )
"Aho Shrutgyanam"
Page #28
--------------------------------------------------------------------------
________________
વિવિઝા પ્રથમ ના आस्यशोषाधरस्फोट-स्वरभङ्गनिवृत्तये ॥
पारुष्यदन्तरक्छित्त्यै, स्नेहगण्डूषमुद्हेत् ।। ७४॥ અર્થ–મુખમાં શેષ પડતા હોય, હોઠ ફાટી ગયા હોય, સાદ બેસી ગયે હોય, ચામડી બહટ થઈ હેય, દાંતમાં દુખાવો થતો હોય, તો તેને મટાડવા માટે ઔષધી ઘીને અથવા તેલનો કાગળો કરે. (૭૪)
केशप्रसादनं नित्यं, कारयेदथ निश्चलः॥
कराभ्यां युगपत्कुर्या-स्वोत्तमाङ्गे स्वयं न तत् ॥७५॥ અર્થ – પછી સ્થિર બેસી કોઈ પાસે આપના માથાના વાળ સાફ કરાવવા. પોતાના માથાના વાળ પિતાને જ સાફ કરવા હોય તે સંધાતે બે હાથથી સાફ કરવા નહીં (૭૫)
तिलकं द्रष्टुमादर्श , मङ्गलाय च वीक्ष्यते ।
दृष्टे देहे शिरोहीने, मृत्युः पञ्चदशेऽहनि॥७६॥ અર્થ_તિક જોવા માટે અથવા મંગલકને અર્થે આરિસામાં જેવું.કદાચિતુ જે માથા વગર એકલું આપનું ધડજ દેખાય છે તે દિવસથી પંદરમે દિવસે પિતાનું મરણ જાણવું. (૭૬)
मातृप्रतिवृद्धानां, नमस्कारं करोति यः॥
तीर्थयात्राफलं तस्य, तत्कार्योऽसौ दिनेदिने ॥७७॥ અર્થ –મા, બાપ વિગેરે વૃદ્ધ પુરૂષોને જે નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. માટે દરરોજ તેમને નમસ્કાર કરવો. (૭૭) उक्तं च ॥ मातापित्रोरभरकः, क्रियामुद्दिश्य याचकः॥
मृतशय्याप्रतिग्राही, न भूयः पुरुषो भवेत् ॥७८॥ અર્થ –કહ્યું છે કે, “જે મનુષ્ય આપણું માબાપનું ભરણપોષણ ન કરે, કંઈ ધર્મક્રિયા ઉદ્દેશીને એટલે ફલાણું ધર્મકૃત્ય કરવું છે, એમ કહીને યાચના કરે, અને મરી ગયા મનુષ્યનું શય્યાદાન લે, તેને ફરીથી મનુષ્ય ભવ મલ દુર્લભ છે. (૩૮)
"Aho Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૭’
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. वृद्धौ च मातापितरौ, साध्वी भार्या सुतः शिशुः॥
अप्यकार्यशतं कृत्वा, भर्तव्या मनुरब्रवीत् ॥७९॥ અર્થ --આપણાં વૃદ્ધ થયેલાં માબાપ, શીલવતી સ્ત્રી અને અજાણ પુત્ર એમનું પોષણ સેંકડો અકાર્યો કરીને પણ કરવું, એમ મનુ ઋષિ કહે છે.(૭૯)
अनुपासितवृद्धाना-मसेवितमहीभुजाम् ॥
अवारमुख्यासुहृदां, दूरे धर्मार्थतुष्टयः॥ ८॥ અર્થ – જે લોકો સ્થવિરની સેવા કરતા નથી તેમનાથી ધર્મ વેગળો રહે છે, જે રાજાઓની સેવા કરતા નથી તેમનાથી દ્રવ્ય વેગળું રહે છે, અને જે ગણિકાની મૈત્રી રાખતા નથી તેમનાથી વિષયસંતોષ વેગળે રહે છે. (૮૦)
ततः स्नात्वा शिरःकण्ठा-वयवेषु यथोचितम् ।। पवित्रयितुमात्मानं, जलैमन्त्रक्रमेण वा ॥ ८१॥ वस्त्रशुद्धिमन शुद्धी, कृत्वा त्यक्त्वा च दूरतः॥ નાસ્તિવનધઃ , પુd qનાદાન્ત / ૮૨ आश्रयन्दक्षिणां शाखा-मर्चयन्नथ देहलीम् ॥ तामस्पृशन्प्रविश्यान्त-दक्षिणेनांहिणा ततः॥ ८३॥
सुगन्धमधुरैव्यैः, प्राङ्मुखो वाप्युदङ्मुखः॥ - વામનાક્યાં પ્રવૃત્તયાં, મૌનવાવમતા ૮૪ .
અર્થ–પછી દેશ, કાલ તથા આપણે પ્રકૃતિને ઉચિત લાગે તેમ બાય શુદ્ધિને અર્થે શિર નાન(માથા ઉપરથી નહાવું ), કંઠ સ્નાન (કંઠ સૂધી ન્હાવું, અથવા અવયવસ્નાન (હાથ, પગ વિગેરે વાં) કરવું. જળે કરીને સ્નાન કરવું એ નિયમ છે; પણ તેમ કરવાને હરકત હોય તો મંત્ર વડે રનાન કરવું. પછી શુદ્ધ વસ્ત્ર પહેરી, મન શુદ્ધ કરી તથા નાસ્તિક, વ્યસની વિગેરે લોકોને દષ્ટિથી વેગળા કરી પૂજા ગૃહની અંદર ફૂલ વિગેરે સામગ્રી બરાબર રાખી દ્વારની જમણી બાજુએ ઉભા રહી ઘરને ઉંબરાનું પૂજન કરવું. પછી, ઉંબરાને પગે ૧ –ગણિકાના દોષ દેખીને વૈરાગ્ય થવાથી વિષય ઉપર સંતોષ થાય છે. એ ભાવાર્થ જાણવો.
"Aho Shrutgyanam
Page #30
--------------------------------------------------------------------------
________________
*
विवेकविलासे प्रथमः सर्गः ।
સ્પર્શ ન કરતાં જમણેા પગ આગળ મૂકીને અંદર જવું, અને ચંદ્રનાડી (ડાખી નાસિકા) વહેતાં થકાં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને સુગંધી તથા મધુર વસ્તુથી મૌન રહીને દેવની પૂજા કરવી. (૮૧) (૮૨)(૮૩)(૮૪) गृहे प्रविशता वामभागे, सुस्थानसंस्थितम् ॥ देवतायतनं कुर्यात्सार्द्धहस्तोर्ध्वभूमिषु ॥ ८५ ॥
અર્થ:-- ધરમાં પ્રવેશ કરતાં ડાબા હાથપર દેવમંદિર કરવુ, તેની રચના સારી હાવી જોઈયે, અને ધરની ભૂમિથી મદિરની ભૂમિ દાડ હાથ ઊંચી ોઇયે. (૮૫)
नीचैर्भूमिस्थितं कुर्या - देवतावसथं यदि ॥
नीचैर्नीचैस्ततोऽवश्यं, संतत्यादि तदा भवेत् ॥ ८६ ॥
અર્થઃ– જો નીચી ભૂમિ ઉપર દૈવ મંદિર કરે, તે તે પુરૂષની સંતતિ વિગેરે અવશ્ય નીચ અવસ્થામાં રહે. (૮૬)
पूजकः स्यादथो पूर्व-मुखो वाप्युत्तरामुखः ॥ રક્ષિળિિટશો કર્યા, વિશ્વનનેત્ર ૬ ॥ ૮૦ ॥ અર્થ:—પૂજા કરનારા પુરૂષે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ′′ મુખ કરીને બેસવું. દક્ષિણ, પશ્ચિમ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન્ય એ છ દિશા પૂજામાં અવશ્ય વજેવી. ( ૮૭)
पश्चिमाभिमुखः पूजां, जिनमूर्तेः करोति चेत् ॥ અતુર્થાંત તøતો, વૈક્ષિળસ્યામસંતતિઃ | ૐ ||
અર્થઃ—જો કાઈ પશ્ચિમ દિશા તરફ મુખ કરીને જિનપ્રતિમાની પૂજા કરે, તે તેની સ ંતતિના ચેાથી પેઢીએ વિચ્છેદ થાય. અને દક્ષિણ દિશા તરફ મુખ રાખે તેા સ ંતતિ વધેજ નહીં. ( ૮૮)
आमेय्यां च यदा पूजा, धनहानिर्दिने दिने ॥ वायव्यां संततिर्नैव, नैर्ऋत्यां च कुलक्षयः ॥ ८९ ॥ અર્થ:- આગ્નેયી દિશામાં મુખ કરીને પૂજા કરે તે દિવસે દિવસે ધનની
"Aho Shrutgyanam"
Page #31
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સ.. હાનિ થતી જાય, વાયવ્ય દિશામાં મુખ કરે તે સંતતિ ન થાય, અને નૈલ દિશામાં મુખ કરે તો કુલ ક્ષય થાય. (૮૯)
ईशान्यां कुर्वतां पूजां , संस्थितिर्नोपजायते ॥
अहिजानुकरांसेषु, मूर्ति पूजा ययाक्रमम् ॥ ९०॥ અર્થ –ઈશાન દિશામાં મુખ કરીને બેસે તો પૂજા કરનારની સ્થિતિ સારી રહેતી નથી. પૂજા કરનાર પ્રથમ બે પગોએ પછી અનુક્રમે બે જાનુએ, બે હાથે બે ખબાએ અને મસ્તકે પુજા ચઢાવવી. (૯૦) '
श्रीचंदनं विना पूजा, नैव कार्या जिनेशितुः॥ भाले कण्ठे हृदम्भोजे , उदरे तिलकं क्रमात् ॥ ९१ ॥ અર્થ કેસર ચંદન વગર જનપ્રતિમાની પૂબ કોઈ કાળે પણ કરવી નહીં. પાળ, કઠ, હૃદય, ઉદર વિગેરે નવ સ્થાનક ઉપર અનુમ તિલક કર.(૯૧)
नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् ॥ प्रभाते प्रथमं वास-पूजा कार्या विचक्षणैः॥ ९२ ॥
અર્થ–હમેશા નવ તિલક કરીને જિન પ્રતિમાની પૂજા કરવી. વિધિના જાણ પુરૂષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી. (૯૨)
मध्याह्ने कुसुमैः पूजा , संध्यायां धूपदीपतः॥ अर्हतो दक्षिणे भागे, दीपस्याथ निवेशनम् ॥९३॥
અર્થ–બપોરે સુગંધી ફૂલોથી જિન પ્રતિમાની પૂજા કરવી. અને સંધ્યાકાળે ધૂપદીપથી પૂજા કરવી. જિન પ્રતિમાની દક્ષિણ બાજુએ દીપ રાખવાનું સ્થાનક કરવું. (૯૩)
वामांशे धूपदहन-मग्रे कूरं तु संमुखम् ।। ध्यानं तु दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥ ९४ ॥
અર્થ –ભગવાનની ડાબી બાજુએ ધૂપધાણું મૂક્યું. આગળ નૈવેદ્ય રાખવો, સામું બેસી ધ્યાન કરવું, તથા ચૈત્યવંદન દક્ષિણ ભાગે કરવું. (૯૪)
"Aho Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे प्रथमः सर्गः। गन्धधूपाक्षतैः सद्भिः, प्रदीपैलिवारिभिः॥ शान्तौ श्वेतं तथा पीतं, लाभे श्याम पराभवे ॥९५॥ मङ्गलार्थे तथा रक्तं, पञ्चवर्णं तु सिद्धये ॥ पञ्चामृते तथा शान्तौ , दीपः स्याञ्च गुडैघृतैः॥ ९६ ॥ અર્થ–સપુરૂષોએ ચંદન, અક્ષત, ધૂપ, દીપ, બલિ અને જળ આ વસ્તુથી ભગવાનની પૂજા કરવી. શ્વેત પુષ્પ ( ધેલું ફૂલ) શાંતિકારક છે, પીતપુષ્પ (પીળું ફૂલ) લાભકારક છે, શ્યામપુષ્પ (કાળુક્લ) પરાભવ કરનારૂં છે, રક્તપુષ્પ (રાતું ફૂલ) મંગલિક છે, અને પંચવર્ણ ફૂલ સિદ્ધિદાયક છે. પંચામૃત પૂજા અથવા શાંતિ હોય તો ગોળ અને ઘીનો દીવો કરે.(૯૫)(૯૬)
पद्मासनसमासीनो, नासाग्रन्यस्तलोचनः ॥ मौनी वस्त्रावृतास्योऽयं, पूजां कुर्याजिनेशितुः॥ ९७॥
અર્થ – પુરૂષે પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખી, મૌન રહી, અને શુદ્ધ વસ્ત્રથી મુખકાશ બાંધી જિનેશ્વર મહારાજની પૂજા કરવી. (૯૭). .. स्नानं पूर्वमुखीभूय , प्रतीच्यां दन्तधावनम् ॥
उदीच्यां श्वेतवासांसि, पूजा पूर्वोत्तरामुखी ॥ ९८॥
અર્થ –પૂર્વ દિશાએ મુખ કરીને સ્નાન કરવું, પશ્ચિમ દિશાએ મુખ કરીને દાંતણ કરવું, ઉત્તર દિશાએ મુખ કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવાં, અને પૂર્વ અથવા ઉતર દિશા તરફ મુખ કરીને દેવપૂજા કરવી. (૯૮)
(ઈતિ પૂજાવિધિ.)
(થ ગાવિધિઃા ) संकुलादिजने भव्यः, सशब्दान्मौनवाशुभः॥ મૌનનાન્માનસઃ શ્રેણ, નાડ શાળઃ પરઃ ૧૬
અર્થ:~-માણસના સમૂહમાં જપ કરવા કરતાં એકાંતમાં કરવા પ્રશસ્ત છે. જપના અક્ષર લેકેથી સંભળાય એવા બેલવા તે કરતાં મૌન રાખી ગણવા
"Aho Shrutgyanam
Page #33
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સ. એ સારૂં તથા મૌન રાખી અક્ષર ગણવા તે કરતાં મનમાં જ મંત્રાક્ષની પંક્તિનું અર્થસહિત ચિંતન કરવું એ ઉત્તમ છે. ઉપર કહેલા ત્રણ પ્રકારના જપમાં પહેલા કરતાં બીજે શ્રેષ્ઠ અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ઠ જાણો.(૯૯)
(થ વિવાદ) पूजाद्रव्यार्जनोदाहे , दुर्गादिसरिदाक्रमे ॥ गमागमे जीविते च , गृहक्षेत्रादिसंग्रहे ॥१०० ॥ क्रयविक्रयणे वृष्टौ, सेवाकृषिविषे जये।
विद्यापट्टाभिषेकादौ, शुभेऽर्थे च शुभः शशी ॥ १०१॥ અર્થે–પૂજા કરવી, દ્રવ્ય કમાવવું, વિવાહ કરે, કિલ્લો વિગેરે ઉપર ચઢવું, નદી ઉતરવી, જવું, આવવું, જીવવું, ઘર, ક્ષેત્ર વિગેરે લેવું, કોઈ વસ્તુની ખરીદ અથવા વેચાણ કરવું, વૃષ્ટિ થવા માટે કોઈ પણ જાતનો પ્રયત્ન કર, સેવા કરવી, ખેતી કરવી, વિષના સંબંધમાં કંઈ કામ કરવું, કોઈને જીતવું, વિદ્યાનો આરંભ કરવો, રાજાદિકને પટ્ટાભિષેક કર, ઇત્યાદિ કાર્યમાં તથા કોઈ પણ શુભ કાર્યમાં ચંદ્રનાડી શુભ જાણવી. (૧૦૦) (૧૦૧)
अग्रस्थो वामगो वापि, ज्ञेयः सोमदिशि स्थितः॥ पृष्ठस्थो दक्षिणस्थश्च, विज्ञेयः सूर्यभागभाक् ॥ १०२ ॥
અર્થ–આગળ અથવા ડાબે પડખે ઉભેલ માણસ ચંદ્ર દિશામાં જાણુછે, અને પછવાડે અથવા જમણી બાજુએ ઉભેલે સૂર્ય દિશામાં જાણવો. (૧૨)
प्रश्ने प्रारम्भणे वापि, कार्याणां वामनासिका ॥ पूर्णा वायोःप्रवेशश्चे-त्तदा सिद्धिरसंशयम् ॥१०३॥
અર્થ-કઈ કાર્યનો પ્રશ્ન અથવા આરંભ કરતી વખતે ડાબી નાસિકામાં જે પૂર્ણ વાયુ ભરાય, અર્થાત્ જે ડાબો સ્વર ચાલતો હોય તો નિશ્ચયથી કાર્યસિદ્ધિ જાણવી. (૧૦૩)
योद्धा समाक्षराह्वश्चे-दूतो वामावहः स्थितः॥ तदा जयो विपर्यासे, व्यत्ययं मतिमान वदेत् ॥ १०४॥ અથે-સંગ્રામના પ્રશ્નમાં સંગ્રામ કરનારના નામના અક્ષર બે, ચાર ઈત્યાદિ
"Aho Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
ઘર
विवेकविलासे प्रथमः सर्गः। સમસંખ્યામાં હોય, અને પ્રશ્ન કરનારા દૂતની જે ચંદ્રનાડી વહેતી હોય તો - હમાં જય કહે, અને જે સંગ્રામ કરનારના નામના ત્રણ, પાંચ ઇત્યાદિ વિષમ અક્ષર હોય, અને દૂતની સૂર્યનાડી વહેતી હોય તો સંગ્રામમાં પરાભવ કહેવો. (૧૦૪).
प्रवाहो यदि वार्केन्दोः , कथं चिद्युगपद्भवेत् ॥ विजयादीनि कार्याणि, समान्येव तदादिशेत् ॥ १०५॥
અર્થ-જો ચંદ્રનાડી અને સૂર્યનાડી સંઘાત વહેતી હોય તો વિજયાદિક કાર્ય સમાન કહેવા. એટલે કોઈ પણ પક્ષની હાર અથવા જીત ન થતાં બંને પક્ષેની બરાબરી થાય એમ કહેવું. (૧૫)
मुद्गलाद्यैर्गृहीतस्य, विषार्तस्याथ रोगिणः॥ प्रश्ने समाक्षराह्वश्चे-दित्यादि प्राग्वदादिशेत् ॥ १०६ ॥
અર્થમાગલ વિગેરે શત્રુએ પકડેલા માણસને અથવા વિષવિકારથી પીડાયલા સગિનો પ્રશ્ન હોય તો ઉપર કહેલી રીત પ્રમાણે નામના અક્ષરની સમવિષમ સંખ્યા ઉપરથી તથા પ્રશ્ન કરનારના સ્વર ઉપરથી શુભાશુભ ફળ કહેવું. (૧૬)
नामग्राहं द्वयोः प्रश्ने, जयाजयविधौ वदेत् ॥ पूर्वोक्तस्य जयः पूर्णे, पक्षे रिक्ते परस्य च ॥ १०७॥
અર્થ–સામસામા પક્ષવાળા બે મનુષ્યોનાં નામ લઇને તેમના જયપરાજયને કાઈ પ્રશ્ન કરે તો પ્રશ્ન કરનાર માણસ જે બાજુએ ઉભો હોય, તે બાજાનો આપણે સ્વર વહેતો હોય તો પહેલા જેનું નામ લીધું હોય તેનો જય કહે, અને તે બાજુ ખાલી હોય તે પછવાડેથી જેનું નામ લીધું હોય તેને જય કહેવો. (૧૦૭)
रोगिप्रश्ने च गृह्णीया-पूर्व ज्ञान्यभिधां यदि ॥ पश्चाद्व्याधिमतो नाम, तजीवति स नान्यथा ॥ १०८॥ અર્થ-કઈ રોગીના સંબંધમાં પ્રશ્ન કરે, અને તેમાં જો પ્રથમ જેને પ્રશ્ન
"Aho Shrutgyanam
Page #35
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ..
૧૩
કરવા હાય તે નિમિત્તીનું નામ લે, અને પછી રાગીનું નામ લે, તે રાગી જીવે, નહીં તે નહીં. ( ૧૦૮ )
बद्धानां रोगितानां च प्रभ्रष्टानां निजात्पदात् ॥ प्रश्ने युद्धविधौ वैरि-संगमे सहसा भये ॥ १०९ ॥ स्नाने पानेऽशने नष्टा- न्वेषे पुत्रार्थमैथुने ॥ વિવાદે તાળેથ્ ત્ર, સૂર્યનાડી મશસ્યતે ॥ ૨૦ ॥ અર્થઃ----બંદીખાને પડેલા, રાગથી પીડાયલા અને આપણા અધિકારથી ભ્રષ્ટ થયેલા એ ત્રણેમાં ગમે તેના સંબંધમાં પ્રશ્ન કરવા હોય, સંગ્રામ કરવા હાય, શત્રુની મુલાકાત લેવી હેાય, અચાનક ભય આવી પડે તેા, અને ન્હાવું, ખાવું, પીવું, ખાએલી વસ્તુની શેાધખેાળ કરવી, પુત્ર પ્રાપ્તિને અર્થે સ્ત્રીસંગ કરવા, વિવાહ કરવે અને કઈ પણ ક્રૂર કર્મ કરવું હેાય તે સૂર્યનાડી સારી સમજવી. (૧૦૯)
नासायां दक्षिणायां तु, पूर्णायामपि वायुना ॥
प्रश्नाः शुभस्य कार्यस्य, निष्फलाः सकला अपि ॥ १११ ॥ અર્થ:~~જો પુષ્ઠનારની દક્ષિણ નાસિકા પુર્ણ વહેતી હાય, તેાં તે વખતે કરેલા શુભ કાર્યના સર્વે પ્રશ્ને નિષ્કુલ જાણવા. ( ૧૧૧ )
(તિ પ્રશ્નોપયોગી સ્વવિચાર.)
यथा शक्ति ततश्चिन्त्यं, तपो नित्यं तदग्रतः ॥
યસ્ય કમાવતઃ સર્વાં, સંમતિ વિસ્મૃતયઃ ॥ ૧૨ ॥ અર્થઃ-~ ---પૂજા કરી રહયા પછી પેાતાની શક્તિમાફક તપસ્યા કંઇ કરવાની તેના જિનપ્રતિમા આગળ વિચાર કરવેશ. કારણ, તપસ્યાના પ્રભાવથી સર્વે સપદાઓની પ્રાપ્તિ થાય છે. ( ૧૧૨)
धर्मशोकभयाहार - निद्राकामकलिकुधः ॥
यावन्मात्रा विधीयन्ते, तावन्मात्रा भवन्त्यमी ॥ ११३ અર્થ:ધર્મ, શાક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને ધ એ આ
"Aho Shrutgyanam"
Page #36
--------------------------------------------------------------------------
________________
२४
विवेकविलासे प्रथमः सर्गः ।
ઠે વસ્તુ જેટલી વધારીએ તેટલી વધે છે, અને જેટલી ઓછી કરીએ તેટલી ઓછી થાય છે. ( ૧૧૩)
अपत्योत्पादने स्वामि-सेवायां पोष्यपोषणे ॥
धर्मकृत्ये च नो कर्तुं युज्यन्ते प्रतिहस्तकाः ॥ ११४ ॥
"
અર્થઃઆપણી સ્ત્રીને વિષે પુત્ર ઉત્પન્ન કરવે, આપણા ધનીની સેવા કરવી, માબાપ ખઇરાં છેકરાં વિગેરેનું પાષણ કરવું, ધર્મકૃત્ય કરવું, આ ચાર કાર્યોમાં પ્રતિહસ્તક [ મુક્તયાર ] ચાલે નહીં. અતા પાતેજ કરવાં ચાગ્ય છે. ( ૧૧૪)
संवृताङ्गः समज्यायां, प्रायः पूर्वोत्तराननः ॥ स्थिरासने समासीत, संवृत्य चतुरोऽञ्चलान् ॥ ११५ ॥
અર્થઃ—ન્યાય સભામાં બેસવું હેાય તે સારાં વસ્ત્ર પહેરવાં, અને સભામાં જઇ સ્થિર આસન ઉપર પ્રાયઃ પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ કરી તથા વજ્રનાં ચારે છેડા સમેટી બેસવું. ( ૧૧૫)
अधमर्णारिचौराद्या, विग्रहोत्पातिनोऽपि च ॥
शून्याङ्गे स्वस्य कर्तव्याः, सुखलाभजयार्थिभिः ॥ ११६ ॥
અર્થઃ—સુખ, લાલ તથા જયના અર્ધાં પુરૂષોએ ન્યાયસભામાં પેાતાના લેણદારને, શત્રુને, ચારને, પાતાની ઉપર તેાહુમત મૂકનારને તથા બીજા પણ એવા પુરૂષાને પેાતાની શૂન્ય બાજુએ એટલે જે ભાગની નાસિકા વહેતી ન હેાય, અંદ પડેલી હાય તે ભાગે રાખવા. (૧૧૬)
स्वजनस्वामिगुर्वाद्या, ये चान्ये हितचिन्तकाः ॥
जीवा ते ध्रुवं कार्या, वाञ्छितार्थं विधित्सुभिः ॥ ११७ ॥ અર્થ-વાંછિત કાર્ય કરવા ધારનારા પુરૂષાએ આપણાસ્વજનેને, સ્વામીને, ગુરૂને તથા બીજા પણ જે આપણું હિત વાંછતા હૈાય તે સર્વે મનુષ્યને આપણી જે તરફની નાસિકા પૂર્ણ વહેતી હાય, તે તરફ રાખવા. (૧૧૭)
"Aho Shrutgyanam"
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૫
વિવેકવિલાસ, પ્રથમ સગ. आचार्याणां यतीनां च, पण्डितानां कलाभृताम् ॥ समुत्पाद्यः सदानन्दः, कुलीनेन यथायथम् ॥ ११८॥
અર્થ–કુલીન મનુષ્ય આચાર્યોને, સાધુઓને, પંડિતોને તથા કલાવાનું પુરૂષોને જેની જેવી યોગ્યતા તેવો આદરમાન કરીને રાજી રાખવાં. (૧૧૮)
विशेषज्ञानमधुना, कलिकालवशाद्गतम् ॥ नित्यमेव ततश्चिन्यं, बुधैश्चन्द्रबलादिकम् ॥ ११९॥
અર્થ –ભાવી વાતનું જે વિશેષ જ્ઞાન પૂર્વે હતું તે હમણું કલિકાલના જોરથી જતું રહ્યું છે. માટે ડાહ્યા પુરૂષોએ ચંદ્રબલ, તારાબેલ વિગેરેને અવશ્ય હમેશાં વિચાર કરવો. (૧૧૦).
न निमित्तद्विषां क्षेमं , नायुर्वैद्यकविद्विषाम् ॥ न श्रीनीतिद्विषामेक-मपि धर्मद्विषां नहि ॥ १२०॥
અર્થ-જયોતિષ, સામુદ્રિક વિગેરે આઠ પ્રકારના નિમિત્તશાસ્ત્રનો જે ટ્રેષ કરે છે, તેનું કલ્યાણ થતું નથી, વૈદ્યશાસ્ત્રનો દ્વેષ કરે તે દીર્ધ આયુષ્ય પામતો નથી, નીતિશાસ્ત્રનો દ્વેષ કરે તે લક્ષ્મી પામતો નથી, અને ધર્મનો દ્વેષ કરે તે તે કલ્યાણ, દીર્ધ આયુષ્ય અને લક્ષ્મી એ ત્રણેમાં એકે વસ્તુ પામત નથી. (૧૨)
निरन्नमैथुनं निद्रा , वारिपानार्कसेवनम् ॥ एतानि विषतुल्यानि , वर्जनीयानि यत्नतः ॥ १२१ ॥
અર્થ–ખાધા વિના ખાલી પેટ હોય ત્યારે મનુષ્યએ સ્ત્રીસંગ, નિદ્રા, જલપાન અને તડકાનું સેવન એટલાં વાનાં યત્નથી વર્જવાં. કારણ કે, તે તે વખતે ઝેર સરખાં છે. (૧૨૧)
सुकृताय न तृष्यन्ति , सन्तः संततमप्यहो ॥ विस्मर्तव्या न धर्मस्थ, समुपास्तिस्ततः क्वचित् ॥१२२॥
અર્થ–પુરૂષે હમેશાં સુકૃતનાં કામ કરે તે પણ તે કામ કરવામાં ધરાતા નથી. માટે ધર્મની સેવા કરવામાં કોઈ કાળે પણ ભૂલવું ન જોઈએ. (૧૨૨)
"Aho Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
fadnere प्रथमः सर्गः ।
धर्मस्थाने ततो गम्यं, श्रीमद्भिः कृतभूषणैः ॥ प्राक्पुण्यं दर्श्यतेऽन्येषां स्वयं नव्यं ह्युपार्ज्यते ॥ १२३ ॥ અર્થઃ—માટે સુખી પુરૂષાએ પણ સારાં વજ્ર તથા આભૂષણ પહેરીને મંદિર, ઉપાશ્રય વિગેરે ધર્મને સ્થાનકે જવું. એમ કરવાથી પેાતાનું પૂર્વભવનું પુણ્ય લક્ષ્મીના દર્શનથી બીજા લેૉકાની નજરે આવે છે, અને પેતે નવું પુણ્ય પણ ઉપાજૅન કરેછે. ( ૧૨૩)
२६
नित्यं देवगुरुस्थाने, गन्तव्यं पूर्णपाणिभिः ॥
विधेयस्तत्र चापूर्व-ज्ञानाभ्यासी विवेकिभिः ॥ १२४ ॥ અર્થઃ—હાથમાં ફળ, ફૂલ, ચેાખા વિગેરે કંઇપણ વસ્તુ લઈને હંમેશાં મદિ૨ે અને ઉપાશ્રયે જવું. ઉપાશ્રયમાં ગુરૂ પાસે જે આવડતું ન હેાય તે જ્ઞાનને વિવેકી પુરૂષાએ અભ્યાસ કરવા. ( ૧૨૪)
आजन्म गुरुदेवाना - मर्चनं युज्यते सताम् ॥
रोगादिभिः पुनर्न स्याद्यदि तन्नैव दोषकृत् ॥ १२५ ॥ અર્થ:—આ મનુષ્યભવ છે ત્યાંસુધી સત્પુરૂષાને દેવપૂજા અને ગુરૂભક્તિ હંમેશાં કરવી ચિત છે. પણ રાગાદિ કારણેાથી તેમ ન બને તે કઇ દોષ નથી. (૧૨૫)
.
कुप्रवृत्तिं त्रिधा त्यक्त्वा, दत्त्वा तिस्रः प्रदक्षिणाः ॥ ફેવયાનાં ત્રિષા ઋત્વા, તેં ક્યાયસિદ્ધિનું સુી ॥૨૬॥ અર્થઃ–ભવ્ય જીવે મનથી, વચનથી તથા કાયાથી કુપ્રવૃત્તિને! ત્યાગ કરી જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા દેવી, અને પછી જિનપ્રતિમાની મનવચનકાયાથી પૂજા કરી સિદ્ધિદાયક તે અરિહંત ભગવાનનું ધ્યાન કરવું. (૧૨૬) मिथ्यादृष्टिभिरग्राह्यो, विश्वातिशयभासुरः ॥
નિઃસંતાવિાત્ર, યો તેવઃ ॥ સતાં મતઃ ॥ ૨૭ ॥ અર્થઃ—નાસ્તિક લાંકાને જેનું જ્ઞાન થાય નહીં, જે સર્વે અતિશયૈાથી વિરાજમાન અને સંસારરૂપ રાગ સમૂળ જેને જતેા રહયા, એવેા દેવ સત્પુરૂષેtને માન્ય છે. (૧૨૭)
"Aho Shrutgyanam"
Page #39
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ.
(૩થ તિમપિવડા) उपविष्टस्य देवस्यो-र्वस्य वा प्रतिमा भवेत् ॥ द्विविधापि युवावस्था , पर्यङ्कासनगादिमा ॥ १२८ ॥
અર્થ–ભગવાનની બેઠી અથવા ઉભી બન્ને પ્રકારની પ્રતિમા પાવન અલૂણામાં જ હેવી જોઈએ. તેમાં પહેલી (બેઠી) પ્રતિમા પર્યકાસનવાળી હેવી જોઈએ. (૧૨૮)
वामो दक्षिणजबोर्वो-रुपनि करोपि च ॥ दक्षिणो वामजोर्वो-स्तत्पर्यङ्कासनं मतम् ॥ १२९ ॥
અર્થ --પ્રથમ જમણ જાંધ અને જમણ સાથળ ઉપર ડાબો પગ તથા ડાબે હાથ સ્થાપન કરવો, પછી ડાબી જાંઘ અને ડાબા સાથળ ઉપર જમણે પગ અને જમણે હાથ મૂકે. એને જાણ પુરૂષો પર્યકાસન માને છે. (૧૨૯)
देवस्योर्ध्वस्य चार्चा स्या-ज्जानुलम्बिभुजदया। श्रीवत्सोष्णीषयुक्ते हे, छत्रादिपरिवारिते ॥१३०॥ અર્થ --ભગવાનની પ્રતિમા ઉભી હોય તો તેના બે ભુજ ઢીંચણ સુધી લાંબા જોઈયે. બન્ને પ્રતિમાઓ શ્રીવત્સ, ઉદ્ભુષ, ત્રણ છત્ર ઈત્યાદિ પરિવાર, યુક્ત જોઈએ. (૧૩૦)
छत्रत्रयं च नासाग्रोत्तारि सर्वोत्तमं भवेत् ॥ नासाभालान्तयोर्मध्ये, कपोलवेधकृत्पुनः ॥ १३१ ॥ અર્થ-નાસિકાના અગ્રભાગ ઉપર ત્રણ છત્રના અગ્રભાગની સમષા આતે તે ત્રણ છત્ર સર્વોત્તમ જાણવાં. તેમજ નાસિકા અને કપાળ એના મધ્યભાગમાં આડી રેષાથી કપલનો વેધ થવો જોઈએ. (૧૩૧)
रक्षितव्यः परीवारे, दृषदां वर्णसंकरः॥ न समाङ्गलसंख्येष्टा, प्रतिमा मानकर्मणि ॥ १३२ ॥ અર્થ–પ્રતિમાના પરિવારમાં પત્થરને વર્ણસંકર થાય તેની સંભાળ
"Aho Shrutgyanam
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૮
विवेकविलासे प्रथमः सर्गः। રાખવી. તેમજ પ્રતિમાનું પ્રમાણ પણ બે, ચાર, છ, આઠ ઇત્યાદિ સમસંખ્યામાં હોય તો તે ઇષ્ટ ન જાણવું. (૧૩૨)
अन्योन्यजानुस्कन्धान्त-स्तिर्यक्सूत्रनिपातनात् ॥ केशान्ताञ्चलयोश्चान्तः, सूत्रैक्याचतुरस्रता ॥ १३३ ॥
અર્થ એકથી બીજા ઢીંચણ સુધી આડું એક સૂત્ર, જમણ ઢીંચણથી ડાબા ખંધ સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણા ખંધ સુધી ત્રીજું સૂત્ર અને નીચેથી મસ્તક સુધી ચોથું સૂત્ર. એ ચારે સૂત્રોનું પ્રમાણ સરખું આવે તો પ્રતિમા સમચતુર કહેવાય. (૧૩૩)
सूत्रं जानुदये तिर्यग् , दद्यान्नाभौ च कम्बिकाम् ॥ प्रतिमायाः प्रतिसरो, भवेदष्टादशाङ्गलः ॥ १३४ ॥
અર્થ –બે ઢીંચણની વચ્ચે આડું સૂત્ર દેવું, અને સૂત્રથી નાભિ સુધી એક કંબિકા રાખવી. એ રીતે કરતાં નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ જોઈએ. (૧૩૪)
नवतालं भवेद्रूपं, तालश्च द्वादशाङ्गुलः ॥
अङ्गलानि न कम्बायाः, किं तु रूपस्य तस्य हि ॥ १३५॥ અર્થ–પ્રતિમાનું ઊંચાઈનું પ્રમાણ નવતાલ જાણવું. બાર આગળ એક તાલ થાય છે. અહીં આંગળાં કંબાનાં ન લેતાં પ્રતિમાનાંલેવાં. (૧૩૫)
ऊर्ध्वस्थप्रतिमामान-मष्टोत्तरशतांशतः॥
आसीनप्रतिमामानं, षट्पञ्चाशद्विभागतः॥ १३६ ॥
અર્થ–ઉભી પ્રતિમાનું પ્રમાણ એકસો આઠ અંશનું અને બેઠી પ્રતિમાનું છપ્પન અંશનું જાણવું. (૧૩૬ )
भालनासाहनुग्रीवा-घनाभीयुह्यमूरुकौ ॥ जानुजवांहि चेत्येका-दशाङ्कस्थानकानि तु ॥ १३७॥ અર્થ–૧ કપાળ, ૨ નાસિકા, ૩ હેડચી, કોટ, ૫ હૃદય, ૬ નાભિ, ૭
"Aho Shrutgyanam
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૯
વિવેકવિલાસ, પ્રથમ સત્ર ગુહય, ૮ સાથળ, ૯ ઢીંચણ, ૧૦ જાંધ (પેડ) અને ૧૧ પગ એ અંશનાં અગ્યાર સ્થાનક જાણવાં. (૧૩૭)
चतुःपञ्चचतुर्वह्नि-सूर्यार्कार्कजिनाब्धयः ॥ जिनाब्धयश्च मानाङ्का, ऊर्जा ऊर्ध्वस्वरूपके ॥ १३८॥
અર્થે ––કપાળે ચાર અંશ નાસિકાએ પાંચ અંશ, હેડચીએ ચાર, કેટે ત્રણ, હૃદયે બાર, નાભીએ બાર, ગુયને વિષે બાર, સાથળે ચોવીશ, ઢીંચણે ચાર, જાંધને વિષે ચોવીસ અને પગે ચાર. એવા ઉભી પ્રતિમાનાં એકસો આઠ અંશ ઊંચાઈના જાણવાં. (૧૩૮)
भालनासाहनुग्रीवा-हृन्नाभीगुह्यजानु च ॥ अष्टावासीनबिम्बस्या-कानां स्थानानि पूर्ववत् ॥१३९॥
અર્થ - કપાળે ચાર, નાસિકાએ પાંચ, હેડચીએ ચાર, કોટે ત્રણ, હૃદયે બાર, નાભિએ બાર, ગુહ્યને વિષે બાર અને ઢીંચણે ચાર. એવાં બેઠી મૂર્તિનાં આઠ સ્થાનક અને છપન અંશ છે. (૧૩૯).
अतीताब्दशतं यत्स्या-द्यच्च स्थापितमुत्तमैः ॥ तयङ्गमपि पूज्यं स्या-द्विम्बं तन्निःफलं न हि ॥ १४०॥
અર્થ –જેની પ્રતિષ્ઠા સો વર્ષ પહેલાં થઈ હોય, અથવા જે કોઈ ઉત્તમ આચાર્યે સ્થાપિત હોય, તે જિનપ્રતિમા વ્યંગ હોય તો પણ પૂજા કરવા યોગ્ય છે. કારણ કે, તેની પૂજા નિ: ફલ થાય નહિ. (૧૪૦)
धातुलेपादिजं बिम्ब , व्यङ्गं संस्कारमर्हति ॥ काष्ठपाषाणनिष्पन्नं, संस्कारार्ह पुनर्नहि ॥१४१ ॥
અર્થ –ધાતુની, લેપની અથવા બીજી એવી પ્રતિમા કદાચિત્ ખંડિત થાય તે તે પાછી સમરાવી શકાય છે, પણ કાષ્ટની અથવા પાષાણુની પ્રતિમા હોય તો તે સમજાવવા લાયક નથી. (૧૪૧)
नखाडुलीबाहुनासां-हीणां भङ्गेष्वनुक्रमात् ॥ શગુમામશ્ર, વન્ય નક્ષય છે ૪૨ | અર્થ–પ્રતિમાનાં નખ ખંડિત થાય તો શત્રુથી ભય, આંગળી ખંડિત
"Aho Shrutgyanam
Page #42
--------------------------------------------------------------------------
________________
३०
विवेकविलासे प्रथमः सर्गः। થાય તે દેશભ, બહુ ખંડિત થાય તો બંધન, નાસિકા ખંડિત થાય તો કુલક્ષય અને પગ ખંડિત થાય તો ધનહાનિ એવાં અનુક્રમે ફલ જાણવાં. (૧૪૨).
पीठयानपरीवार-ध्वंसे सति यथाक्रमम् ॥ स्थानवाहनभृत्यानां, नाशो भवति निश्चितम् ॥१४३॥
અર્થ–પ્રતિમાનું સિંહાસન ખંડિત થાય તો સ્થાનને નાશ, બેસવાનાં વાહન ખંડિત થાય તો (હાથી, ઘોડા વિગેરે) વાહનનો નાશ અને પ્રતિમાને પરિવાર ખંડિત થાય તો ચાકરનો નાશ જાણો. (૧૪3)
आरभ्यैकालादिम्बा-द्यावदेकादशाङ्गुलम् ॥ गृहेषु पूजयद्विम्ब-मूवं प्रासादगं पुनः॥१४४ ॥
अर्थ:--मे आंगणथी २५यार मांग सुधा उंची प्रतिमा घरमा पी. પણ તે કરતાં મેટી હેય તો તે મંદિરમાં રાખીને જ પૂજવી જોઈએ. (૧૪૪)
प्रतिमा काष्ठलेपाश्म-दन्तचित्रायसां गृहे ॥ मानाधिका परीवार-रहिता नैव पूज्यते ॥ १४५॥
અર્થ-કાષ્ટની, લેપની, પત્થરની, દાંતની, ચિત્રામણની અથવા લેહડાની પ્રતિમા અથવા અગ્યાર આંગળ કરતાં વધારે હેય, કિંવા પરિવારરહિત હોય तते ५५ घरमा पूलय नहीं. (१४५)
रौदा निहन्ति कर्तार-मधिकाङ्गा तु शिल्पिनम् ॥ कृशा द्रव्यविनाशाय , दुर्भिक्षाय शशोदरा ॥ १४६ ॥ वक्रनासातिदुःखाय, इस्वाङ्गा क्षयकारिणी॥ अनेत्रा नेत्रनाशाय, स्वल्पास्या भोगवर्जिता ॥१४७॥ जायते प्रतिमा हीनकटि-राचार्यघातिनी॥ जवाहीना भवेद्भातृ-पुत्रमित्रविनाशिनी ॥१४८॥ पाणिपादविहीना तु, धनक्षयविनाशिनी॥ चिरपर्युषिता या तु, नादर्तव्या यतस्ततः॥१४९ ॥ અર્થ-જિનપ્રતિમા ઉગ્ર હોય તો તે પિતાના કરાવનારને નાશ કરે છે,
"Aho Shrutgyanam"
Page #43
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સી. અધિક અંગવાળી હોય તે કારિગરનો નાશ કરે છે, કૃશ હોય તો દ્રવ્યને નાશ થાય છે, અને સસલા જેવા ઉદરની હેાય તો દુર્ભિક્ષને ઉત્પન્ન કરનારી થાય છે. વાંકાં નાકની હોય તો ઘણું દુઃખ ઉપજાવે છે, ટૂંકાં અવયવની હોય તો ક્ષય કરનારી થાય છે, ચક્ષુ વિનાની હોય તો ચક્ષુનો નાશ કરે છે, સાંકડા મુખની હોય તો ભગવર્જત હોય છે, નાની કેડની કે કેડ વિનાની હોય તો આચાર્યને નાશ કરે છે, નાની જાંધની અથવા જે ધારહિત હોય તે ભાઇ, પુત્ર અને મિત્ર એમને નાશ કરે છે, ટૂંકા હાથ પગની અથવા હાથ પગ વિનાની હોય, તો ધનનો ક્ષય કરે છે, પૂજા વગર ઘણો કાળ એમને એમ પડેલી પ્રતિમા જયાંત્યાંથી ગ્રહણ કરવી નહીં. (૧૪૬) ( ૧૪૭) (૧૪૮) (૧૪૯)
अर्थहृत्प्रतिमोत्ताना, चिन्ताहेतुरधोमुखी॥
आधिप्रदा तिरश्वीना, नीचोचस्था विदेशदा ॥१५॥ અર્થ–પ્રતિમા ચત્તી હોયતો દ્વવ્યનો નાશ કરનારી થાય છે, નીચા મુખની હેય તે ચિંતા ઉત્પન્ન કરનારી જાણવી, વાંકી હોય તો મનમાં દુઃખાદિ ઉપજાવે, અને નીચી ઉચી હોય તો પરદેશ મોકલનારી સમજવી. (૧૫)
अन्यायद्रव्यनिष्पन्ना, पस्वास्तुदलोद्भवा ॥ हीनाधिकाङ्गी प्रतिमा, स्वपरोन्नतिनाशिनी ॥ १५१॥
અર્થ–પ્રતિમા જે અન્યાયથી ઉપાર્જેલું દ્રવ્ય લગાડી કરેલી હોય, બીજા કેઈએ ઘરકામ સારૂ લાવેલા પત્થરની બનાવેલી હોય, અથવા ઓછા કિંવા અધિક અવયવની હોય તો તે (પ્રતિમા), પૂજાદિકથી થનારી પોતાની ઉન્નતિને અને પ્રતિષ્ઠા કરનાર ધનને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિથી થનારી ઉન્નતિને પણ નાશ કરે છે. (૧૫૧)
प्रासादतुर्यभागस्य , समाना प्रतिमा मता॥ उत्तमायकृते सा तु, कार्यैकोनाधिकाङ्गुला ॥१५२॥
અર્થ–પ્રાસાદના ચોથા ભાગ જેટલી પ્રતિમા કરવી. પણ ઉત્તમ લાભપ્રાપ્તિને અર્થે તે ચોથા ભાગમાં એક આંગુળ ઓછી અથવા વધારે કરવી. (૧૫)
"Aho Shrutgyanam
Page #44
--------------------------------------------------------------------------
________________
# ૨
विवेकविलासे प्रथमः सर्गः। अथवा स्वदशांशेन, हीनस्याप्यधिकस्य वा॥ कार्या प्रासादपादस्य, शिल्पिभिः प्रतिमा समा॥१५३ ॥
અર્થ—અથવા પ્રાસાદના ચોથા ભાગનાં દશ ભાગ કરવાં, અને તે દશિયો એક ભાગ પ્રાસાદના ચોથા ભાગમાં ઓછા કરી અથવા તેમાં એક દશિયો ભાગ ઉમેરી તેટલા પ્રમાણની પ્રતિમા કારિગરોએ કરવી. (૧૫૩)
सर्वेषामपि धातूनां, रत्नस्फटिकयोरपि ॥ प्रवालस्य च बिम्बेषु , चैत्यमानं यदृच्छया ॥१५४ ॥
અર્થ–સર્વે ધાતુઓની, રત્નની, રફટિકની અથવા પ્રવાલની પ્રતિમા છેય તો ત્યાં પ્રતિમાના પ્રમાણ ઉપર પ્રાસાદનું પ્રમાણ ન લેતાં ઇચ્છા માફકે લેવું. (૧૫૪)
प्रासादगर्भगेहार्द्ध , भित्तितः पञ्चधा कृते ॥ यक्षाद्याः प्रथमे भागे, देव्यः सर्वा द्वितीयके ॥१५५॥ जिनार्कस्कन्दकृष्णानां, प्रतिमाः स्युस्तृतीयके ॥ ब्रह्मा तु तुर्यभागे स्या-ल्लिङ्गमीशस्य पञ्चमे ॥ १५६ ॥
અર્થ –ગંભારાના અર્ધભાગના પાંચ ભાગ ભિત્તિથી કરવાં. તેમાં પ્રથમ ભાગમાં યક્ષાદિકની સ્થાપના કરવી, બીજા ભાગમાં સર્વે દેવીઓની સ્થાપના કરવી, ત્રીજા ભાગમાં જિન, સૂર્ય, કાર્તિકેય તથા કૃષ્ણ એમની પ્રતિમા સ્થાપન કરવી, ચોથા ભાગમાં બ્રહ્માની પ્રતિમા અને પાંચમા ભાગમાં શિવલિની પ્રતિમા રાખવી.(૧૫૫) (૧૫૬) .. ऊर्ध्वदृग्द्रव्यनाशाय , तिर्यग्दृग्भोगहानये ॥
दुःखदा स्तब्धदृष्टिश्चा-धोमुखी कुलनाशनी ॥ १५७॥ અ–પ્રતિમાની દૃષ્ટી ઉંચી હોય તો દ્રવ્યને નાશ કરે, તિરછી હોય તો બેગનો નાશ કરે, સ્તબ્ધ દૃષ્ટિ હોય તો દુઃખ આપે, અને નીચી દૃષ્ટિ હોય તો કુલનો નાશ કરે. (૧૭)
"Aho Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સ. द्वारशाखाष्टभिर्भाग-रधःपक्षाविधीयते ॥ मुक्त्वाष्टमविभागं च , यो भागः सप्तमः पुनः ॥१५८ ॥ तस्यापि सप्तमे भागे, गजांशस्तत्र संभवेत् ॥ प्रासादे प्रतिमादृष्टि-नियोज्या तत्र शिल्पिभिः ॥१५९ ।।
અર્થસામા દ્વારની શાખાના નીચેથી આઠ ભાગ કરવા. તેમાં જે આ ઠમો ભાગ બધા કરતાં ઉપર આવે તે મૂકી દેવો. અને તેની નીચેનો જે સાતમે ભાગ તેના પાછા નીચેથી સાત ભાગ કરવા. તથા તે સાતમાંના છ ભાગ મૂકી દેવા, અને ઉપરનો જે સાતમો ભાગ રહ્યો, તેમાં ગજાશ (અષ્ટમાંશ) સંભવે છે. તે ગજશને વિષે કારીગરોએ પ્રાસાદની અંદર રહેલી પ્રતિમાની દૃષ્ટિ રાખવી. (૧૫૮) (૧૫૯)
(અથ મૂકક્ષા ) अवृत्ता भूरदिग्मूढा , चतुरस्रा शुभाकृतिः॥ त्र्यहबीजोद्गमा धन्या, पूर्वेशानोत्तरप्लवा ॥ १६० ॥
અર્થ ––જે ઠેકાણે મંદિર બાંધવું હોય, તે ભૂમિ ગોલ આકારની તથા દિન શાને ભ્રમ ઉત્પન્ન કરનારી નહીં જોઈએ. તો ચતુષ્કોણ (ખંડી) સારા આકારની, વાવેલા ધાન્યને ત્રણ દિવસમાં ઉગાડનારી અને પૂર્વ, ઉત્તર અથવા ઈશાન દિશા તરફ ઉતરતી એવી હોય તો તે શ્રેષ્ઠ જાણવી. (૧૬)
व्याधि वल्मीकिनी नै स्व्यं, सुषिरा स्फुटिता मृतिम् ।। दत्ते भूः शल्ययुग्दुःखं, शल्यज्ञानमयोच्यते ॥ १६१ ।।
અર્થ –રાફડા (બોબલા વાળી ભૂમિ વ્યાધિ ઉત્પન્ન કરે છે, પિલાણવાળી હોય તો દરિદ્રપણું ઉપજાવે, ફાટેલી હોય તો મરણ દેનારી છે, અને શલ્યવાળી હેય તે દુઃખ આપે છે. માટે ભૂમિની અંદર રહેલું શલ્ય શી રીતે જાણવું તે કહિયે. (૧૬)
"Aho Shrutgyanam
Page #46
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे प्रथमः सर्गः।
(થ રાત્યવિવારકા) बकवतैहसपयान् , क्रमावर्णानिमानव ॥ नवकोष्ठीकृते भूमि-भागे प्राच्यादितो लिखेत् ॥ १६२ ॥
અર્થ –ભૂમિ ઉપર એક ચતુષ્કોણ (ચોખંડું ) યંત્ર શ૯૫દ્ધાય.) લખવું. તેમાં નવ કોઠા કરવા. ચતુષ્કોણની બાજુ ઉપર પૂજા
: ઈ પૂર્વ અને વેંથી માંડી ઈશાન સુધી આઠે દિશાઓ લખવી. અને વચલા ઉ. વ. નવ કોઠામાં અનુક્રમે બ, ક, વ, ત, એ, હ, સ, ૫ અને ય! ! એ તો આ નવ અક્ષર લખવા. (૧૬૨)
प्रश्ने बः स्याद्यदि प्राच्यां, नरशल्यं तदादिशेत् ॥ सार्धहस्तप्रमाणेन , तच मानुषमृत्यवे ॥ १६३ ॥
અર્થ –પ્રશ્નમાં જે બે' આવે, તે કહેવું કે, પૂર્વ દિશામાં ભૂમિની અંદર દોડ હાથ નીચે મનુષ્ય શલ્ય (માણસનાં હાડકાં વિગેરે) છે, તેથી મનધ્યનું મરણ નીપજે. (૧૬૩)
अमेर्दिशि तु का प्रश्ने, खरशल्यं करद्वये ॥ राजदण्डो भवेत्तस्मिन् , भयं नैव निवर्तते ॥ १६४॥
અર્થ–પ્રશ્નમાં જે “ક આવે તો અગ્નિકોણમાં ભૂમિની અંદર બે હાથનીએ ગર્દભશલ્ય (ગધેડાનાં હાડકાં વિગેરે) છે, એમ જાણવું તે શલ્યથી રાજદંડ થાય, અને ભય કદીપણ દૂર થાય નહીં. (૧૬૪)
याम्यायां दिशि वः प्रश्ने, नरशल्यमधो भवेत् ॥ तद्गहस्वामिनो मृत्युं, करोत्याकटिसंस्थितम् ॥ १६५ ॥
અર્થ–પ્રશ્નમાં જે “વ' આવે, તો દક્ષિણ દિશામાં ભૂમિની અંદર કેડ જેટલું ઉડું મનુષ્યશલ્ય (માણસનાં હાડકાં વિગેરે) છે, એમ સમજવું. તેથી ગૃહસ્વામિનું (ઘરધણુનું) મરણ થાય. (૧૫)
नैर्ऋत्यां दिशि तः प्रश्ने, सार्धहस्तादधस्तले ॥ ...शुनोस्थि जायते तच्च , डिम्भानां जनयेन्मृतिम्॥१६६॥ અર્થ --પ્રશ્નમાં જે “ત' આવે, તો નૈઋત્ય દિશામાં ભૂમિની અંદર દોડ
"Aho Shrutgyanam"
Page #47
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પ્રથમ સે. હાથ નીચે શલ્ય (કુતરાના હાડકાં વિગેરે) છે, એમ જાણવું. તે સલ્સ બાર ળકોનું મરણ ઉપજાવે. (૧૬૬)
एः प्रश्ने पश्चिमायां च, शिशोः शल्यं प्रजायते॥ सार्धहस्ते प्रवासाय , सदनस्वामिनः पुनः॥ १६७ ॥
અર્થ–પ્રશ્નમાં જે “એ આવે, તો પશ્ચિમ દિશામાં ભૂમિની અંદર દોડે હાથ નીચે બાલશલ્ય (બાલકનાં હાડકાં વિગેરે ) છે, એમ સમજવું. તેથી ગુહસ્વામી (ઘરધણી) પરદેશ જતો રહે. (૧૬)
વાયવ્ય વિશિ હું પશે, નશ્ચિત कुर्वन्ति मित्रनाशं ते, दुःस्वमस्य प्रदर्शनात् ॥ १६८॥
અર્થ –પ્રશ્નમાં જે “હ આવે તે વાયવ્ય દિશામાં ભૂમિની અંદર ચાર હાથ નીચે માણસના અંગારા છે, એમ જાણવું. તેથી માઠાં સ્વપ્ન જોવામાં આવ્યાથી મિત્રને નાશ થાય. (૧૬૮)
उदीच्यां दिशि सः प्रभे, विप्रशल्यं कटेरधः ॥ तच्छीघ्रं निर्धनत्वाय, प्रायो धनवतोऽप्यदः॥ १६९ ॥
અર્થ – પ્રશ્નમાં “સ આવે, તે ઉત્તર દિશામાં ભૂમિની અંદર કેડ જેટલું ઉંડું વિપ્રશલ્ય (બ્રાહ્મણનાં હાડકાં) છે એમ જાણવું. તેથી ગૃહસ્વામી ધનવાન હોય તો પણ પ્રાયે નિર્ધન થઈ જાય. (૧૬૮) .
ऐशान्यां दिशि पः प्रश्ने, गोशल्यं सार्धहस्ततः॥. तद्गोधनस्य नाशाय , जायते गृहमधिनाम् ॥ १७ ॥
અર્થ – પ્રશ્નમાં પ આવે, તો ઈશાન દિશામાં ભૂમિની અંદર દોડ હાથ નીચે ગૌશલ્ય (ગાયનાં હાડકાં વિગેરે) છે, એમ જાણવું. તેથી ગૃહસ્વામિના ગોધનનો (ગાય વિગેરે)નાશ થાય. (૧૭૦ )
मध्यकोष्ठे च यः प्रश्ने, वक्षोमात्रे तदा ह्यधः॥ केशाः कपालं मर्त्यस्य, भस्मलोहे च मृत्यवे ॥ १७१ ॥ અર્થ ––વચલા કઠામાં “ય છે તે જો પ્રશ્નમાં આવે તો ભૂમિના મધ્ય
"Aho Shrutgyanam
Page #48
--------------------------------------------------------------------------
________________
સિવિશ્વાસ પ્રથમ સf I ભાગમાં છતી જેટલા ઉંડાણમાં માણસના કેશ ( વાળ ), કપાળ (કેરી), ભમ તથા લોહડું છે એમ જાણવું. તેથી મરણ નીપજે. (૧૭૧)
श्वभ्रस्थिताममृत्पात्रे, कृते दीपचतुष्टये ॥ यदिग्दीपश्चिरं दीपः, सा तद्वर्णस्य भूःशुभा ।। १७२ ॥
અર્થ – ખાણની કાચી માટીનું કોડિયું કરી તેમાં ચાર દિવા કરવા. જે દિશાને દિવો ઘણુવાર પ્રકાશિત રહે, તે ભૂમિ તે વર્ણને સારી જાણવી. (૧૨)
सूत्रच्छेदे च मृत्युः स्या-त्कीले चावाङ्मुखे रुजा॥ स्मृतिर्नश्यति कुम्भस्य , पुनः पतनभङ्गयोः॥ १७३ ॥
અર્થભૂમિ માપતાં જે સૂત્ર તૂટી જાય તો ગહરવામિનો મૃત્યુ થાય, ખીલો ઠેકતાં જે વાંકા વળે તે રોગ થાય, અને ઘડે પડે, અથવા ભાંગે તો સ્મૃતિનો નાશ થાય. (૧૩)
प्रासादगर्तापूरोऽम्बु-पावकर्करकांगतः। विधिना तत्र सौवर्णी , वास्तुमूर्ति नियोजयेत् ॥ १७४ ॥
અર્થઘરની ખાડ પૂરતાં જયાં પાણી, પત્થર અને કાંકરા નીકળે ત્યાં સેનાની વારતુ દેવતાની મૂર્તિ વિધિથી સ્થાપન કરવી. (૧૭૪)
उदयस्त्रिगुणः प्रोक्तः, प्रासादस्य स्वमानतः॥ प्रासादोच्छ्यविस्तारा, जगती तस्य चोत्तमा ॥ १७५॥
અર્થ–સ્વકીય પ્રમાણથી પ્રાસાદનો ઉદય (ઉંચાઈ) ત્રણ ગણે કરો. અને પ્રાસાદની જેટલી ઉંચાઈ હોય તેટલી વિસ્તારવાળી જગતી (કોટ) કરવી એ શ્રેષ્ઠ છે. (૧૫)
मूलकोष्ठे चतुःकोणे, बहिर्यः कुम्भकः स्थिरः॥ प्रासादहस्तसंख्यानं, तस्य कोणद्वयात्पुनः॥ १७६ ॥
અંર્થ – ખડે જે મૂળ કેડે તેની બાહર જે રિથર કુંભી હોય છે, તેના બે ખૂણથી પ્રાસાદના હસ્તની સંખ્યા જાણવી. (૧૬)
"Aho Shrutgyanam
Page #49
--------------------------------------------------------------------------
________________
છે
વિવેકવિલાસ, પ્રથમ સ. यः कोणो मूलरेखाया, विस्तरस्तत्पृथुत्वतः॥ कलशे विस्तरादेयं , पादोनं द्विगुणं पुनः॥ १७७॥
અર્થ–મૂળ રેષાના ખૂણામાં જેટલી પહોળાઈ હોય, તેને અનુસરી કલશને વિષે પહેળાઈ લેવી, અને પહેલાઈથી લંબાઈ પણ બે ગણું જાણવી.
प्रासादे ध्वजनिर्मुक्ते, पूजाहोमजपादिकम् ॥ सर्व विल्लुप्यते यस्मा-तस्मात्कार्यों ध्वजोच्छ्रयः॥ १७८ ॥ एकाहमपि प्रासादं, ध्वजहीनं न धारयेत् ॥
અર્થ–પ્રાસાદ ઉપર દવજા ચઢાવેલી ન હોય તો ત્યાં કરેલી પૂજા, હેમ, જપ વિગેરે સર્વ નિષ્ફલ થાય છે, માટે વજા અવશ્ય ચઢાવવી. પ્રાસાદ એક દિવસ પણ ધ્વજારહિત રાખવો નહીં. (૧૭૮)
दण्डः प्रकाशे प्रासादे, प्रासादकरसंख्यया ॥ सान्धकारे पुनः कार्यो, मध्यप्रासादमानतः ॥ १७९ ॥
અર્થ -પ્રકાશિત પ્રાસાદ ઉપર ધ્વજાનો દંડ પ્રાસાદની હરતસંખ્યાને અનુસાર કરવો. અને અંધકારસહિત પ્રાસાદ ઉપર મધ્યપ્રાસાદના પ્રમાણથી વજાનો દંડ કરવો. (૧૭૯ )
समाना शुकनासस्य, घण्टिका गूढमण्डपे ॥ एतन्मानैव रङ्गाख्ये, मण्डपे च वलानके ॥ १८०॥
અર્થ-ગભારામાં, રંગ મંડપમાં, તથા વલાનમાં ઘંટાનું પ્રમાણ સુકનાસા સમાન જણવું. (૧૮)
गृहे देवगृहे वापि, जीर्णे चोद्धर्तुमीप्सिते ॥ प्राग्वदारं प्रमाणं च , वास्तूत्पादोऽन्यथाकृते ॥ १८१॥ અર્થ જીર્ણ થએલા ઘરનો અથવા દેવમંદિરનો ઉદ્ધાર કરતાં તેનું દ્વાર
પ્રમાણ જે પહેલા માફકજ રાખ્યું હોય તો નવી વાર કરવાની જરૂર પોતે , અને જે ફેરફાર કર્યો હોય તો નવી વાસ્તુ કરવી. (૧૮૧): “
"Aho Shrutgyanam
Page #50
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे प्रथमः सर्गः ।
,
स्तम्भपट्टादिवेधस्तु यः प्रोक्तो गृहशालके ॥ માસાàવિ મ તૈયઃ, સંત્રતાયાત્ર શિલ્પિનામ્ II ૧૮૨ || અર્થ:~~તંભ તથા પાટિયાં વિગેરેનુ પ્રમાણ વાસ્તુશાસ્ત્રમાં જે કહ્યું છે, તેજ મંદિરના કામમાં પણ કારીગરાના સંપ્રદાયથી અણવું. (૧૮૨ (અથ પ્રતિમાથે પાબાળવિરીક્ષા) निर्मलेनारनालेन, पिष्टया श्रीफलत्वचा ॥ વિજપ્તેનિ મને વા, મટ મહ∞ મવેત્ ॥ ૩૮૩ ॥ અર્થઃ નિર્મલ આંછણુમાં પીસેલી બિલ્લીની છાલના લાકડા ઉપર અથવા પત્થર ઉપર લેપ કરવાથી પ્રકટ મંડલ ( માંડલું ) થાય છે. (૧૮૩) मधुभस्मगुडव्योम - कपोतसदृशप्रभैः ॥
માગિંદર નૈઃ શીતે, ટ્ટેિ સ્વામહૈશવ ॥ ૨૮૨ ॥ चित्रैश्च मण्डलैरेभि-रन्तर्ज्ञेया यथाक्रमम् ॥ યોતો વાજા રહ-મેજો-યુગોન ॥ ૨૮૬ ॥ दर्दुरः कृकलासच, गोधाखुसर्पवृश्चिकाः ॥ સંતાનવિમવશાળ-રાખ્યો છેતાએં તમ્ II ૮૬ ॥
અર્થ: જેની પ્રતિમા કરવી ઢાય તે કાષ્ટ ઉપર અથવા પાષાણુ ઉપર પૂર્વે કયા પ્રમાણે લેપ કરવે. તે લેપથી જો મધ જેવું મંડલ પડે તે અંદર ખવેત ( મન્નુ ), રાખ સરખું પડેતેા રેતી, ગાળ સરખું પડે તેા રાતે દેશકા, આકાશ સરખા રંગના પડે તે પાણી, કપાત સરખા રંગના પડે તેા ગિરાની, મજીઠ સરખા રંગના પડે તેા દેડકા,, રાતું પડે તે કાચંડા, પીળું પડે. તે કપિલવણું પડે તે ઉંદર, કૃષ્ણવર્ણ પડે તે સર્પ અને ચિત્રણ વીધી અધ્યુ છે એમ જાણવું. તેથી સંતતિ, સંપદા, પ્રાણ અને રાજ્ય ય નાશ થાય છે. ( ૧૮૪ ) ( ૧૮૫) ( ૧૮૬ )
૮
"Aho Shrutgyanam"
Page #51
--------------------------------------------------------------------------
________________
વિદ્યકવિલાસ, પ્રથમ સર્ગ.
कीलिकाछिद्रसुषिर त्रसजालकसंघयः ॥
मण्डलानि च गारव, महादूषणहेतवे ।। १८७ ॥
અર્થ:---પ્રતિમાના કાષ્ઠમાં અથવા પાષાણુમાં ખીલે, છિદ્ર, પેાલાણ, જીવનાં જાળાં, સાંધા, માંડલાકાર રેષા તથા ગાર હાય તે માટે દેષ સમજવા. (૧૮૭) प्रतिमायां दवरका, भवेयुश्च कथं चन ॥
સદવર્ષ્યા ન દુન્તિ, વળાન્યસ્વેતદૂષિતાઃ ॥ ૪૮૮ ॥ અર્થ:—પ્રતિમાના કાષ્ઠમાં અથવા પાષાણુમાં જે કાઇ પણ રીતે લીસેટા ( રેષા ) પડેલા નજરે આવે તે તે જો મૂળ વસ્તુના જેવા રંગના હોય તે કંઇ દ્વેષ નથી, અને જો મૂળ વસ્તુથી જુદા રંગના ઢાય તે દેષ જાણવા. (૧૮૮) ( ઇતિ મન્દિરપ્રતિમાધિકાર. )
कृतदेवादिकृत्यः स-नुपदेशं नवं शुभम् ॥
श्रोतुकामो गुरोः पार्श्वे, गच्छेदच्छाशयः पुमान् ॥। १८९ ।। અર્થઃ—ભવ્ય જીવે પૂર્વે કહેલી રીત પ્રમાણે ન્હાઇ ધાઇ તથા પૂજા કરી રહ્યા પછી મનમાં શુભ પરિણામ રાખી નવા મોંગલકારી ઉપદેશ સાંભળવા માટે ગુરુ મહારાજ પાસે ( ઉપાસરૈ ) જવું. (૧૮૯)
૩૯
कदाचित्कार्यतस्तस्य, पार्श्वमेति यदा गुरुः ॥
पर्युपास्तिस्तदा कर्तुमेवं शिष्यस्य युज्यते ॥ १९० ॥ અર્થ:જ્યારે પેાતાના કંઇ કામ માટે ગુરુ શિષ્યની ( શ્રાવકની ) પાસે આવે, ત્યારે શિષ્યે ગુરુની ઉપાસના ( આદરમાન વિગેરે) એવી રીતે કરવી નોએ. ( ૧૯૦ )
अभ्युत्तिष्ठेग्दुरौ दृष्टेऽभिगच्छेत्तं तदागमे ॥
उतमाङ्गेऽञ्जलिं न्यस्य, ढौकयेत्स्वयमासनम् ॥ १९१ ॥ અથૈઃ—ગુરૂને જોતાંજ ઉભા થવું, સામે જવું, મસ્તકે અંજલિ કરવા, અને પેાતે તેમને આસન આપવું. ( ૧૯૧ )
-
"Aho Shrutgyanam"
Page #52
--------------------------------------------------------------------------
________________
વિવારે રથમ ! नमस्कुर्यात्ततो भक्त्या, पर्युपासीत चादरात् ।। तद्याने त्वनुयायाञ्च, कमोऽयं गुरुसेवने ॥ १९२॥
અર્થ–પછી ગુરૂ મહારાજને ભક્તિથી નમરકાર કરવો, આદરથી તેમની સેવા (પગ ચંપી વિગેરે) કરવી, અને તે જવા નીકળે ત્યારે તેમની પછાડી જવું. ગુરૂની સેવા કરવાનો એ ક્રમ જાણો. (૧૯૨)
शुद्धप्ररूपको ज्ञानी, क्रियावानुपकारकः॥ धर्मविच्छेदरक्षी च , गुरुगौरवमर्हति ॥ १९३ ॥
અર્થ:--શુદ્ધ પ્રરૂપણા કરનારા, જ્ઞાની, ક્રિયાપાત્ર, ભવ્ય જીવ ઉપર ઉપકાર કરનારા અને ધર્મનો વિચ્છેદ થતો હોય તો તેનું રક્ષણ કરનારા એવા ગુરૂ પૂજવા લાયક છે. (૧૯૩)
विचारावसरे मौनी, लिप्सुधिप्सुश्च केवलम् ।। सर्वत्र चाडवादी च , गुरुर्मुक्तिपुरागला ॥ १९४॥
અર્થ –કોઈ પૂછે ત્યારે વિચારપૂર્વક કહેવાને બદલે મન કરી બેસનાર, કેવળ ધનને લેભી, અને પાખંડી એ ગુરૂ મુક્તિપુરના દરવાજાની અગલા( ભૂંગળ)-સમાન જાણો. (૧૯૪) इत्थं मया ब्राह्ममुहूर्तमादौ , कृत्वाभ्यधायि प्रहरस्य कृत्यम् ।। यस्य प्रकाशेन वेरिवोच्चै-भवेदवश्यं कमलावबोधः॥१९५॥ इति श्रीजिनदत्तमूरिविरचिते विवेकविलासे दिनचर्यायां प्रथम उजासः॥१॥
અર્થ એવી રીતે બ્રાહ્મ મુહૂર્તથી માંડીને પહેલા પ્રહર સુધીનું આવક કૃત્ય મે કહ્યું. જેમાં રવિના પ્રકાશથી કમલને બેધ (વિકાસ) થાય છે, તેમ આ શાવક કૃત્યના પ્રકાશથી (જાણવાથી તથા આચરવાથી) કમલાને(લકમીને બોધ (ઉદય) થાય. (૧૯૫).
ઇતિ શ્રીવિવેકવિલાસની ગૂર્જરભાષાનો પ્રથમ ઉલ્લાસ સંપૂર્ણ ૧ ન
"Aho Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः।
(થ દ્વિતીય સત્ક્રાનિ:) द्वितीया वर्जिता लाने, दशमी चाष्टमी तथा ।। त्रयोदशीचतुर्दश्यौ, षष्ठी पञ्चदशी कुहूः ॥१॥
અર્થ –દ્વિતીયા (બીજ), દશમી (દસમ), અષ્ટમી (આઠમ) બાદશી (તેરસ), ચતુર્દશી (ચિદસ), ષષ્ઠી (છઠ), પૂણમા (પૂનમ) અને અમાવાસ્યા (અમાસ) એટલી તિથિઓ ન્હાવાને વિષે વર્જવી. (૧)
आदित्यादिषु वारेषु, तापः कान्तिप॑तिर्धनम् ॥ दारिद्यं दुर्भगत्वं च, कामाप्तिः स्नानतः क्रमात् ॥२॥
અર્થ –રવિ, સેમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ એ સાતે વારને વિષે ન્હાએ તો અનુક્રમે તાપ, કાંતિ, મરણ, દ્રવ્ય, દરિદ્રીપણું, ભોગીપણું અને ઈચ્છિત વસ્તુ એમની પ્રાપ્તિ થાય. ( ૨ ).
नमार्तपोषितायातः, सुचैलो भुक्तभूषितः॥ नैव स्नायादनुव्रज्य, बन्धून्कृत्वा च मङ्गलम् ॥३॥
અર્થ –નગ્ન, શગી, મુશાફ્રરી કરીને આવેલે, સારાં વસ્ત્ર તથા અલંકાર પહેરેલે, ભોજન કરી રહેલો, પિતાના સગા વહાલાને વળાવીને આવેલ અને કંઇપણ મંગલિક કાર્ય કરી રહેલ એટલા લેકિએ ન્હાવું નહીં. (૩) .. न पर्वसु न तीर्थेषु , न संक्रन्तौ न वैधृतौ ॥
न विष्टौ न व्यतीपाते, तैलाभ्यङ्गः प्रशस्यते ॥ ४॥
અર્થ–પર્વને દિવસે, તીર્થને વિષે, સંક્રાંતિને દિવસે, તથા વૈધૃતિ, વિષ્ટિ અને વ્યતીપાત એ ત્રણે દિવસને વિષે તૈલાભંગ (તેલનું શરીરે મર્દન) ન કરે. (૪)
स्नानं शुद्धाम्भसा यत्त-न कदाचिनिषिध्यते ॥ तिथिवारादिकं यत्तु , तैलाभ्यङ्गे तदीक्ष्यते ॥५॥
અર્થ –શુદ્ધ જળે નહાવાની કોઇપણ દિવસે મનાઈ નથી. તિથિ, વાર ઈત્યાદિક જે કહ્યું તે તૈલાળંગ (શરીરે તેલનું મર્દન) કરવો હોય તો જેવું. (૫)
"Aho Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
કર
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. गर्भाशयामृतुमती , गत्वा स्लायात्परेऽहनि । अनृतुस्त्रीगमे शौचं, मूत्रोत्सर्गवदाचरेत् ॥६॥
અર્થ –ગર્ભિણું અથવા તુમતી સ્ત્રીને વિષે રાત્રે ગમન કર્યું હોય તો બીજે દિવસે ન્હાવું. અને તુકાલ નહીં છતાં સ્ત્રીસંગ કયો હોય તે મૂત્ર કર્યા પછી જેમ શુદ્ધિ કરીએ તેમ કરવી. (૬)
रात्रौ स्नानं न शास्त्रीयं, केचिदिच्छन्ति पर्वणि ॥ तीर्थे स्नात्वान्यतीर्थानां , कुर्यान्निन्दास्तुती नच॥७॥
અર્થ –રાત્રે હોવું એ શાસ્ત્રમાં કહ્યું નથી. પણ કેટલાક લેક પર્વ હેય તે રાત્રે પણ ન્હાવું એમ કહે છે. એક તીર્થમાં નહાઈને ત્યાં બીજા તીર્થની સ્તુતિ અથવા નિંદા ન કરવી. (૭)
સંજ્ઞા ટુw , વર્ણ થવા तरुच्छन्ने सशैवाले, न स्नानं युज्यते जले ॥८॥
અર્થ-અજાણ્ય, વિષમ માર્ગવાળું, ચંડાલાએ દૂષિત કરેલું, વૃક્ષોથી ઢંકાચલું અને શેવાળવાળું એવા પાણીમાં ન્હાવું એ ઠીક નથી. (૮)
स्नानं कृत्वा जलैः शीतै- क्तुमुष्णं न युज्यते ॥ जलैरुष्णैस्तथा शीतं, तैलाभ्यङ्गश्च सर्वदा ॥९॥
અર્થ –ઠંડા પાણીથી ન્હાયા પછી તુરત ઉષ્ણ ગરમ ભોજન ન કરવું. અને ઉષ્ણ જળથી ન્હાયા પછી તુરત શીતળ ભજન ન કરવું. તેમજ ગમે તેવા પાણીથી ન્હાયા પછી તૈલાભંગ (તેલનું મર્દન) તો કોઈ કાળે પણ ન કરવો.(૯)
स्नातस्य विकृता छाया, दन्तघर्षः परस्परम् ॥ देहे च शवगन्धश्चे-मृत्युस्तदिवसत्रये ॥१०॥
અર્થ-ન્હાએલા પુરૂષની છાયા જો છિન્ન ભિન્ન અથવા ઉલટી દેખાય દાંત એક બીજા જોડે ઘસાય, તથા શરીરને મડદા જેવી દુર્ગધ આવે તો ત્રણ દિવસમાં મરણ જાણવું: ( ૧૦ )
"Aho Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः। स्नातमात्रस्य चेच्छोषो, वक्षस्यहिदयेऽपि च ॥ षष्ठे दिने तदा ज्ञेयं, पञ्चत्वं नात्र संशयः॥ ११ ॥
અર્થ-ન્હાઈ રહ્યા પછી તુરતજ જે છાતી અને બે પગ સુકાઈ જાય તો છઠે દિવસે મરણ થાય એમાં સંશય નથી. ( ૧૧ )
न शुक्रसोमयोः कार्य, स्नानं रोगविमुक्तये॥ पौष्णाश्लेषाध्रुवस्वाति-पुनर्वसुमधासु च ॥ १२ ॥
અર્થ–શુક્રવારે અથવા સોમવારે તથા રેવતી, આશ્લેષા, રોહિણી, ત્રણ ઉત્તરા, સ્વાતિ, પુનર્વસુ અને મધા એટલા નક્ષત્રને વિષે રોગવિમુક્તિને અર્થે ન્હાવું નહીં. (૧૨)
रिक्ता तिथिः कुजाकौ वा, क्षीणेन्दुर्लममस्थिरम् ॥ दियष्टैकादशाः कूरा, नैरुज्यस्नानसिद्धिदाः।। १३॥
અર્થ–રિક્તા તિથિ (ચોથ, નવમ અને દસ) મંગળવારે અથવા રવિવાર, ક્ષીણ ચંદ્રમા, અસ્થિર (ચલ) લગ્ન, અને બીજે, ત્રીજે, આઠમે તથા અગ્યારમે સ્થાને કર (પાપ) ગ્રહ એવો યોગ હોય તો રેગવિમુક્તિને અર્થે ન્હાવું ફળદાયક છે. (૧૩)
रते वान्ते चिताधूम-स्पर्शे दुःस्वमदर्शने ॥ क्षौरकर्मण्यपि स्नाया-दलितैः शुद्धवारिभिः॥१४॥
અર્થ – શ્રીસંગ કરે, ઉલટી થાય, સ્મશાનમાં) ચિતાને ધૂમાડો લાગે, માઠું સ્વમ આવે, અને સૈર કર્મ કરાવે તો ગળેલા શુદ્ધ જળથી ન્હાવું. (૧૪)
(મથ ાઁરવિવાર) चतुर्थी नवमी षष्ठी, चतुर्दश्यष्टमी तथा ॥ पमावास्या च दैवज्ञैः, क्षौरकर्मणि नेष्यते ॥ १५॥
અ ચતુર્થી (ચોથ), નવમી (નવમ), પછી (છઠ), ચતુર્દશી (ચૌદસ), અષ્ટમી (કમ ) અને અમાવાસ્યા (અમાસ) એ છ તિથિ હૈાર કર્મ ( હજામત) વુિં હોય તે સારી નથી એવું જયોતિષી લેકોનું મત છે. (૧૫)
"Aho Shrutgyanam
Page #56
--------------------------------------------------------------------------
________________
४४
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. दिवाकीर्तिप्रयोगे तु, वाराः प्रोक्ता मनीषिभिः ।। सौम्येज्यशुक्रसोमानां, क्षेमारोग्यसुखप्रदाः॥ १६ ॥
અર્થ–સૈાર કર્મને વિષે બુધ, ગુરૂ, શુક્ર અને સોમ એ ચાર વાર ક્ષેમ, આરોગ્ય અને સુખના દાતાર છે એમ પંડિત લેકેએ કહ્યું છે. ( ૧૬ )
क्षौरं प्रोक्तं विपश्चिद्भि-मुंगे पुष्ये चरेषु च ॥ ज्येष्ठाश्विनीकरबन्द्र-रेवतीषु च शोभनम् ॥ १७ ॥
અર્થ –-મૃગ, પુષ્ય, ચરનક્ષત્ર (સ્વાતિ, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા), જયેષ્ટા, અશ્વિની, હસ્ત, ચિત્રા અને રેવતી એટલા નક્ષત્રોને વિષે તૈયાર કર્મ કરાવવું શુભ છે, એમ વિદ્વાન લકોએ કહ્યું છે. (૧૭)
क्षौरे राजाज्ञया जाते, नक्षत्रं नावलाक्यते ॥ कैश्चित्तीर्थे च शोके चं, क्षौरमुक्तं शुभार्थिभिः ॥ १८॥
અર્થ–રાજાની આજ્ઞાથી સૈર કરાવવું પડે તો નક્ષત્ર જેવાય નહીં. કેટલાક શુભાર્થી લોકોએ કહ્યું છે કે, તીર્થને વિષે અથવા શકને લીધે ક્ષાર કરાવવું હોય તો એ નક્ષત્ર જોવું નહીં. (૧૮)
रात्रौ संध्यासु विद्यादौ, क्षौरं नोक्तं तथोत्सवे ॥ भूषाभ्यङ्गाशनस्नान-पर्वयात्रारणेष्वपि ॥ १९ ॥
અર્થ–રાત્રિએ, સંધ્યાકાલને વિશે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, ભૂષણ અલ્લંગ (તૈલ મર્દન), ભોજન અને સ્નાન કરી રહ્યા પછી, કોઈ પર્વને દિ તથા યાત્રાએ અથવા સંગ્રામને વિષે જતાં સાર કરાવવું નહીં. ( ૧૯)
कल्पयेदेकशः पक्षे, रोमश्मश्रुकचानखान् ॥ नचात्मदशनाओण, स्वपाणिभ्यां नचोत्तमः ॥ २१
અર્થ -પખવાડિયામાં એકવાર દાઢી, મૂછ, માથાના વાળંથા નખ કાઢવાં. પણ પોતાના હાથે પોતાનાં વાળ ન કાઢવા, તથા પણ દાંતથી, પિતાના નખ પણ ન કાઢવાં, ( ૨૦ )
"Aho Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः ।
(અય વસ્ત્રાભૂષળાધિાર:)
आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा ॥ कार्यो वस्त्रादिभृङ्गारो, वयसश्चानुमानतः ॥ २१ ॥ અર્થ:પેાતાની પાસે જેટલું ધન હોય તેને શાભતા તથા શીતકાળાદિ સમય અને પેાતાની ઉમરને અનુસરતે એવે વસ્ત્રાદિકને શૃંગાર કરવેા. (૨૧) वारा नवीन वस्त्रस्य, परिधाने मताः शुभाः ॥ सौम्यार्कशुक्रगुरखो, रक्तवस्त्रे कुजोऽपि च ॥ २२ ॥
અર્થ:~~નવું વસ્ત્ર પહેરવું હેય તેા બુધ, રવિ, શુક્ર અને ગુરૂ એ ચાર વાર શુભ જાણવા. તેમજ રક્ત ( રાતું ) વસ્ત્ર ધારણ કરવું ાય તેા મંગળવાર પણ શુભ જાણવા. ( ૨૨ )
धनिष्ठाधुवरेवत्योऽश्विनीहस्तादिपञ्चकम् ॥
પુષ્પ પુનર્વસુધૈવ, ઝુમાનિ શ્વેતવાસ ॥ ૨૨ ॥
४५
અર્થઃ—શ્વેત (સફેદ) વસ્ત્ર પહેરવું હેાય તે। ધનિષ્ઠા ધ્રુવનક્ષત્ર ( રાહિણી અને ત્રણ ઉત્તરા), રેવતી, અશ્વિની, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, પુષ્ય, પુનર્વસુ એટલાં નક્ષત્ર શુભ જાણવાં. ( ૨૩ )
पुष्यं पुनर्वसुश्चैव, रोहिणी चोत्तरात्रयम् ॥ કૌથુમ્બે વર્નયેછે, મતૃષાતો મવેદ્યતઃ ॥ ૨૪ ॥
અર્થ:——સ્રીને કસુંબી ( રાતું ) વસ્ત્ર પહેરવું હેાય તેા, પુષ્ય, પુનર્વસુ, હિણી, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદા, એટલાં નક્ષત્ર વર્જવાં.કારણ, એ નક્ષત્ર ઉપર રાતું વસ્ત્ર પહેરે તે પતિને નાશ થાય છે. ( ૨૪ ) रक्तवस्त्रप्रवालानां धारणं स्वर्णशङ्कयोः ॥
"
નિકાયાં તથા યાં, રેવલાં પદ્મ, ॥ ૨૫ ॥
અર્થનિષ્ઠા, અશ્વિની, રેવતી, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા અને અનુરાધા રલાં નક્ષત્રાને વિષે રક્ત વસ્ર, પ્રવાલ, સુવર્ણ ( સાનું ) અને શંખ એમનું ધારક઼રવું. ( ૨૫ )
"Aho Shrutgyanam"
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૬
વિકવિલાસ, દિનીય ઉલ્લાસ. द्विजादेशे विवाहे च, स्वामिदत्ते च वाससि ॥ तिथिवारक्षशीतांशु-विष्ट्यादि न विलोकयेत् ॥ २६ ॥
અર્થ–બ્રાહ્મણની આજ્ઞા હોય, વિવાહ હોય, અથવા પિતાનો સ્વામી આપે તે તે વસ્ત્ર પહેરવામાં તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્રમા, વિષ્ટિ ઇત્યાદિકનો વિચાર ન કરવો. (૨૬ )
न धार्यमुत्तमैर्जीर्ण , वस्त्रं नच मलीमसम् । विना रक्तोत्पलं रक्तं पुष्पं च न कदाचन ॥ २७ ॥
અર્થ–ઉત્તમ પુરૂષોએ જીર્ણ અથવા મલિન વસ્ત્ર ધારણ કરવું નહીં. તેમજ એક રાતા કમળ વગર બીજું રાતું ફૂલ કોઈ કાળે પણ ધારણ ન કરવું. (૨૭)
आकाङ्कनात्मनो लक्ष्मी, वस्त्राणि कुसुमान्यपि ।। पादत्राणानि चान्येन , विधृतानि न धारयेत् ॥ २८॥
અર્થ –-પિતાને લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરૂષે બીજાએ પહેરેલાં વસ્ત્ર, ફૂલ તથા પાદત્રાણ (પગરખા) પહેરવાં નહી. (૨૮)
नवभागीकृते वस्त्रे, चत्वारस्तत्र कोणकाः॥ कर्णवृत्ति द्वयं द्वौ चा-चलौ मध्यं तथैककम् ॥ २९॥ चत्वारो देवताभागा, दो भागो दैत्यनायकौ।। उभौ च मानुषी भागा-वेको भागश्च राक्षसः ॥ ३०॥
અર્થ –-વસ્ત્રનાં નવ ભાગ કરિયે, તેમાં ચાર ખૂણાનાં - (વસ). ચાર ભાગ, બે કિનારીના બે ભાગ, બે છેડાના બે ભાગ અને / દેવ યા દેવ એક વચલે ભાગ એ નવ ભાગમાં પહેલાં ચાર ભાગ દેવ અ ને તાનાં, બીજા બે ભાગ દૈત્યના, ત્રીજા બે ભાગ મનુષ્યનાં ક્રિકેટ ય દેવો અને ચોથે એકજ છે તે રાક્ષસનો જાણવો. (૨૯) (૩૦)
"Aho Shrutgyanam
Page #59
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः। पङ्काञ्जनादिभिर्लिप्तं , कुट्टितं मूषकादिभिः॥ तुनितं पाटितं दग्धं, दष्ट्वा वस्त्रं विचारयेत् ॥३१॥ उत्तमो दैवते लाभो, दानवे रोगसंभवः॥ મષેિ મધ્યમો રમો, રાક્ષસે મરણ પુનઃ | ૨૨ || અર્થ – વસ્ત્ર કાદવમાં અથવા અંજનમાં ખરડાએલું, ઉંદરથી કરડાય, રફ કરેલું ફાટેલું, અથવા બળેલું જેઈને વિચાર કરો. તે આ રીતે-દેવતાના ભાગમાં કાદવથી ખરડાયલું ફાટેલું વિગેરે હોય તો ઉત્તમ લાભ થાય, દૈત્ય ના ભાગમાં હોય તે રોગનો સંભવ થાય, મનુષ્યના ભાગમાં હોય તો મધ્યમ લાભ થાય, અને રાક્ષસના ભાગમાં હોય તો મરણ થાય. (૩૧) (39)
(ાથ તીવૂવિવારકા) नागवल्लीदलास्वादो, युज्यते क्रमुकैः समम् ॥ एलालवङ्गकङ्कोल–कायन्वितैरपि ॥३३॥
અર્થ-નાગરવેલનું પાન સેપારી, એલચી, લવંગ, કંકાળ, કપૂર, ઇત્યાદિક વસ્તુની સાથે ભક્ષણ કરવું. (૩૩)
चूर्णपूगफलाधिक्य-साम्ये चात्र सति क्रमात् ॥ दुर्गन्धारङ्गसौगन्ध्य-बहुरागान्विदुर्बुधाः ॥३४॥
અર્થ જે પાનમાં ચૂનો વધારે હોય તો દુર્ગધી થાય, સેપારી વધારે હોય તો રંગ ન થાય, ચુનો જોઈએ તેટલે જ હોય તો સુંગધી થાય, અને સેપારી જોઈએ તેટલી હોય તો બહુ રંગ થાય, એમ પંડિત પુરૂષો કહે છે. (૩૪)
પિત્તશતિવાતાર્તાલાસિરોજિનમ ! तचापथ्यं विषार्तस्य, क्षीबशोषवतोरपि ॥३५॥
અર્થ –રકતપિત્ત તથા વાતરોગ જેને થયો હોય તે, રૂક્ષ થએલાં ક્ષીણ થએલા, આંખના રોગી, વિષથી પીડાયલા, ઘેલા થએલા અને શાષક્ષય રોગવાળા એટલા રોગીને તાંબૂલ ગુણકારી નથી. (૩૫)
"Aho Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
४८
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. कामदं षड्रसाधार-मुष्णं श्लेष्मापहं तथा ॥ कान्तिदं कृमिदुर्गन्ध-चातानां च विनाशनम् ॥ ३६ ।। यःस्वादयति ताम्बूलं, वक्रभूषाकरं नरः ॥ तस्य दामोदरस्पेव, न श्रीस्त्यजति मन्दिरम् ॥ ३७॥
અર્થ-કામની વૃદ્ધિ કરનારું, છએ રસને આધાર, ઉષ્ણ, કાંતિ દેનારું તથા કફ, કૃમિ, દુર્ગધ અને વાયુ એમનો નાશ કરનારું એવા મુખને શોભા ઉપજાવનારા તાબૂલને જે માણસ ખાય તેના ઘરને શ્રીકૃષ્ણના ઘરની પેઠે લક્ષ્મી छ।उती नभी. (38) (३७)
स्वापान्ते वमने स्नाने, भोजनान्ते सदस्यपि ॥ तत्तु ग्राह्यमनल्पीयः, सुखदं मुखशुद्धिकृत् ॥३८॥ अर्थः-सुमनाई भने भुमनी शुद्धि ४२नाई ता-यूस निद्रा, aiति (G2), स्नान भने सोनरी २दा पछी तथा समामां भूल पा. (3८)
पर्णमूले वसेद्याधिः, पर्णाग्रे पापसंभवः॥ चूर्णपत्रं हरेदायु , शिरा बुद्धिविनाशिनी ॥ ३९॥
અર્થ–પાનના મૂળમાં વ્યાધિ રહે છે. અગ્રભાગમાં પાપને સમૂહ રહે છે, સુકાઈને ચૂર્ણ થયેલું પાન ખાવાથી આયુષ્યનો નાશ થાય છે અને પાનની नस युद्धिन नाश रैछे. (36)
(अथ द्रव्योपार्जनाधिकारः।) सुधीर्थार्जने यत्नं , कुर्यान्यायपरायणः॥ न्याय एवानपायो य-दुपायः सर्वसंपदाम् ॥ ४०॥
अर्थः-डामा ५३थे न्याय मार्ग सायन रीना द्र०य (पैसे)पान. ॥२५॥३, न्याय द्रव्य यानी शुद्ध पाय छे. (४०)
दत्तः स्वल्पोऽपि भदाय, स्यादर्थो न्यायसंचितः॥ अन्यायात्तः पुनर्दत्तः, पुष्कलोऽपि फलोज्झितः॥४१॥ અર્થન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય (ધર્મકૃત્યમાં) ડું વાપરે તેઓ
"Aho Shrutgyanam"
Page #61
--------------------------------------------------------------------------
________________
વિકવિલાસ, દ્વિતીય ઉધાસ.
૪૯, પણ તે કલ્યાણને અર્થે છે. અને અન્યાયથી ઉપાર્જન કરેલું ઘણું વાપરે તેઓ તે નિષ્ફળ જાણવું. (૪૧)
धर्ममर्माविरोधेन , सकलोपि कुलोचितः॥ निस्तन्द्रेण विधेयोऽत्र, व्यवसायः सुमेधसा ॥४२॥
અર્થ–બુદ્ધિશાળી માણસે ધર્મના તત્વને વિરોધ ન આવે એવી રીતે કુલને ઉચિત વ્યાપાર આળસ રાખ્યા વિના કરો. (૪૨)
प्रसूनमिव निर्गन्धं, तडागमिव निर्जलम् ॥ कलेवरमिवाजीवं, को निषेवेत निर्धनम् ॥ ४३ ॥
અર્થ–સુગંધિ વિનાના ફૂલ સરખા, જળ વિનાના તલાવ સરખા અને જીવ વિનાના કલેવર સરખા નિર્ધન માણસની કોણ સેવા કરે ? (૪૩)
अर्थ एव ध्रुवं सर्व-पुरुषार्थनिबन्धनम् ॥ अर्थेन रहिताः सर्वे, जीवन्तोपि शवोपमाः॥४४॥
અર્થ-દ્રવ્ય જે છે તે જ સર્વે પુરૂષાર્થનું મૂળ કારણ છે. માટે દ્રવ્યથી - હિત સર્વે પુરૂષ જીવતાં છતાં પણ મુવા સરખા છે. (૪૪)
कृष्यादिभिः स चोपायै-भूरिभिः समुपायंते ॥ दयादानादिभिः सम्य-ग्धन्यैर्धर्माय स ध्रुवम् ॥४५॥
અર્થ –ધન્ય પુરૂષો ખેતી, વ્યાપાર પ્રમુખ ઘણું ઉપાયથી તે દ્રવ્યનું ઉપાર્જન કરે છે, અને અનુકંપાદાન, પાત્રદાન પ્રમુખ સત્કાર્ય કરીને સદ્ધમે તરફ તેનો વ્યય કરે છે. (૪૫)
वापकालं विजानाति, भूमिभागं च कर्षकः॥ कृषि साध्यां पथि क्षेत्रं, यश्चोज्झति स वर्धते ॥ ४६॥
અર્થ-જે ખેડૂત વાવવાને અવસર, ભૂમીને ભાગ તથા ભૂમિની અંદર ક પાક આવે તે જાણે, અને માર્ગમાં આવેલા ખેતરને છોડી દે, તે બેતીમાં લાભ પામે. (૪૬)
"Aho Shrutgyanam
Page #62
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्धितीय उल्लासः। आरम्भोऽयं महानेव, लक्ष्मीकार्मणकर्मणि ॥ सुतीर्थविनियोगेन, विना पापाय केवलम् ॥ ४७॥
અર્થ દ્રવ્યનું ઉપાર્જન કરવાને અર્થે મેટે આરંભ કરે પડે છે. માટે ઉપાર્જન કરેલા દ્રવ્યનો સુપાવ્યય ન કરે તે કેવળ તેમાંથી પાપ બંધાય છે. (૪૭)
पाशुपाल्यं श्रियो वृद्धय, कुर्वन्नोज्दयालुताम् ।। तत्कृत्येषु स्वयं जाग्र-च्छविच्छेदादि वर्जयेत् ॥४८॥
અર્થ–લક્ષ્મીની વૃદ્ધિને અર્થે ગાય, ભેંસ પ્રમુખ પશુઓનું રક્ષણ કરવું પડે, તો પણ દયા છોડવી નહીં. તે કામમાં પતે જાગૃત રહેવું, અને પશુઓનાં અંગ, ચિન્હ પ્રમુખ છેદવાં નહીં. (૪૮)
श्रेयो धर्मात्स चार्थेषु, सोऽप्यनेन तदन्नतः॥ तनिष्पत्तौ च संग्राह्य, कथं दद्यादसंग्रही ॥४९॥
અર્થ –ધર્મથી કલ્યાણ થાય છે, દ્રવ્યથી ધર્મ થાય છે, શરીરથી દ્રવ્ય કમાવાય છે, અને તે શરીર અન્નથી જીવે છે. માટે અનાજની ઉત્પત્તિ થતાં જ તેને સંગ્રહ કરવો. સંગ્રહ ન કરયો હોય તો કેમ દેવાય? (૪૯)
संग्रहेऽर्थोऽपि जायेत, प्रस्तावे तस्य विक्रयात् ॥ उद्धारे नोचितः सोऽपि, वैरविग्रहकारणम् ॥ ५० ॥
અર્થ અનાજને સંગ્રહ કર્યો હોય તો વખતે તે વેચ્યાથી લાભ પણ થાય. પણ તે ઉધાર વેચવું નહીં. કારણ, તેમ કરવાથી વૈર તથા કલહ ઉત્પન્ન થાય છે. (૫૦)
सर्वदा सर्वभाण्डेषु, नाणकेषु च शिक्षितः॥ जानीयात्सर्वभाषावि-द्धस्तसंज्ञां वणिग्वरः ॥५१॥
અર્થ–સર્વે પ્રકારનું કરિયાણું તથા સર્વે પ્રકારનું નાણું જાણવાને અભ્યાસ જેણે કરે છે એ શ્રેષ્ઠ વણિક સર્વ ભાષા તથા હસ્તસંજ્ઞા પણ જાણે.(૨૧)
"Aho Shrutgyanam
Page #63
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. एकदित्रिचतुःसंज्ञा-स्तर्जन्याद्यङ्गुलिमहे ॥ साङ्गठानां पुनस्तासां, संग्रहे पञ्च संस्थिताः॥५२॥
અર્થ-નૂતર્જની આંગળીથી માંડીને ચાર આંગળીઓ ગ્રહણ કરવાથી અને નુક્રમે એક, બે, ત્રણ અને ચાર એવી સંજ્ઞા થાય છે. તથા તેની સાથે અંગુઠે લીધાથી પાંચની સંજ્ઞા થાય છે. (૧૨)
कनिष्ठादितले स्पृष्टे, षट् सप्ताष्टौ नव क्रमात् ॥ तर्जन्यां दश विज्ञेया, तदादीनां नखाहतौ ॥५३॥ एकदित्रिचतुर्युक्ता, दश ज्ञेया यथाक्रमम् ॥ हस्तस्य तलसंस्पर्शे, पुनः पञ्चदश स्मृताः ॥ ५४॥
અર્થ ––કનિષ્ઠા આંગળીથી માંડીને ચાર આંગળીઓના તળને સ્પર્શ કરવાથી અનુક્રમે છ, સાત, આઠ અને નવની સંજ્ઞા તથા તર્જનીને વિષે સ્પર્શ કરે તો દેશની સંજ્ઞા જાણવી. તેજ આંગળીઓના નખોને સ્પર્શ કરવાથી અનુક્રમે અગ્યાર, બાર, તેર અને ચાદની સંજ્ઞા અને હાથેલીને સ્પર્શ કરવાથી પંદરની સંજ્ઞા જાણવી. (૫૩) (૫૪)
तले कनिष्ठिकादीनां , षट्सप्ताष्टनवाधिकाः॥ - મો દ્રા વિજ્ઞયા , સ્તસંજ્ઞાવિશારા પર
અર્થ –હસ્તસંજ્ઞા જાણવામાં પંડિત એવા પુરૂષોએ કનિષ્ઠિકાદિ ચાર આંગળીના તળે સ્પર્શ કરવાથી અનુક્રમે સેળ, સત્તર, અઢાર અને એગણશની સંજ્ઞા થાય એમ જાણવું. (૫૫)
तर्जन्यादौ दित्रिचतुः-पश्चग्राहे यथाक्रमम् ।। विंशतिस्त्रिंशञ्चत्वारिं-शत्पञ्चाशत्प्रकल्पना ॥ ५६ ॥
અર્થ–તર્જની આદિ પાંચ આંગળીઓમાં બે, ત્રણ, ચાર અને પાંચમાં ગ્રહણ કરવાથી અનુક્રમે વીસ, તીસ ચાલીશ અને પચાસની સંજ્ઞા જાણવી. (૬)
"Aho Shrutgyanam
Page #64
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः । कनिष्ठाद्यड्डलितले, षष्टिसप्तत्यशीतयः॥ नवतिश्च क्रमाज्ज्ञेया-स्तर्जन्यर्धग्रहे शतम् ॥ ५७॥
અર્થ-કનિષ્ઠાદિ ચાર આંગળીના તળે અનુક્રમે સાઠ, શિર, એશી અને ને નેઊની સંજ્ઞા તથા અર્ધી તર્જનીનું ગ્રહણ કરવાથી સેની સંજ્ઞા જાણવી. (૫૭)
सहस्रमयुतं लक्ष, प्रयुतं चात्र विश्रुतम् ॥ માવજે પુનર્ટ, હસ્તસંજ્ઞાવિ વિક્રમ ૫૮
અર્થ તે પછી અનુક્રમે આંગળીને અર્ધ ભાગ ગ્રહણ કરવાથી હજાર - સહજાર, લાખ અને દસ લાખની સંજ્ઞા થાય. તથા મણિબંધ (કાંડું) ગ્રહણ કરવાથી ક્રોડની સંજ્ઞા થાય. (૫૮)
कयाणकेष्वदृष्टेषु, न सत्यंकारमर्पयेत् ॥ दद्याच बहुभिः साध, वाञ्छेल्लक्ष्मी वणिग्यदि ॥ ५९॥
અર્થ—–જે વ્યાપારી લક્ષ્મીની વાંછા કરતા હોય તો તેણે કરિયાણું દીઠાં વિના બાનું આપવું નહીં, અને કરિયાણું દીઠાં પછી પણ જે બાનું આપવું પડે તે બીજા ઘણા વ્યાપારીની જોડે આપવું. (૫૯) __ कुर्यात्तत्रार्थसंबन्ध-मिच्छेद्यत्र न सौहृदम् ॥
यदृच्छया न तिष्ठेच, प्रतिष्ठाभ्रंशभीरुकः॥६०॥
અર્થ ---જયાં મિત્રાઈ કરવાની ઈચ્છા ન હોય, ત્યાં પિસા સંબંધી લેવડદેવડને સંબંધ રાખ. પિતાની પ્રતિષ્ઠાના (અબૂના) ભંગની બીક રાખી સ્વછંદ પણે પણ વર્તવું નહીં. ( ૬૦ )
व्यापारिभिश्च विप्रैश्च, सायुधैश्च वणिग्वरः ॥ श्रियमिच्छन्न कुर्वीत, व्यवहारं कदाचन ॥ ६१ ।
અર્થ – લક્ષ્મીની ઇચ્છા કરનાર ઉત્તમ વણિકે બ્રાહ્મણ વેપારી સાથે તથા શધારી (હથિયારબંધ) લેકે સાથે કોઈ કાળે વ્યવહાર ન કર. (૬૧).
"Aho Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. नटे पण्याङ्गनायां च, द्यूतकारे विटे तथा ॥ दद्यादुद्धारके नैव, धनरक्षापरायणः ॥ २ ॥
અર્થ:--જે વણિક પિતાનું ધન સાચવવા ઈચ્છતો હોય, તેણે નટ, વેશ્યા, જુગારી અને જાર પુરૂષ એમને ઉધાર વસ્તુ આપવી નહીં (૬૨)
धर्मबाधाकरं यच्च, यच्च स्यादयशस्करम् ॥ भूरिलाभमपि प्राचं, पण्यं पुण्यार्थिभिर्न तत् ।। ६३॥
અર્થ–પુણ્યના અર્થી પુરૂષોએ ધર્મની હાનિ અથવા અપયશ કરે એવું કરિયાણું ગમે ઘણે લાભ થતો હોય તેને ખરીદવું નહીં. (૬૩)
धनं यच्चाय॑ते किंचि-स्कूटमानतुलादिभिः ॥ नश्यत्तन्नैव दृश्येत, तप्तपात्रेऽम्बुबिन्दुवत् ॥६४॥
અર્થ---જે માણસ બેટા કાટલાં તથા તાજા રાખીને થોડું ઘણું ધન કેમાવે છે, તેમનું તે ધન નાશ પામતાં, તપાયલી તાવડી ઉપર પડેલા જલબિંદુની પેઠે દેખાતું નથી. (૬૪)
गर्व न्यासापहारं च, वणिक्पुत्रः परित्यजेत् ॥ अङ्गीकुर्यात्क्षमामेकां, भूपतौ दुर्गतेऽपि च ॥६५॥
અર્થ-વણિપુને ગર્વ અને થાપણસો એ બન્નેને મૂકી દેવા, અને રાજા તથા રંક બન્નેને વિષે એક ક્ષમા રાખવી. (૬૫) . स्वच्छस्वभावा विश्वस्ता, गुरुनायकबालकाः ॥
देवा वृद्धाश्च न प्राज्ञैर्वचनीयाः कदाचन ॥ ६६ ॥
અર્થ-ડાહ્યા માણસોએ નિર્મળ સ્વભાવના અને પોતાની ઉપર વિશ્વાસ રાખનારા, પોતાના ગુરુ નાયક, બાળક, દેવ અને વૃદ્ધ માણસ એટલાને કોઈ કાળે પણ ઠગવાં નહીં (૬૬)
भाव्यं प्रतिभुवा नैव, दाक्षिण्येन च साक्षिणा ॥ कोशपानादिकं चैव, न कर्तव्यं यतस्ततः॥६७॥
અર્થ -ડાહ્યા પુરૂષે કેાઈની દક્ષિણતાથી જામીન અથવા સાક્ષી ન થવું, તેમજ જયાં ત્યાંથી કાશપાન (સગન્દ) પ્રમુખ ન કરવું. (૬૭).
"Aho Shrutgyanam
Page #66
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः। साध्वर्थे जीवरक्षायै, गुरुदेवगृहादिषु ॥ मिथ्याकृतैरपि नृणां, शपथैर्नास्ति पातकम् ॥ ६८॥
અર્થ–સાધુ, જીવરક્ષા, ગુરૂ, દેવ અને જિનમંદિર એમને અર્થે મિથ્યા શપથ (સમ) ખાય તો પણ તેમાં માણસને પાપ નથી. (૬૮)
असंपत्त्या स्वमात्मानं, नैवावगणयेद्बुधः। किंतु कुर्याद्यथाशक्ति, व्यवसायमुपायवित् ॥ ६९ ॥
અર્થજાણ પુરૂષે નિર્ધનપણું હોય તો એ પિતાના આત્માની નિંદા ન કરવી. તે ઉપાય જાણી શક્તિમાફક ધન ઉપાર્જવાને અર્થે ઉદ્યમ કરે. (૬૯)
दृष्टिशीतातपक्षोभ-काममोहक्षुधादयः॥ न प्रन्ति यस्य कार्याणि, सोऽग्रणीर्व्यवसायिनाम् ॥७०॥
અર્થ –વૃષ્ટિ (વદ), શીત (ટાઢ), આતપ (તડકે), ક્ષેભ ક્રોધાદિકથી ચિત્તની ચંચલતા), કામ, મોહ, સુધા પ્રમુખ વિકાર જેનાં કાર્યને હરકત કરી શકતા નથી. તે પુરૂષ શ્રેષ્ઠ વ્યવસાયી જાણ. (૭૦)
यो यूतधातुवादादि-संबन्धाद्धनमीहते ॥ स मषीकूर्चकैर्धाम-धवलीकर्तुमिच्छति ।। ७१ ॥
અર્થ –જે પુરૂષ જુગારથી અથવા કિમયાથી ધન મેળવવાની ઈચ્છા કરે છે, તે પિતાના ઘરને મીની પીછીથી ઘેલું કરવા ઈચ્છે છે એમ જાણવું. (૭૧)
अन्यायिदेवपाखण्डि-तद्धनानां धनेन यः॥ वृद्धिमिच्छति मुग्धोऽसौ, विषमत्ति जिजीविषुः॥७२ ।।
અર્થ—જે પુરૂષ અન્યાયી, દેવ, પાખંડી અને કૃપણ એમના ધનથી પિતે ધનવાન થવાની ઈચ્છા કરે, તે પુરૂષ જીવવાની ઈચ્છાથી ઝહેર ખાય છે, એમ સમજવું. (૭૨)
गोदेवकरणारक्ष-तलावर्तकपट्टकाः॥ ग्राम्योत्तरश्च न प्रायः, सुखाय प्रभवन्त्यमी॥७३॥
અર્થ –ગાય, દેવ અને ખેતર એમના રખવાલ, તલાર, પટેલ અને ગામહીયા એટલા લોકો પ્રત્યે કોઈને સુખ દેતા નથી. (૭૩).
"Aho Shrutgyanam
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૫
વિવેકવિલાસ, દ્વિતીય ઉસ. अभिगम्यो नृभिर्योग-क्षेमसिद्ध्यर्थमात्मनः।। राजादिनायकः कश्चि-दिन्दुनेव दिवाकरः।।७४॥
અર્થ –ચંદ્ર જેમ પિતાને તેજ મેળવવા માટે સૂર્ય પાસે જાય છે, તેમ ડાશા પુરૂષે પિતાના યોગ ક્ષેમને અર્થે કોઈ રાજા પ્રમુખ નાયક પાસે જવું(૪)
निन्दन्तु मानिनः सेवां, राजादीनां सुखैषिणः॥ स्वजनास्वजनोद्धार-संहारौ न तया विना ॥७५॥
અર્થ–સુખની ઇચ્છા કરનાર અહંકારી પુરૂ રાજા પ્રમુખની સેવાને ભલે નિદે; તોપણ તે વિના સ્વજનનો ઉદ્ધાર અને વૈરીને સંહાર થતો નથી.(૭૫)
अकर्णदुर्बलः शूरः, कृतज्ञः सात्विको गुणी॥ वदान्यो गुणरागी च , प्रभुः पुण्यैरवाप्यते ॥ ७६ ॥
અર્થ-કાન કા નહીં, કયા ઉપકારનો જાણ, સત્વશાલી, ગુણ, ઉદાર અને ગુણરાગી એવો પ્રભુ (માલીક) પુણ્યથી જ મળી શકે છે. (૭૬)
सुतन्त्रः सुपवित्रात्मा, सेवकागमनस्पृही।
ૌરિયવિલ સર, સજ્ઞો ટુર્રમ મુદા ૭૭માં અર્થ—શાસ્ત્રને સારે જાણ. પવિત્ર ચિત્તવાળે, સેવકના આવવાની ઈછા કરનાર, ઉચિત કર્તવ્યને જાણ, ક્ષમાશીલ, દક્ષ અને શરમવાળે એ પ્રભુ (માલીક) મળવો દુર્લભ છે. (૭૭)
विद्धानपि परित्याज्यो, नेता मूर्खजनावृतः॥ मूर्योऽपि सेव्य एवासौ, बहुश्रुतपरिच्छदः ॥७८॥
અ–પ્રભુ ગમે વિદ્વાન હોય તે પણ તે જે મૂર્ખ લેકિને પરિવાર રાખતો હોય તો તેને છોડી દે. અને જે પ્રભુ પોતે મૂર્ખ છતાં પણ પાસે વિદ્વાન્ તથા અનુભવી લોકોનો પરિવાર રાખતો હોય, તે તે (પ્રભુ) સેવવા યોગ્ય જાણવો. (૭૮)
"Aho Shrutgyanam"
Page #68
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः। स्वामी संभावितैश्वर्यः, सेव्यः सेव्यगुणान्वितः ।। सुक्षेत्रबीजवत्काला-न्तरेऽपि स्यान्न निष्फलः ॥७९॥
અર્થ–જેનામાં સ્વામીના સર્વ ગુણ હોય, તથા જેને લક્ષ્મી પણ મળવાને સંભવ હોય, એવા સ્વામીની સેવા કરવી. કારણ, સારા ક્ષેત્રમાં વાવેલા બીજની પેઠે કાલાંતરે પણ તેની સેવા નિષ્ફળ થાય નહીં. (૭૮)
स्वामिभक्तो महोत्साहः, कृतज्ञो धार्मिकः शुचिः॥ अकर्कशः कुलीनश्च , स्मृतिज्ञः सत्यभाषकः॥ ८॥ વિનીત ઘૂસ્ટક્ષ-વ્યસનો વૃદ્ધાવવા अतन्द्रः सत्वसंपन्नः, प्राज्ञः शूरोचिरक्रियः ॥ ८१ ।। राज्ञा परीक्षितः सर्वो-पधासु निजदेशजः ॥ राजार्थस्वार्थलोकार्थ-कारको निःस्पृहः शमी ।। ८२॥ अमोघवचनः कल्पः, पालिताशेषदर्शनः ॥ पात्रौचित्येन सर्वत्र, नियोजितपदक्रमः॥३॥ आन्वीक्षिकीत्रयीवाता-दण्डनीतिकृतश्रमः ॥ क्रमागतो वणिक्पुत्रः, सेव्यो मन्त्री नचापरः ॥ ८४॥
અર્થપોતાના સ્વામી ઉપર ભક્તિ કરનારે, ઘણે ઉત્સાહી, કયા ઉપકારને જાણ, ધર્મ ઉપર શ્રદ્ધા રાખનાર, પવિત્ર,કમલ, કુલીન, સ્મૃતિનો જાણ, સત્યવાદી, વિનયસંપન્ન, ઉદાર, વ્યસનથી દૂર રહેનારે, વૃદ્ધ પુરૂષની સેવા કરનાર, આલસ્યરહિત, સત્વશાલી, બુદ્ધિશાલી, શુર, શીધ્ર કાર્ય કરનાર, ભકિત, નિષ્કામ બુદ્ધિ, ધૈર્ય અને બ્રહ્મચર્ય એ ચાર વાતમાં રાજાએ સારી પેઠે પારખેલ, પિતાના દેશમાં થએલે, રાજાનાં, પોતાનાં અને લેકિનાં કાર્ય ગુંચવણમાં ન પડતાં કરનાર, નિરિ૭, શાંત, બેલે તે પ્રમાણે કરનારે, સમર્થ, સર્વે દર્શનનું રક્ષણ કરનાર, પાત્રની યોગ્યતા જોઈને સર્વે ઠેકાણે પગ મુકનારે, આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ એ ચારે નીતિમાં મેટે અભ્યાસ કરી રહેલો એવા વંશપરંપરાએ આવેલા વણિપુત્રને રાજાએ મંત્રી કર, બીજાને નહીં. (૮૦) (૮૧) (૮૨) (૮૩) (૮૪).
"Aho Shrutgyanam
Page #69
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ.
अभ्यासी वाहने शास्त्रे, शस्त्रे च विजयी रणे ॥ स्वामिभक्तो जितायासः, सेव्यः सेनापतिः श्रिये ॥ ८५ ॥ અર્થ:વાહન, શસ્ર અને શાસ્ત્ર એ ત્રણેના અભ્યાસ કરી રહેલા, સગ્રામમાં વિજય મેળવનારા, સ્વામી ઉપર ભક્તિ રાખનારાઅને ગમે તેટલા શ્રમ થાય તાએ કાયર ન થનારા એવા સેનાપતિ રાજાએ પેાતાની ઋદ્ધિને અર્થે કરવા. (૮૫) अवश्चकः स्थिरः प्राज्ञः प्रियवाग्विक्रमी शुचिः ॥
"
બહુવ્ય સોધનો મત્ત્વ, સેવાઃ સદ્વિષ્ટિતે ॥ ૬ ॥
૫૭
અર્થ:—વેંચના ન કરનારા, સ્વભાવને ઠરેલા, બુદ્ધિશાલી, મધુર વચન બેાલનારા, પરાક્રમી, પવિત્ર, નિલાભી, ઉદ્યમવંત અને સ્વામી ઉપર ભક્તિ કરનારેશ એવે સેવક (ચાકર) ઉત્તમ પુરૂષાને માન્ય છે. (૮૬ )
सेवकः सुगुणो नम्रः, स्वाम्याहूतो विशेत्सदा ॥ स्वमार्गेणोचिते स्थाने, गत्वा चासीत संवृतः ॥ ८७ ॥ અર્થ:---ગુણવંત સેવક સ્વામી પેાતાને બેાલાવે ત્યારે વિનયથી પેાતાને ઉચિત એવે માર્ગે સ્વામી પાસે જઇ ઉચિત સ્થાનકે અંગાપાંગ ઢાંકીને બેસવું. (૮૭) आसीनः स्वामिनः पार्श्वे तन्मुखेक्षी कृताञ्जलिः ॥ સ્વમાવે ચાહ્ય વિજ્ઞાય, લઃ જાળિ સાપયેત્ ॥ ૮૮ ॥ અર્ચઃ—વામીની પાસે ઉચિત સ્થાને બેઠા સેવક હાથ જોડી સ્વામીના મુખ તરફ જીવે, અને તેના સ્વભાવ જાણી દક્ષતાથી કાર્ય સાધે, (૮૮) नात्यासन्नो न दूरस्थो, न समोच्चासनस्थितः ॥
"
ન પુસ્થો ન ાસ્ય-સ્તિક્ષેત્ત સાત્તિ કમોઃ ॥ ૮૬।। અર્થઃસેવક સ્વામી પાસે તેનાથી બહુ દૂર, બહુ નજીક, સરખા અથવા ઉંચા આસન ઉપર, તેના મુખ આગળ અથવા પાછળ પણ ન બેસવું. (૮૯) आसने स्यात्प्रभोर्बाधा, दूरस्थेऽप्यप्रगल्भता ॥ पुरः स्थितेऽन्यकोपोऽपि तस्मिन्पश्चाददर्शनम् ॥ ९० ॥ અર્થઃસેવક સ્વામી પાસે બહુ નજીક બેસે તેા સ્વામીને હરકત થાય, બહુ
"Aho Shrutgyanam"
Page #70
--------------------------------------------------------------------------
________________
विवेकक्लिासे द्वितीय उल्लासः। દૂર બેસે તે ધ્યાન પહોંચાડાય નહીં, આગળ ઉભો રહે તે બીજા કોને કપ ઉપજે, અને પછવાડે બેસે તો દેખાય નહીં. (૯૦)
प्रभुपिये प्रियत्वं च , तदेरिणि च वैरिता ॥ तस्यैवाव्यभिचारेण , नित्य वर्तेत सेवकः ॥ ९१॥ અર્થ–સેવકે પિતાના પ્રભુને જે માણસ પ્રિય હેય તેની જોડે પ્રીતિ રાખવી, અને પિતાના પ્રભુને જે વેરી હોય તેની જોડે વર રાખવું. એ વાતમાં ફેર ન પડે તેમ હમેશાં ચાલવું. (૯૧)
प्रसादात्स्वामिना दत्तं, वस्त्रालंकरणादिकम् ॥ प्रीत्या धार्य स्वयं देयं, नान्यस्मै च तदअतः ॥ ९ ॥
અર્થ–સેવકે સ્વામીએ ખુશી થઈ આપેલાં વસ્ત્ર તથા આભરણ પ્રમુખ પ્રીતિથી પિતે પહેરવાં. પણ સ્વામીના દેખતાં કોઈ બીજાને આપવાં નહીં. (૯૨)
स्वामिनोऽभ्यधिको वेषः, समानो वा न युज्यते ॥ सस्तं वस्त्रं क्षुतं जृम्भां, नेतास्य स्त्रियं तथा ॥ ९३॥
અર્થ–સેવકને પિતાના સ્વામી કરતાં અધિક સારે અથવા તેના સરખે વિષ પહેરો ગ્ય નથી. તથા સ્વામીનું વસ્ત્ર સ્થાનથી ખસી ગયું હોય, અથવા તે છીંક કિંવા બગાસું ખાતો હોય તે તે તરફ જેવું નહીં. તથા તેની સ્ત્રીને પણ જોવું નહીં. (૯૩)
विजृम्भणक्षुतोद्गार-हास्यादीपिहिताननः।। कुर्यात्सभासु नो नासा-शोधनं हस्तमोटनम् ।। ९४ ॥
અર્થ–સેવકે સભામાં બગાસું, છીંક, ઓટકાર અને હાસ્ય એટલાં વાનાં મુખ ઢાંકીને કરવાં. તથા નાક ખોતરવું નહીં, અને હાથની આંગળી પ્રમુખ મેડવાં નહીં. (૯૪)
कुर्यात्पर्यस्तिकां नैव, नच पादप्रसारणम् ॥ न निद्रां विकथां नापि, सभायां कुक्रियां नच ॥९५॥
અર્થ –સેવકે સભામાં પલાટી ન વાળવી, પગ પહેળાં ન કરવાં, અને નિદ્રા, વિકથા તથા કોઈપણ કુચેષ્ટા ન કરવી. (૯૫)
"Aho Shrutgyanam
Page #71
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, દ્વિતીય ઉચ્છ્વાસ.
y
श्रोतव्या सावधानेन स्वामिवागनुजीविना ॥ भाषितः स्वामिना जल्पे-न चैकवचनादिभिः ॥ ९६ ॥ અર્થઃસેવક સ્વામીની વાણી સાવધાન થઇ સાંભળવી, અને પાછે જવાબ દેતાં સ્વામીને તુકાર વચનથી ન બેાલાવવાં. ( ૮૬ )
ન
"
आज्ञालाभादयः सर्वे यस्मिल्लाँकोत्तरा गुणाः ॥ स्वामिनं नावजानीयात्सेवकस्तं कदाचन ॥ ९७ ॥ અર્થ:। સ્વામીમાં ઉચિત આજ્ઞા તથા લાભ પ્રમુખ સર્વે લેાકેાત્તર ગુછુ વસતાં હાય, તે સ્વામીની સેવકે કદીપણ અવજ્ઞા ન કરવી. (૯૭) एकान्ते मधुरैर्वाक्यैः सान्त्वयन्नहितात्प्रभुम् ॥ વાયેગ્ન્યથા દિ ક્યારેય સ્વયમુપેક્ષિતઃ || ૬૮ ||
અર્થઃ--સેવકે સ્વામીને એકાંતે લઇ જઇ મીઠા વચને શાંત પાડી ખાટું કામ કરતાં અટકાવવા. એમ ન કરે તેા સ્વામીની ઉપેક્ષા કરચાના દોષ સેવકને માથે આવે છે. ( ૧૮ )
मौनं कुर्याद्यदा स्वामी, युक्तमप्यवमन्यते ॥
૫૯
प्रभोर न कुर्याच्च, वैरिणां गुणकीर्तनम् ॥ ९९ ॥
અર્થ:જયારે સ્વામી યેાગ્ય વાતને પણ ધિક્કારે, ત્યારે સેવક મૌન કરી બેસવું. તથા તેની આગળ તેના વૈરીના ગુણ ગાવાં નહીં. (૯) प्रभोः प्रसादे प्राज्येऽपि, प्रकृतीर्नैव कोपयेत् ॥
व्यापारितश्च कार्येषु, याचेताध्यक्षपौरुषम् ॥ १०० ॥ અર્થઃ—સેવકે સ્વામીની પેાતાની ઉપર ઘણી કૃપા હોય તે પણ પ્રકૃતિને ( રાજ્યનાં સાત અંગને ) કાપાવવી નહીં. તથા કાઇ કાર્ય કરવા વામીએ પ્રેરણા કરી હેાય તેા પેાતાના ઉપરીનું બ માગવું. (૧૦૦)
कोपप्रसादजैश्चिद्वै-रुक्तिभिः संज्ञयाथवा ॥
अनुरक्तं विरक्तं वा, जानीयाच्च प्रभोर्मनः ॥ १०१ ॥ અર્થ:—સેવકે કાપના તથા પ્રસાદના ચિન્હ ઉપરથી, વાણીથી અથવા બીજી કાઇ સંજ્ઞાથી સ્વામીનું મન પ્રસન્ન કે અપ્રસન્ન છે તે જાણવું. (૧૦૧)
=
"Aho Shrutgyanam"
Page #72
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः । हर्षो दृष्टे धृतिः पार्श्वे, स्थिते वासनदापनम् ॥ स्निग्धोक्तिरुक्तकारित्वं, प्रसन्नप्रभुलक्षणम् ॥ १०२॥
અર્થ–સેવકને જોતાંજ હર્ષ પામે, પાસે રાખે, ઉભો હોય તો આસન દેવરવે, નેહયુક્ત વચન બોલે, કહેલું કામ કરે, એ પ્રસન્ન રવામીનાં લક્ષણ જાણવાં. (૧૨)
आपापेक्षानालापो, मानहानिरदर्शनम् ॥ दोषोक्तिरप्रदानं च, विरक्तप्रभुलक्षणम् ॥ १०३॥ અર્થ આપત્કાળ આવે ઉપેક્ષા કરે, બોલે નહીં, માનહાનિ કરે, મુખ ન દેખાડે, દેાષ બોલ્યા કરે, તથા કંઈ આપે નહીં, એ અપ્રસન્ન (પા) થએલા સ્વામીનાં લક્ષણ જાણવાં. (૧૦૩)
दोषेणैकेन न त्याज्यः,सेवकः सुगुणोऽधिपैः ॥ धूमदोषभयादह्निः, किमु केनाप्यपास्यते ॥ १०४॥
અર્થ –સ્વામીએ માત્ર એક જ દોષથી ગુણવંત સેવકનો ત્યાગ ન કો. કારણ, ધુમાડાના દોષથી અગ્નિનો કેણુ ત્યાગ કરે ? (૧૦૪)
बलादविचलः श्लाघ्यो, धनात्पुरुषसंग्रहः ॥ असदप्ययंते वित्तं, पुरुषैर्व्यवसायिभिः ॥१०५॥
અર્થ–સેવક પ્રમુખનું બળ ઘણું હોવાથી જે કઈથી ચલાયમાન થઈ શકે નહીં એવો મનુષ્ય વખાણવા લાયક છે. બલવાન પુરૂષને સંગ્રહ ધનથી કરાય છે, અને તે ધન પહેલાં ન હોય તેઓ વ્યવસાયી પુરૂષજ વ્યવસાયથી ઉપાર્જન કરી શકે છે. તાત્પર્ય, વ્યવસાય કરવાથી ધન મળે છે, ધનથી સારા માણસ પાસે રખાય છે, અને સારા માણસનું બળ હોય તો તેને કોઇ ચલાવી શકો નથી, અને એવોજ પુરુષ જગત્માં સ્તુતિપાત્ર છે. (૧૦)
अनल्पैः किमहो जल्पैर्व्यवसायः श्रियो मुखम् ॥
अा श्रीः सा च या वृद्धये, दानभोगकरी च या ॥१०६॥ અર્થ -–ઘણું શું કહિ ? વ્યવસાય (ઉદ્યમ) તે લક્ષ્મીનું આવવાનું દ્વાર
"Aho Shrutgyanam"
Page #73
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ.
૬૧
છે. માટે જે લક્ષ્મીથી દ્રવ્યની વૃદ્ધિ, દાન અને ભાગ એ ત્રણ વાનાં થાય છે, તે લક્ષ્મીનું ( વ્યવસાયથી ) અવશ્ય ઉપાર્જન કરવું. ( ૧૦૬ )
व्यवसाये निधौ धर्म - भोगयोः पोष्यपोषणे ॥ चतुरश्वतुरो भागा-नायस्यैवं नियोजयेत् ॥ १०७ ॥
અર્થ:—— ——વ્યવસાય કરતાં જે લાભ થાય તેના ચતુર પુરૂષે ચાર ભાગ કરવા. તેમાં એક ભાગ ભંડારમાં, બીજો ધર્મમાં, ત્રીજો ભેગમાં અને ચેાથેા કુટુંબના પેાણમાં લગાડે. ( ૧૦૭ )
न लालयति यो लक्ष्मीं, शास्त्रीयविधिनामुना ॥ સર્વથય સ નિઃશેષ-પુરુષાર્થદુષ્કૃતઃ ॥ ૨૦૮ ॥
અચ્!—જે મનુષ્ય શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લક્ષ્મીને લડાવતા નથી, તે પુરૂષ ચારે પુરૂષાર્યની બહાર જાણવા. (૧૦૮)
सा च संजायते लक्ष्मी - रक्षीणा व्यवसायतः ॥ प्रावृषेण्यपयोवाहा-दिव काननकाम्यता ॥ १०९ ॥
અર્થઃ—જેમ વર્ષાકાળના મેધથી વનની શાભા અખૂટ વધેછે. તેમ વ્યવસાય (ઉધમ) કરવાથી લક્ષ્મી અખૂટ વધે છે. (૧૦૯)
व्यवसायोऽप्यसौ पुण्य- नैपुण्यसचिवो भवेत् ॥ મુજઃ સર્વવા પુમાં, વારિસેવિ કુમઃ ॥ ૬ ॥ અર્થ:--જેમ પાણી સીંચવાથી વૃક્ષ સફલ થાયછે, તેમ પૂર્વભવના પુણ્યતું અને મનુષ્યની નિપુણતાનું સાહાય્ય મળવાથી વ્યવસાય સલ થાયછે. ( ૧૧૦ )
पुण्यमेव मुहुः केऽपि, प्रमाणीकुर्वतेऽलसाः ॥
निरीक्ष्य तद्वतां द्वारि, ताम्यतो व्यवसायिनः ॥ १११ ॥ અર્થ:-કેટલાએક આળસુ લેકા પુણ્યવૃત્તને ઘરે રખડતા વ્યાપારીઓને જોઇને હમેશાં પુણ્યપરજ આધાર રાખેછે. ( ૧૧૧)
"Aho Shrutgyanam"
Page #74
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वितीय उल्लासः। तदयुक्तं यतः पुण्य-मपि निर्व्यवसायकम् ।। सर्वथा फलवन्नात्र, कदाचिदवलोक्यते ॥ ११२।।
અર્થ–તે વાત અયુકત છે. કારણ, પુણ્ય પણ સર્વથા ઉદ્યમ વિના સફલ થએલું આ લેકમાં કોઈ કાળે પણ દેખાતું નથી. (૧૨)
द्वावप्येतो ततो लक्ष्म्या, हेतू नतु पृथक्पृथक् ।। तेन कार्यो गृहस्थेन, व्यवसायोऽनुवासरम् ॥ ११३ ॥
અર્થ–પૂર્વભવનું પુણ્ય અને ઉદ્યમ એ બન્ને ભેગાં લક્ષ્મીનાં કારણ છે. પણ એમાં એક વગર બીજો સ્વતંત્રપણાથી લક્ષ્મીનું કારણ થઈ શકતો નથી. માટે ગૃહસ્થ મનુષ્ય પ્રતિદિન ઉદ્યમ કરો. (૧૧૩)
कालेऽनमुचितं वस्त्र-ममलं सदनं निजम् ।। अर्थोऽाप्यायकश्चैत-व्यवसायतरोः फलम् ॥ ११४ ॥
અર્થ-અવસર ઉપર ઉચિત ભજન કરવું, ઉચિત વસ્ત્રો પહેરવો. પિતાનું ઘર ચોખ્ખું રાખવું, તથા યાચકોને સંતોષ થાય એટલું દ્રવ્ય આપવું, એ-ઉધમરૂપ. વૃક્ષનાં ફળ જાણવાં. (૧૧૪)
इत्थं किल द्वितीय-तृतीयमहरार्धकृत्यमखिलमपि ॥
हृदि कुर्वन्तःसन्तः, कृत्यविधौ नात्र मुह्यन्ति ॥ ११५॥ इति श्रीजिनदत्तमूरिविरचिते विवेकविलासे दिनचर्यायां द्वितीय उल्लासः॥२॥
અર્થ –એવી રીતે સંપૂર્ણ બીજ પ્રહરના તથા ત્રીજા અર્ધા પ્રહરના સમગ્ર કૃત્યો કહ્યાં. જે સત્યુ એ કૃને મનમાં રાખે છે. તે કરવા કામમાં કદી પણ મુંઝાતા નથી. ( ૧૧૫),
ઇતિ શ્રીવિવેકવિલાસની ગૂર્જરભાષાને દ્વિતીય ઉદ્ઘાસ સંપૂર્ણ. (૨)
"Aho Shrutgyanam
Page #75
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ. अथ तृतीय उल्लासः।
बहिःस्थोऽभ्यागतो गेह-मुपविश्य क्षणं सुधीः॥ कुर्याद्वस्त्रपरावर्त, देहशौचादि कर्म च ॥१॥
અર્થ–જાણ પુરૂષે બહારથી ઘેર આવી ક્ષણમાત્ર બેસવું. પછી પહેરેલાં વએ બદલવાં, અને દેહની શુદ્ધિને અર્થે સ્નાનાદિક કર્મ કરવાં. (૧)
स्थूलसूक्ष्मविभागेन,जीवाः संसारिणो द्विधा । मनोवाकाययोगैस्तान, गृही हन्ति निरन्तरम् ॥२॥
અર્થ-સંસારી જીવ સ્થૂલ અને સૂક્ષ્મ એવા બે પ્રકારના છે. તેમને ગૃહસ્થ મનુષ્ય હમેશાં મન, વચન અને કાયા એ ત્રણેના યોગથી હણે છે. (૨)
पेषणी कण्डनी चुल्ली, गगरी वर्धनी तथा ॥
अमी पापकराः पञ्च, गृहिणो धर्मबाधकाः ॥३॥
અર્ધ–ઘંટી, ખાંડણ, ચૂલો, ગાગર અને સાવરણ એ પાંચે પાપકારક વસ્તુ ગૃહસ્થના ધર્મને બાધા કરનારી છે. (૩)
गदितोस्ति गृहस्थस्य, तत्पातकविघातकः॥ धर्मः सविस्तरो बुद्धै-रश्रान्तं तं समाचरेत् ॥ ४॥
અર્થ–તે પાતકોને નાશ કરનાર એક ધર્મ જ છે. તે જ્ઞાની લેકાએ ઘણું विस्तारसहित ! छे. सत्यवाये ते धर्म निरंतर मायवो. (४)
दया दानं दमो देव-पूजा भक्तिमुरौ क्षमा ॥ सत्यं शौचं तपोऽस्तेयं, धर्मोऽयं गृहमेधिनाम् ॥ ५॥
अर्थ:-या, हीन, द्रिय मन, वनी भूल, २३ ७५२ मति, સમા, સત્ય, પવિત્રતા, તપસ્યા અને ચેરી ન કરવી એ દસ પ્રકારનો गृहस्थना धर्म छे. (५)
"Aho Shrutgyanam"
Page #76
--------------------------------------------------------------------------
________________
६४
विवेकविलासे तृतीय उल्लासः ।
अनन्यजन्यं सौजन्यं, निर्माया मधुरा गिरः ॥ सारः परोपकारश्च क्रमो धर्मविदामयम् ॥ ६ ॥
અર્થ:——સર્વોત્તમ સજ્જનતા રાખવી, કપટરહિત મીઠાં વચન બેલવાં, અને સારભૂત પરોપકાર કરવા, એ ધર્મના જાણુ પુરૂષાની રીતિ છે. (૬) दीनोद्धरणमद्रोहो, विनयेन्द्रियसंयमी ॥
न्याय्या वृत्तिर्मृदुत्वं च धर्मोऽयं पाप्मनी छेद ॥ ७ ॥
અર્થઃ—દ્દીન જનનેા ઉદ્દાર કરવેા, કાઇની જોડે મત્સર ન કરવા, વિનય કરવા, ઇંદ્રિયે વશ રાખવી, ન્યાય માર્ગે ચાલવું, અને કામળતા રાખવી, એ ધર્મથી પાપને નાશ થાયછે. (૭)
कृत्वा माध्याह्निक पूजां, निवेश्यान्नादि भाजने ॥ नरः स्वगुरुदेवेभ्योऽन्यदेवेभ्यश्च ढौकयेत् ॥ ८ ॥
અર્થઃ—મનુષ્ય મધ્યાન્હ કાળની પૂજા કરી પાત્રમાં અન્નાદિક મૂકી ઘરમાં તથા મંદિરમાં રહેલી જિનપ્રતિમા આગળ નૈવેધ ધરવું. (૮)
अनाहूतमविज्ञातं दानकालसमागतम् ॥
जानीयादतिथिं प्राज्ञ, एतस्माद्व्यत्यये परम् ॥ ९ ॥
અર્થઃ—જે અજાણ્યા મનુષ્ય એલાવ્યા વિના દાન દેવાને અવસરે આર્ચિતે આવીને ઉભે રહે, તેને ઋણુ પુરૂષે અતિથિ જાણવા. એવા ન હેાય તે પરે!ણે। કહેવાય. (૯)
अतिथीनर्थिनो दुःस्थान्, भक्तिशक्त्यनुकम्पनैः ॥
कृत्वा कृतार्थानौचित्या- द्वोक्तुं युक्तं महात्मनाम् ॥ १० ॥
અર્થ:મહાત્મા પુરૂષાએ અતિથિને ભક્તિથી, ચાચકને શક્તિ માફક તથા દીનને દયાથી દેશકાલને અનુસરતું દાન દઇને પછી પેતે ભેાજન કરવું યુક્ત છે, ( ૧૦ )
"Aho Shrutgyanam"
Page #77
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ.
आर्तस्तृष्णाक्षुधाभ्यां यो, वित्रस्तो वा स्वमन्दिरम् ॥ आगतः सोऽतिथिः पूज्यो, विशेषेण मनीषिणा ॥ ११ ॥ અર્થ:—સુજાણ પુરૂષે તૃષાથી તથા ક્ષુધાથી પીડાતા અને બીક પામેલા એવા પાતાને ધરે આવેલા લેાકાને અતિથિ જાણી તેમની વિશેષ પૂજા ( આદરમાન) કરવી જોઇયે. ( ૧૧ )
कोविदो वाथवा मूर्खो, मित्रं वा यदि वा रिपुः ॥ નિદ્રાનું સ્વનોનાના-મશનાવસયિઃ ॥ ૧૨ ॥
અર્થ:પંડિત અથવા મૂર્ખ, મિત્ર અથવા શત્રુ ગમે તે હોય, તેપણ તે જો ભેાજનને અવસરે અતિથિ તરિકે આવે તે તે સ્વર્ગસુખને આપનાર સમજવા. ( ૧૨)
न प्रश्नो जन्मनः कार्यो, न गोत्राचारयोरपि ॥ નાપિ શ્રુતસમૃદ્ધીનાં, સર્વધર્મમયોઽથિઃ | oરૂ II
૬૫
અર્થઃ —જે અતિથિ આગ્ન્યા ઢાય તેને તેના જન્મને, ગાત્રને તથા સંપ્રદાયના પ્રશ્ન ન કરવા. તેમજ તેના જ્ઞાનની પણ પુચ્છા ન કરવી. કારણ, અતિથિ તરિકે આન્યા તે સર્વધર્મમય ઢાય છે. ( ૧૩ )
तिथिपर्व हर्षशोका - स्त्यक्ता येन महात्मना ॥ સોઽથિજ્ઞેય, વરઃ માળિો મતઃ ॥ ૨૪ ||
થીમ
અર્થઃ—જે મહાપુરૂષે તિથિ, પર્વ, હર્ષ, શેક પ્રમુખ સંસારનાં કર્મ છેડયાં. તેને પંડિત પુરૂષાએ અતિથિ જાણવા. અને એથી અન્ય હોય તે તેા પ્ રાણા જાણવા. ( ૧૪ )
मन्दिरादिमुखो यस्य, गच्छत्यतिथिपुङ्गवः ॥ जायते महती तस्य, पुण्यहानिर्मनस्विनः ॥ १५ ॥ અર્થ:અતિથિ નિરાશ થઇ જેના ઘરથી પાછા જાય, તે માણસ ગમે તેટલે જાણુ ઢાય પણ તેનો પુણ્યની મેાટી હાનિ થાય છે. (૧૫)
"Aho Shrutgyanam"
Page #78
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे तृतीय उल्लासः ॥
अतिथिर्यस्य भमाशो, गृहात्प्रतिनिवर्तते ॥
स तस्मै दुष्कृतं दत्वा, पुण्यमादाय गच्छति ॥ १६ ॥ અર્થઃ——અતિથિ જેના ધરથી આશાભંગ થવાને લીધે પાછા જાય છે, તે ( न्यतिथि) ते धरणीने पाथा पुएय सह नयछे, (१६)
६६
3
एकतः कुरुते वाञ्छां वासवः कीटिकान्यतः ॥ आहरस्य ततो दक्षै-र्दानं देयं शुभ्रार्थिभिः ॥ १७ ॥
અર્થ:એક કારથી ઈંદ્ર આહાની વાંછા કરેછે, અને બીજી કારથી એક डीडी बांछेछे. भाटे शुल बंधना अर्थी वृक्ष पुषा अवश्य हान हेवु. ( १७ ) क्षुधाक्लीवस्य जीवस्य पञ्च नश्यन्त्यसंशयम् ॥ सुवासनेन्द्रियबलं, धर्मकृत्यं रतिः स्मृतिः ॥ १८ ॥
અર્થ:---ક્ષુધાથી પીડાતા મનુષ્યની સારી વાસના, ઇંદ્રિયાનું બળ, ધર્મનું नृत्य, वित्तनी समाधि भने स्मृति (याह द्वास्ती ) मे यांयेंने। नाश थायछे, (१८) देवसाधुपुरस्वामि- स्वजनव्यसनादिषु ॥
ग्रहणे च न भोक्तव्यं, सत्यां शक्तौ विवेकिना ॥ १९ ॥ અર્થઃ——વિવેકી પુરૂષે દેવ, સાધુ, નગને રાજા તથા પેાતાના સ્વજન કે ઇ સંકટમાં આવી પડયા ઢાય, અથવા સૂર્યચંદ્રને ગ્રહણ થતું ઢાય તેા ભેજન
न ३२. (१८)
पितुमार्तुः शिशूनां च गर्भिणीवृद्धरोगिणाम् ॥
प्रथमं भोजनं दत्वा, स्वयं भोक्तव्यमुत्तमैः ॥ २० ॥
अर्थः-- उत्तम इषा पिता, माता, मास, गर्भवती स्त्री, वृद्ध माणूस અને રાગી એ સર્વને ભાજન દઇને પછી પાતે જમવું. ( ૨૦ ) चतुष्पदानां सर्वेषां धृतानां च तथा नृणाम् ॥
-3
चिन्तां विधाय धर्मज्ञः, स्वयं भुञ्जीत नान्यथा ॥ २१ ॥ अर्थः- धर्मना જાણુ મનુષ્યે પેાતાના સર્વે પશુએની તથા તાબાના માણસાની ખબર લીધા પછી પેતે ભાજન કરવું, તે વગર નહીં. ( ૨૧ )
"Aho Shrutgyanam"
Page #79
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ. अग्नावुदीर्णे जातायां , बुभुक्षायां च भोजनम् ॥ आयुर्बलं च वर्णं च , संवर्धयति देहिनाम् ॥ २२॥
અર્થ -- જઠરાગ્નિ પ્રદીપ્ત થાય, અને ખાવાની ઈચ્છા થાય, ત્યારે ભજન કરવાથી મનુષ્યનું આયુષ્ય, બલ અને શરીરની કાંતિ વધે છે. ( ૧૨ )
अजीर्णे पुनराहारो, गृह्यमाणः प्रकोपयेत् ॥ वातं पित्तं तथा श्लेष्म-दोषमाशु शरीरिणाम् ॥ २३ ॥
અર્થ —ખાધેલું પચન થયા વગર ઉપરથી વળી આહાર કર્યો હોય, તો માણસના વાત, પિત્ત તથા કફ એ ત્રણે દોષને કાપ થાય છે(૨૩)
रोगोत्पत्तिः किलाजीर्णा-चतुर्धा तत्पुनः स्मृतम् ॥ रसशेषामविष्टब्ध-विपक्कादिविभेदतः॥२४॥
અર્થ –-ખાધેલું પચન ન થાય તે અજીર્ણ કહેવાય છે. સર્વે રોગોની ઉત્પત્તિ અજીર્ણથી થાય છે. તે અજીર્ણ રસશેષ, આમ, વિષ્ટબ્ધ અને વિપક્રવ એવા ચાર પ્રકારનું છે. વળી બીજા પણ અજીર્ણના પ્રકાર કહ્યા છે. (૨૪)
रसशेषे भवेज्जृम्भा , समुद्गारस्तथामके ॥ अङ्गभङ्गश्च विष्टब्धे, धूमोद्गारो विपकतः ॥ २५ ॥
અર્થ ––રસશેષ અજીર્ણ થયું હોય તે બગાસાં આવે, આમ અજીર્ણ થયું હોય તો ઓટકાર આવે, વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તે શરીર તૂટે, અને વિપકવ અજીર્ણ થયું હોય તો ધૂમાડે. બાહર પડતો હોય એમ લાગી એટકારા આવે. (૨૫)
निद्रानुवमनस्वेद-जलपानादिकर्मभिः॥ सदा पथ्यविदां तानि, शान्तिमायान्त्यनुक्रमात् ॥ २६ ॥
અર્થ –રસશેષ અજીર્ણ હોય તો (ભજન કરતાં પહેલાં) સુઈ રહેવું, આમ અર્ણ હોય તે ઉલટી કરવી, વિષ્ટબ્ધ અજીર્ણ હોય તો પરસેવે કાઢવ, અને વિપકવ અજીર્ણ થયું હોય તો જલપાન કરવું. સદાએ પથ્યના જાણુ માણસેનાં ચાર પ્રકારનાં અજીર્ણ ઉપર કહેલા ઉપાયથી અનુક્રમે શાંતિ પામે છે. (૨૬)
"Aho Shrutgyanam
Page #80
--------------------------------------------------------------------------
________________
६८
विवेकविलासे तृतीय उल्लासः। स्वस्थानस्थेषु दोषेषु, जीर्णेऽभ्यवहृते पुनः॥
ચાતાં સ્પર્શી શક્યૂઝ-વે વાતાનુoોગ્યતઃ ૨૭.
અર્થશરીરમાં રહેલા કફ, વાત અને પિત્ત એ ત્રણે જે પિતપતાને ઠેકાણે રહેલાં હેય, અને ખાધેલું પચન થાય, ત્યારે કાઠામાં રહેલો વાયુ અનુલોમ ( સીધી ગતિવાળો) હેવાથી મલમૂત્રને વેગ ખુલ્લા આવે છે, એટલે મલમૂત્ર સાફ થાય છે. (૨૭)
स्रोतोमुखहृदुद्गारा, विशुद्धाः स्युः क्षणात्तथा ॥ પદુત્વા થાતાં, તથિશો . ૨૮ .
અર્થ-અજીર્ણદિ વિકાર ન હોય તો મલમૂત્ર ત્યાગ કરી રહ્યા પછી ક્ષણ માત્રમાં નાસિકા આદિક શરીરનાં છિદ્ર તથા હૃદય શુદ્ધ થાય,ઓટકાર દુધરહિત તથા રસ વિનાના શુદ્ધ આવે છે, અને ઈંદ્રિય તથા શરીર હલકાં અને પોતાનું કામ કરવાને દક્ષ થાય છે. (૨૮)
अतिप्रातश्च संध्यायां, रात्रौ कुत्सन्नथ व्रजन ॥ सयाडौ दत्तपाणिश्च , नाद्यात्पाणिस्थितं तथा ॥ २९ ॥
અર્થ–સવારમાં બહુ વહેલું, સંધ્યાકાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, રસ્તે જતાં, ડાબા પગ ઉપર હાથ મૂકીને તથા ખાવાની વસ્તુ ડાબા હાથ ઉપર લઇને ભોજન કરવું નહીં. (૨૯).
साकाशे सातपे सान्ध-कारे दुमतलेऽपि च ॥ कदाचिदपि नाभीया-दूर्वीकृत्य च तर्जनीम् ॥ ३०॥
અર્થ –તદન ખુલ્લી જગ્યામાં, તડકામાં, અંધારામાં, ઝાડના તળે અને તર્જની (અંગુઠા પાસેની આંગળી ઉંચી કરીને કોઈ સમયે પણ ભજન કરવું નહીં. (૩૦)
अधौतमुखहस्तांहि-नमश्च मलिनांशुकः॥ सव्येन हस्तेनोपात्त-स्थालो भुञ्जीत न कचित् ॥३१॥
અર્થ ––મુખ, હાથ અને પગ ધોયા વિના, નગ્ન અવસ્થામાં, મલિન વસ પહેરીને તથા ડાબે હાથે થાળી પકડીને કંઇ કાળે ભોજન કરવું નહીં. (૩૧ )
"Aho Shrutgyanam
Page #81
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, તૃતીય ઉચ્છ્વાસ.
एकवस्त्रान्वितश्चार्द्र-वासा वेष्टितमस्तकः ॥ अपवित्रोऽतिगाद्धर्चश्व, न भुञ्जीत विचक्षणः ॥ ३२ ॥ અર્થ:---વિચક્ષણ પુરૂષે એક વસ્ત્ર પહેરીને, અથવા ભીનું વસ્ત્ર પહેરીને, વજ્રથી માથું વીટીને, શરીર અપવિત્ર છતાં તથા ખાવાની વસ્તુ ઉપર ઘણીજ લાલૂચ રાખીને ભાજન કરવું નહીં. ( ૩૨ )
૬૮
उपानत्सहितो व्यग्र - चित्तः केवलभूस्थितः ॥
पर्यङ्कस्थो विदिग्याम्या - ननो नाद्यात्कृशासनः ॥ ३३ ॥ અર્થઃ---પગરખાં પહેરીને, ઉતાવળા ચિત્તથી, કેવળ ભૂમી ઉપર બેસીને, ખાટલે બેસીને, આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન એ ચાર વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ કરીને અને સાંકડા આસન ઉપર બેસીને ભેાજન ન કરવું. (33) आसनस्थपदो नाद्या- चण्डालैश्व निरीक्षितः ॥
તતક્ષ તથા મિન્ને, માનને મહિને
૫ ૨૪ ॥ અર્થ:——આસન ઉપર પગ દઇ, ચંડાલેના અને ધર્મભ્રષ્ટ પુરૂષોના દેખતાં તથા ભાગેલા અથવા મલિન વાસણમાં ભાજન કરવું નહીં. ( ૩૪ ) अमेध्यसंभवं नाद्या-दृष्टं भ्रूणादिघातकैः ॥ रजस्वलापरिस्पृष्ट-माघातं गोश्वपक्षिभिः ॥ ३५ ॥
અર્થ:અપવિત્ર વસ્તુથી બનેલી ચીજ ખાવી નહીં. તથા ગર્ભ, સ્ત્રી, ખાલક ઇત્યાદિકની હત્યા કરનારાએએ દીઠેલું, રજ રવલા સ્ત્રીએ અડેલું, અને અળદ, કુત્રા અને પક્ષી એમણે સુંઘેલું અન્ન ભક્ષણ ન કરવું.(૩૫)
अज्ञातागममज्ञातं पुनरुष्णीकृतं तथा ॥
"
युक्तं चचचबचाशद्वै - नद्याद्वक्रविकारवान् ॥ ३६ ॥
અર્થઃ—આ અન્ન કયાથી આવેલું છે, એમ જાણ્યા વિના,. તથા જેનું નામ ... પણ અજાણ્યું ઢાય, તથા બે વાર ઉન્હેં કરેલું એવું અન્નખાવું નહીં, તેમજ ભાજન કરતી વખતે ચબ ચબ એવા શબ્દ ન કરવા, અને મુખ વાંકું અથવા બીજી કાઇપણ રીતે ખરાબ દેખાય એવું ન કરવું. ( ૩૬ )
"Aho Shrutgyanam"
Page #82
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे तृतीय उल्लासः। आह्वानोत्पादितप्रीतिः, कृतदेवाभिधास्मृतिः।। समे पृथौ च नात्युच्चे, निविष्टो विष्टरे स्थिरे ॥ ३७॥ मातृष्वसम्बिकाजामि-भार्याद्यैः पक्कमादरात् ।।
જમવદ્રિ, મેઘનૈઃ સદ્ II રૂ૮ w અર્થ–જાણ મનુષ્ય પાસે રહેલા લોકોને બોલાવવાથી પ્રીતિ ઉપજાવી, ભગવાનનું નામ મરણ કરી, તથા સમા, પહોળા અને ઘણું ઉંચું નહીં એવા આસન ઉપર બેસી માશી, મા, બહેન, પિતાની સ્ત્રી વિગેરે સ્ત્રીઓએ રાંધેલું અને પવિત્ર તથા ખાઇને ધરાયેલા લોકોએ પિરસેલું અન્ન પિતાના બાંધવની જોડે ભક્ષણ કરવું. (૩૭) (૩૮)
कुक्षिभरिन कः कोऽत्र, बह्वाधारः पुमान् पुमान् ।। ततस्तत्कालमायातान् , भोजयेद्वान्धवादिकान् ॥ ३९॥
અર્થ–આ જગતમાં પિતાનું પેટ કોણ ભરતું નથી માટે જે ઘણા લેકોને આધાર આપે તેજ પુરૂષ પુરૂષ કહેવાય. તેથી ભજનને અવસરે આવેલ પિતાના સગા વહાલાને તથા બીજાઓને પણ અવશ્ય જમાડવા. (૩૮)
दत्वा दानं सुपात्राय , स्मृत्वा वा श्रद्धयान्वितम् ।। येऽश्नन्ति ते नरा धन्याः, किमानैर्नराधमैः॥ ४० ॥
અર્થ જે મનુષ્ય સુપાત્રને દાન દઈ અથવા સુપાત્રને વેગ ન હોય તે શ્રદ્ધાથી ભાવના ભાવી ભજન કરે છે, તે ધન્ય છે. બીજા પિતાનું જ પેટ ભરનારા ખારા અધમ નરેના હાથથી શું સારું થવાનું ? (૪૦)
ज्ञानयुक्तः क्रियाधारः, सुपात्रमभिधीयते ॥ दत्तं बहुफलं तत्र, धेनुक्षेत्रनिदर्शनात् ॥ ४१ ॥
અર્થ-જ્ઞાની અને ક્રિયાપાત્ર જે સાધુ તે સુપાત્ર કહેવાય છે. જેમ છેડા દિવસ ઉપર જણેલી ગાયને ખવરાવવું તથા સારા ક્ષેત્રમાં વાવવું ઘણું ફલદાયિ થાય છે, તેમ સુપાત્ર મુનિરાજને આહારાદિ દીધાથી બહુ ફલ થાય છે. ( ૪૧ )
"Aho Shrutgyanam
Page #83
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ.
૭૧ कृतमौनमवक्राङ्गं, वहद्दक्षिणनासिकम् ॥ कृतभक्ष्यसमाघ्राणं , हतहग्दोषविक्रियम् ॥ ४२ ॥ नातिक्षारं नचात्यम्लं, नात्युष्णं नातिशीतलम् ।। नातिशाकं नातिगौल्यं , मुखरोचकमुच्चकैः॥ ४३ ॥ सुस्वादविगतास्वाद-विकथापरिवर्जितम् ।। शास्त्रवर्जितनिःशेषा-हारत्यागमनोहरम् ॥४४॥ भक्ष्यपालननिर्मुक्तं, नात्याहारमनल्यकम् ॥ प्रतिवस्तुप्रधानत्वं, संकल्पास्वादसुन्दरम् ॥४५॥ पिबन्नमृतपानीय-मर्धभुक्ते महामतिः॥ भुञ्जीत वर्जयनन्ते, छत्राद्धं पुष्कलं जलम् ॥ ४६॥
અર્થ–બુદ્ધિશાલી પુરૂષે જમણી નાસિકા વહેતે છતે મૌન કરી, શરીરના સર્વે અવયવ સમા રાખી, ખાવાની વસ્તુ સુંધીને અને દૃષ્ટિદેાષ ટાળીને બહુ ખારું નહીં, બહુ ખાટું નહીં, બહુ ઉનડું નહીં, બહુ ઠંડું નહીં, બહુ શાકવાળું નહીં, બહુ મીઠું નહીં, પ્રમાણથી વધારે નહીં, ઓછું પણ નહીં, શાસ્ત્રમાં વાર્જિત કરેલી વસ્તુથી તથા જે વસ્તુની બાધા લીધી હોય તે વસ્તુથી રહિત, જેની અંદર આવેલી સર્વે વસ્તુ શ્રેષ્ઠ છે, તથા સારી પેઠે રાંધવામાં આવવાથી જેને સ્વાદ બહુ મનહર છે એવું મુખને ઘણું રૂચિ ઉપજાવનારું અન્ન સ્વાદિષ્ટ વસ્તુની સ્તુતિ તથા નિરસ વસ્તુની નિંદા વજીને ભક્ષણ કરવું. ભજન અર્ધ થઈ રહે ત્યારે પાણી પીવું. કારણ, તે વખતે પાણી પીવું અમૃતસમાન છે. અને ભજનને છેડે ઘણું પાણું ન પીવું. કારણ, તે વખતે પાણી પીવું વિષસમાન છે.(૪૨) (૪૩) (૪૪) (૪૫) ( ૪૬ )
सुस्निग्धमधुरैः पूर्व-मनीयादन्वितं रसैः॥
द्रवाम्ललवणैर्मध्ये, पर्यन्ते कटुतिक्तकैः ॥४७॥ આ અર્થ –ભજન કરતાં પ્રથમ સારી સિનગ્ધ (ઘીવાળી તથા તેલવાળી) તથા મધુર (મીઠી) વસ્તુ ખાવી. વચમાં પ્રવાહી, ખાટી અને ખારી વસ્તુ ખાવી. અને છેડે તીખી તથા કડવી વસ્તુ ખાવી. (૪૭)
"Aho Shrutgyanam
Page #84
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे तृतीय उल्लासः ।
"
नामिश्रं लवणं ग्राह्यं नैव केवलपाणिना । રતાપિ ન વૈરમ્ય દૈતન્મયોનયસ્મિથઃ ॥ ૪૮૫ અર્થ:—એકલું જુદું લવણ ન લેવું. તથા તે કેવળ હાથથી ન લેવું. જેથી વસ્તુ વિરસ ( સ્વાદ વિનાની અથવા માઠા સ્વાદની ) થઇ જાય એવી મધુરાદિ રસની માહામાહે મેળવણી ન કરવી. ( ૪૮ )
૭૨
त्यजेत्क्षारप्रभूतान - मन्नं दग्धादिकं त्यजेत् ॥ कीटास्थिप्रमुखैर्युक्त-मुच्छिष्टं चाखिलं त्यजेत् ॥ ४९ ॥
અર્થઃ-જેમાં ક્ષાર (લવણ અથવા ખારે) ધણેા નાખેલા ઢાય એવું તથા અળી ગયેલું, બરાબર નહીં ચડેલું, કીટાદિ જીવ તથા હાડકા વગેરેથી મિશ્ર થયેલું તથા કાઇનું એઠું થએલું એવું અન્ન સર્વે મૂકી દેવું. ( ૪ ) धेन्वा नवप्रसूताया, दशाहान्तर्भवं पयः ॥ आरण्यकाविकौष्ट्रं च तथैवैकशफं त्यजेत् ॥ ५० ॥
અર્થઃ—નવી ન્યાએલી ગાયનું દૂધ દસ દિવસ સુધી ન લેવું. તથા જંગલી જાનવરાવું, ગાડરનું, ઉંટણીનું અને સર્વે એક ખરવાળા પશુઓનું દૂધ ન લેવું. ( ૫૦ )
निःस्वादमन्नं कटुवा, हृद्यमप्यश्नतो यदि ॥
तत्स्वस्यान्यस्य वा कष्टं, मृत्युः स्वस्यारुचौ पुनः ॥५१॥ અર્થ:——મનેહુર અન્ન ખાતાં છતાં પણ જો તે સ્વાદવિનાનું અને કડવું લાગે, તે તેથી પેાતાને અથવા પરને કષ્ટ થાય, અને જો સારૂં અન્ન ખાતાં પણ અરૂચિ ઉત્પન્ન થાય તે પેાતાનું મરણ થાય, અથવા મરણસમાન કષ્ટ આવી પડે એમ જાણવું. ( ૧૧ )
भोजनानन्तरं सर्व- रसलिप्तेन पाणिना ।
एकः प्रतिदिनं पेयो, जलस्य खुलकोऽङ्गिना ॥ ५२ ॥ અર્થ:મનુષ્યે ભેાજન કીધા પછી સર્વ રસથી ખરડાયલા હાથે પાણીને એક કાગળા ઢંરરાજ પીવે. ( પર )
"Aho Shrutgyanam"
Page #85
--------------------------------------------------------------------------
________________
७3
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ. न पिबेत्पशुवत्तोयं, पीतशेषं च वर्जयेत् ॥ तथा नाञ्जलिना पेयं, पयः पथ्यं मितं यतः ॥ ५३ ॥
અર્થ –પાણ પશુની પેઠે ન પીવું, કોઇએ પીધા પછી ઉગરેલું (એઠું २२j) न पीj, तथा लिथी (सोयेथी) ५५ न पी. १२९१, पाणी भा पी ते गुरि छ. ( 43 )
करेण सलिलार्मेण , न गण्डौ नापरं करम् ॥ नेक्षणे च स्पृशेकिंतु, स्प्रष्टव्ये जानुनी श्रिये ॥ ५४॥
અર્થ ભજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલ, બીજો હાથ અને બે નેત્ર એમને સ્પર્શ ન કરે. પણ કલ્યાણને અર્થે પિતાના બે ઢીંચણે સ્પર્શ १२वी. (५४) उक्तंच “॥मा करेण करं पार्थ, मा गल्लौ मा च चक्षुषी॥ ... जानुनी स्पृश राजेन्द्र , भर्तव्या बहवो यदि ॥५५॥"
અર્થ –કહ્યું છે કે, “હે રાજાધિરાજ અર્જુન ! તારે ઘણું માણસનું પોષણ કરવું હોય તો, તું ભોજન કર્યા પછી ભીને હાથે બે ગાલને, બીજા હાથને, તથા બે ચક્ષુને સ્પર્શ નહીં કરે, પણ ઢીંચણને સ્પર્શ કર.” (૫૫)
समानां जातिशीलाभ्यां , स्वसाम्याधिक्यसंस्पृशाम् ॥ . भोजनाय गृहे गच्छे-गुच्छेद्देषवतां न तु ॥ ५६ ॥
अर्थः----- लतथी तथा शासथी मापणी परामरीन। त्य, तथा ॥५ણને પોતાની માફક અથવા પોતાથી પણ વધારે માનતો હોય, તેને ઘરે ભોજન કરવા જવું. પણ જે આપણું ષી હોય તેમને ત્યાં ન જવું. (૫૬)
मुमूर्षुवध्यचोराणां , कुलटालिङ्गिवैरिणाम् ॥ बहुवैरवतां कल्प-पालोच्छिष्टान्नभोजिनाम् ॥ ५७।। कुकर्मजीविनामुग्र-पतितासवपायिनाम् ।। रङ्गोपजीविविकृति-सान्यभर्तृकयोषिताम् ॥ ५८॥
"Aho Shrutgyanam'
Page #86
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे तृतीय उल्लास: धर्मविक्रयिणां राज-महाजनविरोधिनाम् ॥ स्वयं हनिष्यमाणानां, गृहे भोज्यं न जातु चित् ॥ ५९॥
અર્થ-મરણને કાંઠે આવેલા, રાજાદિકને વધ કરવા યોગ્ય થયેલા, ચોર, વેશ્યા, કુમાર્ગ લિંગધારી, વૈરી, જેના વૈરી ઘણા એવા, મન વિક્રય કરનાર (કલાલ), એડું અન્ન ભક્ષણ કરનાર, કુકર્મ કરી પોતાના નિવૉહ કરનાર, ઉગ્ર, પાપના કરનાર, રંગનાર, બે ભતારવાળી સ્ત્રી, ધર્મને વેચનાર, રાજાના તથા મહાજનના વૈરી, જેથી ભવિષ્યકાળમાં પિતાની હાનિ થાય એવું કામ કરનાર, મદ્યપાન કરનાર અને મહાપાતક આચરવાથી પતિત થએલા એટલા માણસોને ઘરે કોઇ કાળે પણ જમવું નહીં. (૫૭) (૫૮) (૫૯)
भोजनानन्तरं याच्यं, शलाकादयमादरात् ॥ यद्यका पतिता भूमा-वायुर्वित्तं च हीयते ॥६॥
અર્થભોજન કર્યા પછી આદરથી બે સળીઓ (દાંત ખોતરવા માટે) માગવી. જો તેમાંથી એક નીચે પડે, તો આયુષ્યની તથા દ્રવ્યની હાનિ જાણવી. (૬૦ )
भोजनानन्तरं वाम-कटिस्थो घटिकादयम् ।।
शयीत निद्रया हीनं, पूर्व पदशतं व्रजेत् ॥ ६१ ॥ 'અર્થ-ભજન કર્યા પછી પ્રથમ સે પગલાં ચાલવું, અને પછી બે ઘડી ડાબે પડખે નિદ્રા લીધા વિના સુવું. (૬૧)
अङ्गमर्दननीहार-भारोत्क्षेपोपवेशनम् ॥ स्वानाधं च कियत्कालं, भुक्त्वा कुर्यान्न बुद्धिमान् ॥२॥
અર્થ–બુદ્ધિશાલી પુરુષે ભજન કર્યા પછી થોડીક વાર સુધી અંગમર્દન (શરીરની ચંપી) તથા નીહાર (મલ મૂત્રને ત્યાગ) ન કરવાં, ભાર ઉપાડવો નહીં, બેસી રહેવું નહીં, અને સ્માન પ્રમુખ ક્રિયા પણ ન કરવી. ( દ૨)
दशताम्रपलावर्ते, पात्रे वृत्तीकृते सति ॥ विधातव्यः समुत्सेधो, घटिकायां षडडुलः ॥ ६३॥
"Aho Shrutgyanam
Page #87
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, વતીય ઉલ્લાસ. विष्कम्भं तत्र कुर्वीत, प्रमाणे द्वादशाङ्गुलः ॥ પષ્ટથમ , ટિમ સકિરિ હક છે ગુરમ
અર્થ --દસ પલભાર તાંબાનું વાટલું (ગેલ) પાત્ર છ આંગળી ઊંચું અને બાર આગળ પહોળું કરવું. નીચે છિદ્ર પાડી તેમાં સાક પલ પ્રમાણ પાણું પૂરવું... એવી ઘટિકા (ડી) વિદ્વાન્ પુરૂષને માન્ય છે. (૬૩) (૬૪),
चतुश्चत्वारिंशदथो, त्रिंशत्तदर्धविशती ॥ पञ्चदश त्रिंशदपि, चत्वारिंशचतुर्युताः ॥६५॥ षष्टिः सदादशा षष्टि-रशीतिश्च द्विसप्ततिः ॥ पष्टिर्मेषादिषु ज्ञेया, ध्रुवाकाः शतसंयुताः ॥ ६६ ॥ रविं दक्षिणतः कृत्वा , ज्ञात्वा छायापदानि च ॥ तैः पादैः सप्तसंयुक्तै-भीगं कुत्वा ध्रुवाकतः॥ ६७॥ लब्धाङ्केन घटीसंख्यां, विजानीयाबुधः सदा ॥ पूर्वाह्ने गतकालस्य, शेषस्य त्वपराह्नके ॥ ६८॥
चतुभिः कलापकम्। અર્થ–મેષથી માંડીને અનુક્રમે સૂર્યની બાર રાશીઓને વિષે, ૧૪૪, ૧૩૦, ૧૧૫, ૧૨૦, ૧૧૫, ૧૩૦, ૧૪૪, ૧૬૦, ૧૭૨, ૧૮૦, ૧૭૨, ૧૬૦ એ ધ્રુવાંક જાણવા. સૂર્યને જમણી બાજુએ રાખી પગે પિતાની છાયા માપવી. છાયાની જેટલી સંખ્યા આવી હોય તેમાં સાત ઉમેરવા. અને તે આંકડાથી જે રાશિનો સૂર્ય હોય તે રાશિના ધ્રુવકને ભાગવું. જે સંખ્યા આવે તે ઘડી જાણ વી. બપોર થાય ત્યાં સુધી ગતકાલની ઘટીસંખ્યા જાણવી. અને બપોર પછી શેષ રહેલા દિવસની ઘટીસંખ્યા જાણવી. (૬૫) (૬૬) (૬૭) (૬૮).
मित्रोदासीनविद्वेषि-मयेऽमुत्र जगत्रये ॥ भवत्यभ्यवहार्येषु, विषाश्लेषोऽपि कर्हिचित् ॥ ६९ ॥ અર્થ –આ જગતમાં આપણા મિત્ર, ઉદાસીન (મધ્યસ્થવૃત્તિ ધારણ કરના
૧.--એશી અનેરીને એક તોલો અને ચાર તોલાનું એક પલ કહેવાય છે. બીવ્ર રીને કહેતાં ચાર ચાટી ભારનું એક પલ થાય છે.
"Aho Shrutgyanam
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૬
विवेकविलास तृतीय उल्लासः। રા) તથા શત્રુ એવા ત્રણ પ્રકારના મનુષ્ય રહે છે. માટે ખાવાની વસ્તુમાં વખતે વિષપ્રયોગ થવાનો સંભવ છે. (૬૯)
धीमन्तः स्वहिताः सम्य-गमीभिर्लक्षणैः स्फुटम् ॥ प्रयुक्तमरिभिर्यतं, विषं जानन्ति तद्यथा ॥ ७० ॥
અર્થ–પોતાના હિતની ઈચ્છા કરનારા બુદ્ધિશાળી લોકો વૈરીએ વસ્તુમાં ગુપ્ત રીતે ભેળવેલું વિષ (ઝહેર) આ (કહેશે તે) લક્ષણેથી પ્રકટ જાણું શકે છે. તે લક્ષણે આ પ્રમાણે –(૭૦)
अविक्लेद्यं भवेदन्नं, पच्यमानं विषान्वितम् ॥ चिराच पच्यते सद्यः, पकं पर्युषितोपमम् ॥७१ ॥
અર્થ—વિષવાળું અન્ન રાંધતાં ભીનું ન રહે, ચડતાં ઘણીવાર લાગે, અને ચડે તો પાછું તુરત વાશી જેવું થઈ જાય. (૭૧)
स्तब्धमूष्मविनिर्मुक्तं, पिच्छिलं चन्द्रिकान्वितम् ॥ वर्णगन्धरसान्यत्व-दूषितं च प्रजायते ॥ ७२ ॥
અર્થ-ડરી ગયા સરખું, બાફ વિનાનું, અંદરથી પાણી છાંડતું, ચંદ્રિકાવાળું, અને જેના વર્ણ, ગંધ અને રસ સ્વાભાવિક જેવાં હોવાં જોઈએ તેથી વિપરીત થઈ ગયાં હોય તો તે વિષવાળું અન્ન જાણવું. (૭૨)
सविषाणि क्षणादेव, शुष्यन्ति व्यञ्जनान्यपि ॥ क्वाथे तु ध्यामता फेनः, सीमन्ता बुद्बुदास्तथा ॥७३॥
અર્થ-વિષવાળાં વ્યંજન (ચટણી, રાયતું, શાક વિગેરે) ક્ષણ માત્રમાં સૂકાઈ જાય છે. અને જે ઝહેરવાળો ઉકાળો હોય તો તે કાળે પડી જાય છે, ફીણ આવે છે, લીટીઓ પડે છે, અને પટા આવે છે. (૭૩)
जायन्ते राजयो नीला, रसे क्षीरे च लोहिताः॥ स्युर्मद्यतोययोः कृष्णा, दनि श्यामास्तु राजयः॥७४ ॥ અર્થ -રસમાં વિષ હોય તો તેમાં નીલવર્ણ લીટીઓ પડે, દૂધમાં હોય તે
"Aho Shrutgyanam
Page #89
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ.
૭૭ લાલ લીટીઓ પડે, મધમાં તથા પાણમાં હોય તો કાળી લીટીઓ પડે, અને દહીંમાં હેય તો શ્યામવર્ણ લીટીઓ પડે. (૭૪)
तके तु नीलपीता स्या-कपोताभा तु मस्तुनि ॥ कृष्णा सौवीरके राजि-घृते तु जलसंनिभा ॥७५॥
અર્થ –છાસમાં ઝહેર હોય તો તેમાં ગળી જેવા રંગની તથા પીળી લીટીએ પડે. મસ્તુ-(દહીં ઉપર આવેલી તર)–માં હોય તો કરેત ( કબૂતર, હેલર) પક્ષીના રંગ સરખો રંગ તેની ઉપર આવે, આછણમાં કાળી લીટીઓ પડે, અને ધી ઉપર જલ જેવી પડે. (૭૫)
द्रवौषधे तु कपिला, क्षौद्रे च कपिला भवेत् ॥ तैलेऽरुणा वसागन्धिः , पाक आने फले क्षणात् ॥७६ ॥
અર્થ–પ્રવાહી ઔષધમાં તથા મધમાં ઝહેર હોય તો તેમાં કપિલવર્ણ (કાબરચિત્રી) લીટીઓ પડે, તેલમાં હોય તો લાલ લીટીઓ પડે, અને ચરબી માફક દુર્ગધિ આવે, અને કાચા ફળમાં ઝહેર હોય તો તે ફળ તત્કાળ પાકી જાય છે. (૭૬) - સપાિનાં છાનાં , gઃ સા તથા
जायेत म्लानिरााणां, संकोचश्च विषादिह ॥७७ ॥
અર્થ–પાકેલાં ફળોમાં ઝહેર હોય તો તુરત તે ફાટી જાય, તથા સડી જાય, અને લીલી વસ્તુમાં ઝહેર હોય તો તે કરમાઈ અને સંકેચાઈ જાય છે. (૭૭)
शुष्काणां श्यामताप्येवं, वैवयं म्रदिमा पुनः॥ कर्कशानां मृदूनां च, काठिन्यं जायते विषात् ॥ ७८॥
અર્થ–સુકાઈ ગયેલાં ફળોમાં ઝહેર હોય તો તે કાળાં અને બેરંગ થઇ જાય છે. કઠણ ફળ ઝહેરથી નરમ થાય છે, અને નરમ ફળે કઠણ થાય છે. (૭૮)
माल्यानां म्लानता स्वल्पो, विकासो गन्धहीनता ॥ स्याध्याममण्डलत्वं च, संव्यानास्तरणे विषात् ॥ ७९ ॥ અર્થ –-ફૂલની માળાઓ ઝહેરથી કરમાઈ જાય છે, બરાબર ખીલર્તી નથી,
"Aho Shrutgyanam
Page #90
--------------------------------------------------------------------------
________________
विवेकविलास तृतीय उल्लासः। અને સુગંધિહીન થાય છે. ઓઢવાનાં અને પાથરવાનાં લુગડાં કહેવાળાં હોય તો તેની ઉપર કાળાં માંડલાં પડે છે. ૭૯ __ मणिलोहमयानां च, पात्राणां मलदिग्धता ॥
स्वर्णरागप्रभास्पर्श-गौरवस्नेहसंक्षयः ॥ ८०॥
અર્થ -રતનનાં તથા ધાતુનાં પાત્ર ઝહેરથી મેલાં થાય છે. અને સેનાના તે ઝહેરથી રંગ, કાંતિ, કોમલ સ્પર્શ, ગુરૂત્વ ( ભારેપણું) અને સ્નેહ એ સર્વ ગુણ જતા રહે છે. (૮૦)
दन्तानां शातनं रोम-पक्ष्मणां च भवेदिषात् ॥ संदेहे तु परीक्षेत, तान्यम्यादिषु तद्यथा ॥ ८१॥
અર્થ –-હેરથી દાંત, શરીર ઉપરના અને પાંપણના વાળ એ ત્રણે ખરી જાય છે. વિષપ્રગને સંશય આવે તો વિષવાળી વસ્તુ અગ્નિ આદિકમાં નાખી તેની પરીક્ષા કરવી. (૮૧)
अन्नं हालाहलाकीर्णं, प्राप्य वैश्वानरो भृशम् ॥ एकावर्तस्तथा रूक्षो, मुहुश्चटचटायते ॥ ८२॥
અર્થ-ઝહેરવાળું અન્ન અગ્નિમાં નાખીએ તો, તેની વાલા ભમરી ખાય છે, અગ્નિ લુખો દેખાય, અને તેમાંથી ચટ ચટ એ શબ્દ નીકળે છે. (૮૨)
इन्द्रायुधामिवानेक-वर्णावाला दधाति च ॥ स्फुरत्कुणपगन्धिश्च, मन्दतेजाश्च जायते ॥ ८३॥
અર્થ – ઝહેરવાળી વસ્તુ અગ્નિમાં નાખતા ઈંદ્રધનુષ્ય (મસ) સરખા અનેક રંગવાળી તેની જવાલા થાય છે. મૃતકલેવર સરખી તેમાંથી દુર્ગધી નીકળે છે, અને તેનું તેજ મંદ થાય છે. (૮૩)
शिरोऽर्तिः पीनसः श्लेष्मा, लाला नयनयोस्तथा ॥
आकुलत्वं क्षणाद्रोम-हर्षस्तद्धमसेवनात् ॥ ८४ ॥ અર્થ—ઝહેરવાળી વસ્તુના ધુમાડાથી માથાનો દુખાવો, સલેખમ અને કફ થાય, આંખમાંથી પાણી ઝરે, આકુળપણું થાય, અને ક્ષણમાત્રામાં રેમાંચ ઉભાં થાય. (૮૪)
"Aho Shrutgyanam
Page #91
--------------------------------------------------------------------------
________________
વિવેકાવિલાસ, તૃતીય ઉચ્છ્વાસ.
विषदुष्टाशनास्वादा-त्काकः क्षामस्वरो भवेत् ॥
लीयते मक्षिका नात्र, निलीना च विपद्यते ॥ ८५ ॥ અર્થ: વિષમિશ્ર અન્ન ચાખવાથી કાગડાને સાદ બેસી જાય છે. તે અન્ન ઉપર માખી ન બેસે, અને કદાપિ બેસેતેા મરી જાય છે. (૮૫) अन्नं सविषमाघ्राय, भृङ्गः कूजति चाधिकम् ॥ सारिकासविषेने तु, विक्रोशति तथा शुकः ॥ ८६ ॥
અર્થઃ :~~~ભ્રમર ઝહેરવાળું અન્ન મુંધીને અધિક ગુંજારવ કરે છે, મેના અને પેપટ પણ ઝહેરવાળું અન્ન સુધીતે ધણા શબ્દ કરે છે. (૮૬) विषान्नदर्शनान्नेत्रे, चकोरस्य विरज्यतः ॥
म्रियते कोकिलो मत्तः कौवो माद्यति तत्क्षणात् ॥ ८७ ॥ અર્થઃ——ચકાર પક્ષીનાં નેત્ર ઝહેરવાળું અન્ન જોવાથી સફેદ થાય છે. કાકિલ પક્ષી મદેાન્મત્ત થઇ મરી જાય છે. અને ક્રૌંચ પક્ષી તેજ સમયે મદાન્મત્ત થાય છે. ( ૮૭ )
ماوا
नकुलो हृष्टरोमा स्या--न्मयूरस्तु प्रमोदते ॥
અન્ય વાહોમાત્ર, વિષં માયતે ક્ષત્ ॥ ૮૮ ॥ અર્થઃ—નેાળીયા ઝહેરવાળું અન્ન જોઇને રોમાંચિત થાય છે. અને મયૂર પક્ષી હર્ષ પામે છે. મયૂરની દૃષ્ટિથી ક્ષણમાત્રમાં ઝહેર મંદ થઇ જાય છે. (૮૮) उद्वेगं याति माजीरः, पुरीषं कुरुते कपिः ॥ ગતિઃ સ્વતિ જૈતન્ય, તામ્રવૃકો વિૌતિ ૬ ॥ ૪૬ ॥
અર્થ:- ઝહેરવાળું અન્ન જોઇને બિલાડા ઉદ્વેગ પામે છે. વાનરા વિષ્ઠા કરે છે. હંસ ચાલતાં સ્ખલના પામે છે. અને ટૂંકા શબ્દ કરવા લાગે છે. (૮૯) सविषं देहिभिः सर्वं भक्ष्यमाणं करोत्यलम् ॥
,
ओष्ठे चिमचिमामास्ये, दाहं लालाजलप्लवम् ॥ ९० ॥ અર્થ:વિમિત્ર અન્ન મનુષ્યેાના ખાધામાં આવે તે હેાઠમાં ગળચળ થાય છે, સુખમાં દાહ થાય છે, અને લાળ છઢે છે. (૯૦)
"Aho Shrutgyanam"
Page #92
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे चतुर्थ उल्लासः। हनुस्तम्भो रसज्ञायां , कुरुते शूलगौरखे ॥ तथा क्षाररसाज्ञानं, दाता चास्याकुलो भवेत् ॥ ९१॥
અર્થ ––વિષમિશ્ર અન્ન ખાઘામાં આવે તો હડબચી થંભાઈ જાય છે. જીભ ભારે થાય છે. તેની (જીભની) અંદર દરદ થાય છે. ખારા રસનો સ્વાદ જણાતો નથી. અને વિષનો દેનાર આકુળ થાય છે. (૯૧)
स्फाटिकष्टकणक्षारो, धार्यः पुंसो मुखान्तरे ॥ न वेत्ति क्षारता याव-दित्युक्तं स्थावरे विषे ॥ ९२॥
અર્થ ---વિષ પ્રયોગની શંકા આવે તો પુરુષના મુખમાં ફટકડી અને ટંકણખાર ધરવા આપો. જ્યાં સુધી તે ખારે ન લાગે ત્યાં સુધી વિષ વિકાર છે એમ જાણવું. એ સ્થાવર વિષ જાળવાનો ઉપાય કહો. (૯૨)
इत्थं चतुर्थप्रहरार्धकृत्यं, सूर्योदयादत्र मया बभाषे॥ तत्कुर्वतां देहभृतां नितान्त-माविर्भवत्येव न रोगयोगः ९३ इति श्रीजिनदत्तमूरिविरचिते श्रीविवेकविलासे तृतीय उल्लासः ॥ ३ ॥
અર્થ-એવી રીતે સૂર્યોદયથી માંડીને ચોથા પ્રહરના અર્ધભાગ સુધીનું કૃત્ય મેં કહ્યું. તે પ્રમાણે ચાલવાથી માણસેને શરીરે કદીપણ રોગનો પ્રાદુર્ભાવ થાય નહીં. (૯૩)
ઇતિ શ્રીવિવેકવિલાસની ગુર્જર ભાષાને ત્રીજે ઉલ્લાસ સંપર્ણ. (૩)
अथ चतुर्थ उल्लासः। उत्थाय शयनोत्सङ्गा-द्वपुःशौचमथाचरेत् ॥ विचिन्त्यायव्ययौ सम्य-ग्मनयदेष मत्रिभिः ॥१॥
અર્થ––પછી વિવેકી પુરુષે બિછાના ઉપરથી ઊઠી શરીરશુદ્ધિ કરવી. અને આવક જાવકનો સારી પેઠે વિચાર કરી મંત્રીની જોડે મસલત ચલાવવી. (૧)
"Aho Shrutgyanam
Page #93
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, ચતુર્થ ઉલ્લાસ. वाहनास्त्रादिचिन्तां वा-चरणां वा नियोजनम् ॥ कुर्यादिक्रमचिन्तां वा. विहारं वा यदृच्छया ॥२॥ અર્થ –વાહન, હથિયાર, આચાર, પરાક્રમ વિગેરે કાર્યનો વિચાર કરો, અથવા દૂતોને પોતાને કામે લગાડવા, અથવા ઈચ્છા માફક વ્યવહાર કરવો. (૨)
ततो वैकालिकं कार्य, मिताहारमनुत्सुकम् ॥ घटिकादयशेषेऽह्नि, कालौचित्याशनेन च ॥३॥ અર્થ–પછી બે ઘડી દિવસ શેષ રહે ત્યારે ગડતુને તથા સંધ્યાકાલને ઉચિત એવા આહારથી ઘણી ઉત્સુકતા ન રાખતાં પરિમિત વાળું કરવું. (૩)
भानोः करैरसंस्पृष्ट-मुच्छिष्टं प्रेतसंचरात् ॥ सूक्ष्मजीवाकुलं चापि, निशि भोज्यं न युज्यते ॥४॥ અર્વ – સૂર્યના કિરણોએ નહીં ફર્સલું, પ્રેતના સંચારથી અપવિત્ર થએલું, અને સૂક્ષ્મ સંપતિમ છથી આકુલ થએલું એવું અન્ન રાત્રિએ ભક્ષણ કરવું એ યુક્ત નથી. (૪)
शौचमाचर्य मार्तण्ड-बिम्बेर्धास्तमिते सुधीः॥ धर्मकृत्यैः कुलायातैः, स्वमात्मानं पवित्रयेत् ॥ ५॥
અર્થ –--અર્ધ સૂર્યમંડલનો અસ્ત થયે છતે શરીરશુદ્ધિ કરીને કુલ પરંપરાએ આવેલાં ધર્મકૃત્યથી પિતાના આત્માને પવિત્ર કરે. (૫)
न शोधयेन कण्डूये-नाक्रमेदंइिमंहिणा ।। न च प्रक्षालयेत्कासं, न कुर्यात्स्वामिसंमुखम् ॥ ६ ॥
અર્થ–સંધ્યાકાળે કંઈ શોધવું નહીં, ખણવું નહીં, પગ ઉપર પગ ચઢાવ નહીં, જોવું નહીં, અને સ્વામિના મુખ આગળ ખાસી ન કરવી. (૬)
संध्यायां श्रीद्रुहं निद्रां, मैथुनं दुष्टगर्भकृत् ॥ पाठं वैकल्यदं रोग-प्रदां भुक्तिं न चाचरेत् ॥७॥
અર્થ–સંધ્યા સમયે નિદ્રા કરે તો લક્ષ્મીનો નાશ થાય, મિથુન કરે તો દુષ્ટ ગર્ભની ઉત્પત્તિ થાય, ભણે તો પાઠમાં ખામી રહે, અને ભજન કરે તો રોગ થાય, માટે એટલાં વાનાં સાંઝ ન કરવાં. (૭)
"Aho Shrutgyanam
Page #94
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पश्चम उल्लासः। अर्केऽर्धास्तमिते याव-नक्षत्राणि नभस्तले ॥ वित्राणि नैव वीक्ष्यन्ते , तावत्सायं विदुर्बुधाः॥ ८॥
અર્થ—અર્ધ સૂર્ય મંડલનો અરત થયા પછી આકાશમાં બે ત્રણ નક્ષત્રો જયાં સુધી દેખાતાં નથી, ત્યાં સુધી જ સાયંકાલનો સમય છે, એમ પંડિત પુ३५॥ ४ छे. (८)
सूर्योढस्यातिथेस्तथ्य-मातिथेयं विचक्षणैः॥ शयनस्थानपानीय-प्रमुखैः कार्यमादरात् ॥ ९॥
અર્થ –વિચક્ષણ પુરૂષોએ સૂર્યના અસ્તને અવસરે આવેલા અતિથિની પરોણાગત શય્યા, સ્થાનક, પાણું પ્રમુખ આપીને સારી પેઠે આદરથી કરવી. (૯) अह्नोऽतीते यामयुग्मे विधेयं, यामार्थेषु प्रोक्तमित्थं चतुषु ॥ अन्तश्चित्तं चिन्यमेतच सम्यक् , स्थेयःश्रेयःकाम्यया क्षुण्ण
धीभिः ॥ १० ॥ इति श्रीजिनदत्तमूरिविरचिते श्रीविवेकविलासे चतुर्थ उल्लासः ॥ ४ ॥
અર્થ ––એ રીતે સૂર્યોદયથી માંડીને બપોર સુધી બે પ્રહરનું તથા બાર પછીના રહેલા બે પ્રહરના મળી ચાર અધ પ્રહરનું કૃત્ય કર્યું. પરિપૂર્ણ કલ્યાણની જેમને ઇચ્છા હોય તે મનુષ્યએ ચિત્તની અંદર અને સારી પેઠે વિચાર २३.. (१०)
ઇતિ શ્રીવિવેકવિલાસની ગૂર્જર ભાષાને એ ઉલ્લાસ સંપૂર્ણ. (૪)
अथ पञ्चम उल्लासः। दीपः प्रदक्षिणावर्तों, निःप्रकम्पोतिभासुरः ॥ आयतो घनमूर्तिश्च , निःशब्दो रुचिरस्तथा ॥१॥ चञ्चत्काञ्चनसंकाश-प्रभामण्डलमाण्डितः॥ गृहालोकाय माङ्गल्यः, कर्तव्यो रजनीमुखे ॥२॥युग्मम्॥ અર્થ–સંધ્યા સમયે ઘરમાં પ્રકાશને અર્થે મંગલકારી દીપ કરો. તે
"Aho Shrutgyanam"
Page #95
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. જમણી બાજુએ ભમરી ખાત, અતિશય દેદીપ્યમાન, લ, સારી તિવાળે, શબ્દરહિત, મનહર અને ચળકતા સોના જેવું પ્રભામંડલ ધાણુ કર નારો એ હે જોઇયે. (૧) (૨)
सस्फुलिङ्गोऽल्पमूर्तिश्च , वामावर्तस्तनुप्रभः॥ वातकीटाद्यभावेऽपि , विध्यायंस्तैलवर्तिमान् ॥ ३ ॥ વિવેદીઃ સશ4, બીપો મ«િસ્થિત
पुरुषाणामनिष्टानि , प्रसाधयति निश्चितम् ॥ ४ ॥ युग्मम् ।।
અર્થ –તણખા મૂકો, નાના આકારને, ડાબી બાજુએ ભમરી ખાતો, થોડો પ્રકાશ દેનાર, પવન, પતંગિ વિગેરેનો ઉપદ્રવ નહીં છતાં અને અંદર તેલ તથા દિવેટ છતાં પણ બૂઝતો, વિખેરાઈ ગયેલી જતિને ધારણ કરનારે, અને તડતડ શબ્દ કરનારો એવો દી ઘરમાં રહેનારા મનુષ્યને નિશ્ચયથી અનિષ્ટ સૂચવે છે. (3) (૪)
रात्रौ न देवतापूजा-स्नानदानाशनानि च ॥ न वा खदिरताम्बूलं, कुर्यान्मत्रं च नो सुधीः॥५॥
અર્થ–સુજાણ મનુષ્ય રાત્રિએ દેવપૂજા, નાન, દાન, ભજન, કાથા રસ હિત તાંબૂલ અને મંત્ર (મસલત) એટલાં વાનાં ન કરવાં. (૫) ___खट्वां जीवाकुलां इस्वां, भमां कष्टां मलीमसाम् ॥
પ્રતિપાન્વિતાં વદિ-વાતાં જ સંત્યત છે હw
અર્થ-જૂ, માંકડ વિગેરે જીવથી ભરાઈ ગયેલી, ટૂંકી, ભાંગેલી, સુનારને કષ્ટ આપનારી, મલિન, પડપાયાવાળી અને બળેલા અથવા ભિલામાં વિગેરેના લાકડાની બનાવેલી ખાટ વર્જવી. ૬
शयनासनयोः काष्ठ-माचतुर्योगतः शुभम् ।।
पञ्चादिकाष्ठयोगे तु नाशः, स्वस्य कुलस्य च ॥७॥ અર્થ –સુવાની તથા બેસવાની વસ્તુ જે ચાર સુધી લાકડાના કટકાથી બનાવેલી હોય તો શુભકારી જાણવી. અને જે પાંચ અથવા તેથી વધારે લાકડાની
"Aho Shrutgyanam
Page #96
--------------------------------------------------------------------------
________________
विवेकविलास पञ्चम उल्लासः। બનાવેલી હોય તો, તેથી વાપરનારને તથા તેના કુલનો નાશ થાય છે. (૭)
पूज्योर्ध्वस्थो न ना हि-र्नचोत्तरापराशिराः॥ नानुवंशं न पादान्तं , नागदन्तः स्वपेत्पुमान् ॥ ८॥
અર્થ–પોતાના જે પ્રજય હોય તેમના કરતાં ઉંચે સ્થાનકે, ભીને પગે તથા ઉત્તર અથવા પશ્ચિમ દિશા તરફ માથું રાખીને ન સુવું. (૮)
देवताधाम्नि वल्मीके , भूरुहाणां तलेपि च ॥ तथा प्रेतवने चैव , स्वपेन्नापि विदिक्शिराः॥९॥
અર્થ–દેવતાના મંદિરે, રાફડા ઉપર, વૃક્ષને તળે, રમશાનમાં, તથા વિદિશામાં (કણ દિશામાં) મસ્તક રાખીને સુવું નહીં. (૯)
(૩થ વરહક્ષUTHI) निद्रासमयमासाद्य , ताम्बूलं मुखतस्त्यजेत् ॥ ललाटात्तिलकं कण्ठा-न्माल्यं तल्पातु योषितम् ॥ १०॥
અર્થ—–નિદ્રાનો સમય સમીપ આવે ત્યારે મુખમાંથી તાંબૂલ, કપાળ ઉપરથી તિલક, કંઠમાંથી માળા અને શય્યા થકી સ્ત્રી એટલાને દૂર કાઢી નાંખવાં. (૧૦)
प्रज्ञां हरति ताम्बूल-मायुहरति पौण्डूकम् ॥ भोगिस्पर्शकरं माल्यं, बलहानिकराः स्त्रियः॥ ११ ॥
અર્થ --નિદ્રા સમયે મુખમાં તાંબૂલ હોય તો તે બુદ્ધિનો નાશ કરે છે, કપાળે તિલક હોય તો તે આયુષ્યને હરણ કરે છે, ગળામાં ફૂલની માળા હેય તે તેથી સર્ષ આવીને સ્પર્શ કરે એ સંભવ રહે છે, અને ગ્નિ પાસે હોય તો બલની હાનિ કરે છે. (૧૧)
वपुः शीलं कुलं वित्तं , वयो विद्या सनाथता ॥ एतानि यस्य विद्यन्ते, तस्मै देया निजा सुता ॥ १२॥
અર્થ –––જેનાં શરીર, શીળ, કુળ, ધન, વય, (ઉમર) અને વિદ્યા એ છે વાનાં સારાં હોય, તથા જેને માથે વડીલ માણસે સારાં હોય, તેને પોતાની કન્યા આપવી. (૧૨)
"Aho Shrutgyanam
Page #97
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. मूर्खनिर्धनदूरस्थ-शूरमोक्षाभिलाषिणाम् ॥ त्रिगुणाधिकवर्षाणां, न देया कन्यका बुधैः ॥ १३॥
અર્થ-ડાહ્યા માણસોએ મૂર્ખ, નિર્ધન, દૂર રહેલો, શૂર, ક્ષની ઈચ્છા કરનાર તથા પુત્રીથી ત્રણ ગણા વર્ષ કરતાં અધિક ઉમરનો એટલાઓને પિતાની કન્યા આપવી નહીં. (૧૩)
वक्षो वकं ललाटं च , विस्तीर्ण शस्यते त्रयम् ॥ गम्भीरं त्रितयं शस्यं , नाभिः सत्त्वं स्वरस्तथा ॥ १४ ॥
અર્થ–પુરુષનાં વક્ષસ્થલ (છાતી), મુખ તથા કપાળ એ ત્રણે પહોળાં હોય તો વખાણવા લાયક જાણવાં. તથા નાભિ, સ્વભાવ અને સ્વર એ ત્રણ ગભીર હોય તો પ્રશસ્ત જાણવાં. (૧૪)
कण्ठः पृष्ठं च लिङ्गं च , जङ्घयोर्युगलं तथा ॥ चत्वारि यस्य इस्वानि , पूजामाप्नोति सोऽन्वहम् ॥ १५॥ અર્થે—-જે પુરૂષનાં કંઠ, પીઠ, લિંગ અને બે જાંધ એટલા અવયવ ટૂંકા હોય, તો તે પુરૂષ હમેશાં પૂજા પામે. (૧૫)
अङ्कलीपर्वभिः केशै-नखैर्दन्तैस्त्ववापि च ॥ सूक्ष्मकैः पञ्चभिर्मा , भवन्ति सुखजीविनः॥ १६ ॥
અર્થ-જેમનાં આંગળીનાં પર્વ, કેશ, નખ, દાંત અને ચામડી એ પાંચ વાનાં સુક્ષ્મ (પાતળાં) હોય, તે માણસ સુખે જીવે છે. (૧૬)
स्तनयोनॆत्रयोर्मध्यं , दोर्दयं नासिका हनुः॥ पञ्च दीर्घाणि यस्य स्युः, स धन्यः पुरुषोत्तमः ॥ १७ ॥
અર્થ ––જેના બે રતનાની તથા બે નેત્રોની વચ્ચેનો ભાગ, બે બાહુ, નાસિકા અને હડપચી એટલા અવયવ લાંબાં હોય, તે પુરૂષ ઉત્તમ ધન્ય જાણવો.(૨૭)
नासा ग्रीवा नखाः कक्षा , हृदयं वदनं तथा ॥ षडिरभ्युन्नतैमाः , सदैवोन्नतिभाजिनः॥१८॥ અર્થ-નાસિકા, ગ્રીવા (ડોક), નખ, કાખ, છાતી અને મુખ એ છે
"Aho Shrutgyanam"
Page #98
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पश्चम उल्लासः। અવયવ જેના ઉંચા હોય તે પુરૂષ હમેશાં ઉન્નતિ પામે. (૧૮)
नेत्रान्तरसनाताल, नखरा अधरोऽपि च ॥ पाणिपादतले चापि, सप्त रक्तानि सिद्धये ॥ १९॥
અર્થ –આંખના ખૂણા, જીભ, તાળવું, નખ, હેઠ, હાયનાં તથા પગનાં તળિયાં એ સાત અવયવ રાતાં હોય તો તેથી કાર્યસિદ્ધિ થાય છે. (૧૯)
गतेः प्रशस्यते वर्णः, ततः स्नेहोऽमुतः स्वरः।। अतस्तेज इतः सत्त्व-मिदं द्वात्रिंशतोधिकम् ॥२०॥
અર્ય--ગતિથી વર્ણ અધિક જાણો તેમજ વર્ણથી સ્નેહ, સનેહથી સ્વસ અને સ્વરથી તેજ અધિક જણવું તથા તેજથી અને બત્રીશે લક્ષણથી સત્વ અધિક જાણવું. (૨૦)
सात्विकः सुकृती ज्ञानी, राजसो विषयी भ्रमी॥ तामसः पातकी लोभी , सात्विकोऽमीषु सत्तमः ॥२१॥
અર્થ ––સત્વગુણ માણસ પુણ્યશાળ અને જ્ઞાની હોય છે. રજોગુણી માણસ વિષયી અને ચંચળ પ્રકૃતિનો હોય છે. તથા તમોગુણ માણસ પાણી અને લોભી હોય છે. (૨૧)
सधर्मः सुभगो नीरुक् , सुस्वमः सुनयः कविः ॥ સૂવાસ્મિન શ્રીમ-મર સ્વામી | ૨૨
અર્થ-જે મનુષ્ય ધર્મી, સુંદર, સુખથી જગાડાય એવી નિદ્રાનો ધણી અથવા સારાં સ્વમાને જોનાર, ન્યાય માર્ગે ચાલનારે અને સુજાણ હોય, તે શ્રીમાનર જેતાનું સ્વર્ગમાંથી આવવું અને પાછું સ્વર્ગે જવું સૂચવે છે. (૨૨)
निर्दम्भः सदयो दानी, दान्तो दक्ष ऋजुः सदा ॥ मर्त्य योनिसमुद्भूतो, भावी तत्र पुनः पुमान् ॥२३॥
અર્થઃ—જે મનુષ્ય દંભ (ઢાંગ) વિનાને, દયાળુ, ઉદાર, ઇંદ્રિયોને વશ કરનારે, દક્ષ અને સદાએ સરલ સ્વભાવને એવો હોય તે, મનુષ્યોનિમાંથી જ આપે, અને પાછા મનુષ્યોનિમાં જ ઉત્પન્ન થશે, એમ જાણવું. (૨૩)
"Aho Shrutgyanam
Page #99
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
मायालोभक्षुधालस्य - बह्वाहारादिचेष्टितैः ॥ तिर्यग्योनिसमुत्पत्तिं, ख्यापयत्यात्मनः पुमान् ॥ २४ ॥
અર્થઃ—જે મનુષ્ય કપટી, લેાભી, ભૂખ્યા, આળસુ, બહુ ખાદરા તથા એવાજ બીજા લક્ષણના ઢાય, તે પેાતાનું તિર્યંચ યાનિમાંથી આવવું અને પાછું તિર્યંચ ચેાનિમાં જવું પ્રકટ જણાવે છે. (૨૪)
सरोगः स्वजनद्वेषी, कडवाङ्यूर्खसङ्गकृत् ॥
शास्ति स्वस्य गतायातं नरो नरकवर्त्मनि ॥ २५ ॥
>
અર્થ:-—જે મનુષ્ય રાગી, સ્વજનને દ્વેષી, કડવાં વચન બેલનારા અને મૂર્ખ લેાંકાની સાબત કરનારા એવા હાય, તે પેાતાનું નરકમાંથી આવવું અને પાછું નરકે જવું કહે છે. (૨૫)
नासिकानेत्रदन्तोष्ठ - करकर्णांहिणा नराः ॥
સમાઃ સમેન વિજ્ઞયા, વિષમા વિષમે તુ ॥ ૨૬ ॥
८७
અર્થઃ—જે મનુષ્યનાં નાક, આંખ, દાંત, હોઠ, હાથ, કાન અને પગ એ સાત અવયવ સીધા ઢાય, તે માણસ સ્વભાવના સીધા સમજવા. અને જો ઊપર કહેલા સાત અવયવા વાંકા ઢાય, તા વક્રસ્વભાવના જાણવા. (૨૬)
गतिस्वरास्थित्वग्मांस - नेत्रादिष्वङ्गकेषु च ॥
--
यानमाज्ञा धनं भोगः, सुखं योषित्क्रमाद्भवेत् ॥ २७ ॥ અર્થ:માણસની ગતિ ઊપરથી વાહન (ગાડી ધોડા પ્રમુખ), સ્વર ઉપરથી ત્રાજ્ઞા (હુકમ), હાડની રચના ઉપરથી ધન, ચામડી ઉપરથી બેગ, માંસ ઊપુરથી સુખ અને નેત્ર ઊપરથી સ્ત્રી કહેવાય છે. એટલે ગતિ પ્રમુખ છ વાનાં જેવાં લક્ષણનાં ઢાય, તેવી વાહન પ્રમુખ છ વસ્તુ મળે છે. (૨૭)
आवर्तो दक्षिणे भागे, दक्षिणः शुभकृन्नृणाम् ॥
નામો વામેઽતિનિશ્વ, ાિચ તુ મમઃ ॥ ૨૮ ॥ અર્થ:---પુરુષની જમણી બાજુએ દક્ષિણાવર્ત ભમરા ઢાય તા શુભ જાણવા,
"Aho Shrutgyanam"
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૮
विवेकविलासे पञ्चम उल्लासः। અને ડાબી બાજુએ વામાવર્ત હોય તો ઘણજ અશુભ સમજો. તથા જે જમ | બાજુએ વામાવર્ત અને ડાબી બાજુએ દક્ષિણાવર્ત હોયતો મધ્યમ જાણો. (૨૮)
उत्पातः पिटको लक्ष्म , तिलको मशकोऽव्रणः॥ स्पर्शनं स्फुरणं पुंसः, शुभायाणे प्रदक्षिणे ॥ २९ ॥
અર્થ-પુરૂષની જમણી બાજુએ શુકન, પિટક (ફલે), ચિન્હ, તલ અને છિદ્રરહિત મશ હોય, તથા જમણી બાજુએ રપર્શ અને ફુરણ થાય તો તે શુભને અર્થે જાણવાં. (૨૯)
वामभ्रुवां पुनर्वामे , रूयंशकस्य नरस्य च ॥ घातोऽपि दक्षिणे कैश्चि-नरस्याङ्गे शुभो मतः ॥ ३०॥
અર્થ–પુરૂષની જમણી બાજુએ જે સારાં લક્ષણ કહ્યાં તે સ્ત્રીઓની તથા સ્ત્રીલગ્ન ઉપર ઉત્પન્ન થએલા પુરૂષની પણ ડાબી બાજુએ સારાં જાણવાં. કેટલાક શાસ્ત્રકારે પુરૂષની જમણી બાજુએ થએલે ખાદિકનો ઘાત પણ સારો કહે છે. (૧૦)
पुष्टं यदेव देहे स्या-लक्षणं वाप्यलक्षणम् ॥ દૂતરાધ્યતે તેન, વઢવટું પુનઃા રૂ? .
અર્થ–મનુષ્યના શરીર ઉપર જે સારું અથવા માઠું લક્ષણ પ્રબલ હોય તે બીજા સર્વ લક્ષણેને કોરે મૂકે છે, અને પોતે જોરાવર હેવાથી ફલદાયી થાય છે. (૩૧)
मगिबन्धात्परः पाणि-स्तस्य लक्षणमुच्यते ॥ तत्र चाष्ठ एकः स्या-चतस्रोऽङ्गुलयः पुनः॥ ३२ ॥
અર્થ–મણિબન્ધથી (કાંડાથી) આગળ જે શરીરનો ભાગ આવ્યો તે હાથ કહેવાય છે. તેનું લક્ષણ હવે કહિયે. હાથને એક અંગુઠો અને બીજી ચાર આંગળીઓ હોય છે. (૩૨)
नामान्यासां यथार्थानि ज्ञेयान्यनलितः क्रमात् ॥ तर्जनी मध्यमानामा, कनिष्ठा च चतुर्थिका ॥ ३३॥ અર્થ તે ચાર આંગળીઓનાં નામ અંગુઠાની બાજુથી અનુક્રમે તર્જની,
"Aho Shrutgyanam
Page #101
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૮
મધ્યમા, અનામિકા અને કનિષ્ઠા એવાં જાણવાં. એ નામ અર્થના અનુસારથી રાખ્યાં છે. જેમ તર્જના કરે તે તર્જની, મધ્યભાગમાં આવી તે મધ્યમા,જેને વિ શેષ નામ આપેલું નથી તે અનામિકા અને જે સર્વ કરતાંનાની તે કનિષ્ઠા. (૩૩) अकर्मकठिनः पाणि-दक्षिणो वीक्ष्यते नृणाम् ॥
વામનુવાં પુનવામઃ, મૈં કશોઽતોમજઃ ॥ રૂ? ॥ અર્થ:—-પુરૂષના જમણેા હાથ કામકાજ કરવાથી કઠણ ન થયેલા ઢાય તે તે જોવાય છે, અને સ્રીએને! ડાળેા જોવાય છે. તે અતિ કામલ ઢાય તે પ્રશંસા કરવા યેાગ્ય જાવે. (૩૪)
श्लाघ्योष्णोऽरुणोऽस्वेदोऽच्छिद्रः स्निग्धश्व मांसलः॥ श्लक्ष्णस्ताम्रनखो दीर्घा -डुलीको विपुलः करः ॥ ३५ ॥ અર્થ:ઉન્હા, રાતે, પરસેવા વિનાના, છિદ્રરહિત, સ્નિગ્ધ, માંસથી પુષ્ટ, કેાનળ, લાલ નખથી અને લાંબી, આંગળીએથી શૈાભીતા, એવા વિશાળ હાથ ઉત્તમ હાય, (૩૫)
पाणेस्तलेन शोणेन, धनी नीलेन मद्यपः ॥
पीतेनागम्यनारीगः, कल्माषेण धनोज्झितः ॥ ३६ ॥ અર્થ:—માણસની હાથેલી જો લાલ હાય તે તે ધનવાન્ થાય, નીલવણ હાય તે। મદ્યપાન કરે, પીતવણું ( પીળી ) ઢાય તે અગમ્ય સ્રીની જોડે વિષય ભાગ કરે, અને કાબર ચિત્રવર્ણ હાય તે। દરિદ્રી થાય. (૩૬ ) दातोन्नते तले पाणे- निम्ने पितृधनोज्झितः ॥
धनी संभूतनिने स्या- द्विषमे निर्धनः पुनः ॥ ३७ ॥ અર્થઃ——માણસની હાયેલી ઊંચી હોય તેમાં તે દાતા થાય, ઊંડી હોય તે પિતાના દ્રવ્યથી રહિત થાય, ઊંડી છતાં સારી રેષાથી યુક્ત હાય તે ધનવાન થાય, અને જો વિષમ ( ઊ ંચી નીચી) હોય તે નિર્ધન થાય. (૩૭)
अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् ॥
તે મ્યુરન્સ્પાયુષો નિઃસ્વા, દુઃવિતા નાત્ર સંશય:॥ ૨૮ ॥ અર્થઃ- ઃ—જે મનુષ્યના હાથમાં બિલકુલ રેખા ન હેાય, અથવા હાયતા ઘણી
"Aho Shrutgyanam"
Page #102
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पञ्चम उल्लासः ।
હાય, તે તે અહ્વાયુષી, દરિદ્રી અને દુઃખી થાય એમાં સંશય નથી. (૩૮) करपृष्ठं सुविस्तीर्णं, पीनं स्निग्धं समुन्नतम् ॥
श्लाघ्यं गूढशिरं नृणां, फणभृत्फणसंनिभम् ॥ ३९ ॥
અર્થ: :——મનુષ્યના હાથની પાછળના ભાગ વિસ્તારવાળા, પુષ્ટ, સ્નિગ્ધ, ઊંચા, અંદરની નસે। દેખાતી નહીં હાવાથી સુંદર અને સર્પની કૃણા સરખા હાય તેમ તે વખાણવા લાયક જાણવા. ( ૩ )
विवर्णं परुषं रूक्षं, रोमशं मांसवर्जितम् ॥
मणिबन्धसमं निम्नं, न श्रेष्ठं करपृष्ठकम् ॥ ४० ॥
અર્થ:- મનુષ્યના હાથની પાછળને ભાગ કાંતિરહિત, કઠણ, લૂખા, - અવાળા માઁસવિતાને અને મણિબંધ ( કાંડા ) જેટલા નીચા હોય તેા તે શ્રેષ્ઠ ન જાણવા, ( ૪૦ )
पाणिमूलं दृढं गूढं, श्लाघ्यं सुश्लिष्टसंधिकम् ॥ થ નશબ્દ દીન ૬, નિષેનાાતિનુ વતમ્ ॥ ૪૨ ॥ અર્થ:—મનુષ્યના મણિબંધ(કાંડુ) દૃઢ, (મજબૂત)ગુપ્ત (હાડકા દેખાય નહીં એવું), ખરાબર જોડેલા સાંધાથી શેાભીતું એવા હાય તેા પ્રશંસા યોગ્ય જાણવા. અને ઢીલું, હલાવતાં કર્ કર્ શબ્દ કરનારૂં તથા હીન ઢાય તે નિર્ધનપણા પ્રમુખ દુઃખ આપે છે. ( ૪૧ )
दीर्घनिर्मासपर्वाणः, सूक्ष्मा दीर्घाः सुकोमलाः ॥ યઃ શ્રિયે ॥ ૪૨ ॥
સુધના સરા વૃત્તા, સ્ત્રીત્રો
અર્થ:—સ્રીઓની તથા પુરૂષોની આંગળીએ લાંખા તથા માંસરહિત સાંધાની (સાંધા) સૂક્ષ્મ, લાંબી, કામળ, ધન ( મજબૂત ) સરલ તથા ગાલ એવી કલ્યાણને અર્થે જાણવી. ( ૪૨ )
यच्छन्ति विरलाः शुष्काः, स्थूला वक्रा दरिद्रताम् ॥ રાજયાત વૃદિનેશ્રા-ચેટવું વિવિશ્ર્વ તત્વઃ ॥ ૪ર્ ॥ અર્થ:આંતરાવાળી, સૂકી, જાડી અને વાંકી આંગળીએ હાય તે દિર
"Aho Shrutgyanam"
Page #103
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. દ્વીપણું બહાર નમેલી હોય તે શસ્ત્રનો ઘાત અને ચપટી હોય તે દાસશું આપે છે. (૪૩)
अनामिकान्त्यरेखायाः, कनिष्ठा स्याद्यदाधिका॥ धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तथा ॥ ४४ ॥
અર્થ –જે મનુષ્યની અનામિકાની અંત્ય (છેલ્લી) રેખાથી કનિષ્ઠા અને ધિક લાંબી હોય, તે ધનવૃદ્ધિ થાય, અને મોસાળ પક્ષ ઘણે હેય. (૪૪)
मध्यमाप्रान्तरेखाया, अधिका तर्जनी यदि ॥ प्रचुरस्तत्पितुः पक्षः, श्रीश्च व्यत्ययतोऽन्यथा ॥४५॥
અર્થ –વચલી આંગળીની છેલ્લી રેષાથી જે તર્જની (અંગુઠા પાસેની આંગળી) અધિક લાંબી હોય તો પિતાનો પક્ષ તથા લક્ષમી ઘણું જાણવી. (૪૫)
अङ्गष्ठस्याङ्गुलीनां वा, यथूनाधिकता भवेत् ॥ धनैर्धान्यैस्तदा हीनो, नरः स्यादायुषापि च ॥१६॥
અર્થ-અંગૂઠે અને બીજી ચાર આંગળીઓ એમાં જે જૂનાધિકપણું હેય તો મનુષ્ય ધન, ધાન્ય તથા આયુષ્યથી હીન થાય છે. (૪૬)
मणिबन्धे यवश्रेण्य-स्तिस्रश्चेत्तन्नृपो भवेत् ॥ यदि ताः पाणिपृष्ठेऽपि , ततोऽधिकतरं फलम् ॥४७॥
અર્થ –– મણિબંધ ઉપર ત્રણ જવની પંક્તીઓ હોય, તો તે મનુષ્ય રાજા થાય, અને જે તે (જવની પંક્તીઓ) હાથની પાછળ પણ હોય, તે રાજ્ય કરતાં પણ વધારે ફળ મળે. (૪૭)
द्वाभ्यां च यवमालाभ्यां , राजमन्त्री धनी बुधः॥ एकया यवपङ्क्त्या तु, श्रेष्ठो बहुधनोऽर्चितः॥४८॥
અર્થ:--મણિબંધ ઉપર જવની બે પંક્તિ હોય તે રાજાનો મંત્રી, મધનવાનું અથવા પંડિત થાય, અને એક પંક્તિ હોય તો લોકમાં શ્રેષ્ઠ, પૂજિત તથા મેટે ધનવાનું થાય. (૪૮).
"Aho Shrutgyanam
Page #104
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पञ्चम उल्लासः। सूक्ष्माः स्निग्धाश्च गम्भीराः, प्रलम्बा मधुपिङ्गलाः ॥ अव्यावृत्ता गतच्छेदाः, कररेषाः शुभा नृणाम् ॥ ४९॥ અર્થ ––મનુષ્યના હાથની રેખા સૂક્ષ્મ, (પાતળી) રિનગ્ધ (નેહવાળી), ગં ભીર (ડી), લાંબી, મધ સરખી ભૂરા ની, પાછી ન વળેલી અને છેદરહિત એવી હોય તો શુભ જાણવી. (૪૯)
त्यागाय शोणगम्भीराः, सुखाय मधुपिङ्गलाः॥
सूक्ष्माः श्रिये भवेयुस्ताः, सौभाग्याय समूलकाः॥ ५० ॥ અર્થ–મનુષ્યના હાથની રેખા લાલ અને ઊંડી હોય તો ઉદારપણું આપે, મધ સરખી ભૂરા રંગની હોય તો સુખ આપે, પાતળી હોય તો લક્ષ્મી આપે, અને મૂળથી છેડા સુધી છેદરહિત હોય તો સૌભાગ્ય આપે.(૫૦)
छिन्नाः सपल्लवा रूक्षा, विषमाः स्थानकच्युताः ॥, विवर्णाः स्फुटिताः कृष्णा, नीलास्तन्व्यश्च नोत्तमाः॥५१॥
અર્થ:---મનુષ્યની હાથની રેખા છેડાયલી,ફાંટાવાળી, લૂખી, આડીઅવળી, સ્થાનકથી ભ્રષ્ટ થએલી, ખરાબ વર્ણની, ફૂટેલી, કાળી, નીલવર્ણની તથા પાતળી હોય તો ઉત્તમ ને જાણવી. (૫૧)
क्लेशं सपल्लवा रेखा , छिन्ना जीवितसंशयम् ॥ कदन्नं परुषा द्रव्य-विनाशं विषमार्पयेत् ॥ ५२ ॥
અર્થ-ફાંટાવાળી રેખા કલેશ આપે, છેદાયલી જીવિતનો સંશય કરે, કઠણ રેખા ખરાબ અન્ન આપે, અને આડી અવળી રેખા વિનાશ કરે. (૫૨)
मणिबन्धापितुर्लेखा, करभादिभवायुषोः॥ लेखे दे यान्ति तिस्रोऽपि, तर्जन्यष्ठकान्तरम् ॥ ५३ ॥
અર્થ–મણિબંધથી પિતાની રેખા નીકળે, અને કરભથી (કનિષ્ઠા આંગળીના નીચેના ભાગથી) ધનની એક અને આયુષ્યની એક એવી બે રેખા નીકળે, અને તે ત્રણે રેખા તર્જની અને અંગૂઠે એ બેની વચ્ચે જાય. (૫૩)
मणिबन्धापित
"Aho Shrutgyanam"
Page #105
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. येषां रेखा इमास्तिस्रः, संपूर्णा दोषवर्जिताः॥ तेषां गोत्रधनायूंषि, संपूर्णान्यन्यथा नतु ॥ ५४॥
અર્ય–જેમની આ (ઉપર કહેલી) ત્રણ રેખા સંપૂર્ણ અને દેવરહિત હોય, તેમનાં કુલ, ધન અને આયુષ્ય પરિપૂર્ણ હોય છે, અને જો તે રેખા બરાબર ન હોય, તો કુલ પ્રમુખ પણ બરાબર હેતું નથી. (૫૪)
उल्लङ्घयन्ते च यावन्त्यो-ऽल्यो जीवितरेखया ॥ पञ्चविंशतयो ज्ञेया-स्तावन्त्यः शरदां बुधैः॥ ५५॥
અર્થ –કરભ થકી નીકળેલી આયુષ્યની રેખા જેટલી આંગળીઓને ઉલ્લેઘનકરી જાય તેટલી આયુષ્યની પચ્ચીશી છે, એમ ડાહ્યા માણસોએ જાણવું.(પપ)
मणिबन्धोन्मुखा आयु-लेखायां ये तु पल्लवाः॥ संपदस्ता बाहियाता, विपक्षेऽङ्गलिसंमुखाः॥५६॥
અર્થ—આયુષ્યની રેખાથી મણિબંધ સામે ફાંટા ગયા હોય તે લક્ષ્મીના દેનારા અને આંગળીઓ તરફ ગયા હોય તે આપદાના દેનારા જાણવા. (૫૬)
गत्वा मिलितयोः प्रान्ते, द्रव्यपित्रोश्च रेखयोः॥ गृहबन्धो विनिर्दिष्टो, गृहमङ्गोऽन्यथा पुनः ॥ ५७॥
અર્થ ---ધનની રેખા અને પિતાની રેખા જે છેડે મળી જાય તો ગૃહ (કુટુંબ) સારી પેઠે ચાલે, અને જે તે બે રેખા મળી નહોય તો ઘરનો ભંગ થાય.(૫૭)
ऊर्ध्वा रेखा मणेर्बन्धा-दूर्ध्वगा सा च पञ्चधा ॥ अष्ठाश्रयिणी सौख्य-राज्यलाभाय जायते ॥ ५८॥
અર્થ -મણિબંધથી ઊચી ગએલી રેખા તે ઊર્ધ્વરેષા કહેવાય છે. તે પાંચ પ્રકારની છે. એક મણિબંધથી અંગુઠા સુધી જાય છે, તે રાજયના તથા સુખના લાભને અર્થે થાય છે. (૫૮)
राजा राजसदृक्षो वा, तर्जनीगतया तया ॥ मध्यमांगतयाचार्यः, ख्यातो राजाथ सैन्यपः ॥ ५९ ॥ અર્થ–બીજી મણિબંધથી તર્જની આંગળી સુધી ઊર્ધ્વ રેષા જાય છે,
"Aho Shrutgyanam
Page #106
--------------------------------------------------------------------------
________________
९४
विवेकविलासे पश्चम उल्लास:। તેથી રાજા અથવા રાજા સરખો દ્ધિવંત પુરૂષ થાય. ત્રીજી મણિબંધથી મધ્યમાં સુધી જાય છે, તેથી આચાર્ય, પ્રખ્યાત રાજા અથવા સેનાપતિ થાય. (૫૯)
अनामिकां प्रयान्त्या तु, सार्थवाहो महाधनः॥ कनिष्ठां गतया श्रेष्ठः, सुप्रतिष्ठो भवेद्धवम् ॥ ६०॥
અર્થ–ચેથી મણિબંધથી અનામિકા તરફ જાય છે, તેથી મટે ધનવંત સાર્થવાહ થાય. પાંચમી મણિબંધથી કનિષ્ઠા તરફ જાય છે, તેથી લેકમાં શ્રેષ્ઠ અને સારે પ્રતિષ્ઠાવંત નિશ્ચયે થાય. (૬૦)
आयुर्लेखाकनिष्ठान्तं , लेखाः स्युहिणीप्रदाः॥ समाभिः समशीला स्या-द्विषमाभिः कुशीलिका ॥ ६१॥
અર્થ—-આયુષ્યની રેખાથી કનિકા સુધી રેખા હોય છે. તે સ્ત્રીઓની જાણવી. તે રેખા સમ હોય તો શીલવંત રહી મળે, અને વિષમ હેય તે દુરાચારિણું મળે. (૬૧)
आयुर्लेखावसानाभि-लेखाभिर्मणिबन्धतः॥ स्पष्टाभिर्धातरः स्पष्टे-तराभिर्जामयः पुनः॥ ६२॥
અર્થ –મણિબંધથી આયુષ્યની રેખા સુધી જેટલી રેખાઓ સ્પષ્ટ હોય તેટલા ભાઈ જાણવા, અને જેટલી અપષ્ટ હોય તેટલી બહેને જાણવી. (૧૨)
अस्पष्टाभिरदीर्घाभि-तृजाम्यायुषस्त्रुटिः॥ यवैरङ्गुष्ठमूलस्थै-स्तत्संख्याः सूनवो नृणाम् ॥ ६३ ॥
અર્થ –-ભાઇની તથા હેનની રેખા જો અસ્પષ્ટ અને ટૂંકી હોય તો તેમનું (ભાઈબહેનનું) આયુષ્ય ત્રુટિત જાણવું. અંગુઠાના મૂળમાં જેટલા જવ હેય, તેટલા પુત્ર જાણવા. (૬૩)
यवैरष्ठमध्यस्थै-विद्याख्यातिविभूतयः॥
शुक्लपक्षे तथा जन्म , दक्षिणाङ्गुष्ठगैश्च तैः॥ ६४ ॥ અર્થ ––અંગુઠાના મધ્ય ભાગમાં જવું હોય તો તેથી વિદ્યા, ખ્યાતિ અને
"Aho Shrutgyanam
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૫
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. લક્ષ્મી મળે છે. તે જવ) જે જમણું અંગુષ્ઠના મધ્ય ભાગમાં હોય તો તે માણસને શુર્લ પક્ષમાં જન્મ થયો એમ જાણવું. (૬૪)
कृष्णपक्षे नृणां जन्म , वामाङ्गष्ठगतैर्यवैः॥ बहूनामर्थवैकस्य , यवस्य स्यात्समं फलम् ॥६५॥
અર્થ-ડાબા અંગુઠામાં જવ હોય તો તે માણસનો જન્મ કૃષ્ણ પક્ષમાં થયો એમ જાણવું. એક અથવા ઘણા જ હોય તો તે સર્વનું ફલ સરખું હોય છે. (૬૫)
एकोऽप्यभिमुखः स्वस्य , मत्स्यः श्रीवृद्धिकारणम् ॥ संपूर्णौ किं पुनस्तौ दौ, पाणिमूलस्थितौ नृणाम् ॥६६॥
અર્થ ––મનુષ્યના હાથના મૂળ ભાગમાં જે એકજ મત્સ્ય સામા મુખનો હોય તો તેથી લક્ષ્મીની વૃદ્ધિ થાય, અને તે સંપૂર્ણ માર્યો હોય તે પછી લક્ષ્મીની વૃદ્ધિ થાય એમાં શું કહેવું. (૬૬)
शफरो मकरः शङ्खः, पद्मः पाणौ स्वसंमुखः।। फलदः सर्वदैवान्त-काले पुनरसंमुखः॥ ६७॥
અર્થ –શફર (મસ્યની એક જાતિ), મગર, શંખ અને કમળ એ ચાર ચિન્હો હાથને વિષે પિતાની સંમુખ હોય તો સદૈવ સારાં ફલપ્રદ જાણવાં, અને જો સંમુખ નહોય તો અંતકાળે શુભ ફળ દેનારાં જાણવાં. (૬૭)
शतं सहस्रं लक्षं च , कोटिं दद्याद्यथा क्रमम् ॥ मीनादयः करे स्पष्टा-श्छिन्नभिन्नादयोऽल्पदाः ॥ ६८॥
અર્થમજ્ય પ્રમુખ ચિન્હો જે હાથને વિષે સ્પષ્ટ હોય તો અનુક્રમે સો, હજાર, લાખ અને ઠોડ દ્રવ્ય આપે છે. પણ જો છિન્ન ભિન્ન તથા અપષ્ટ વિગેરે હોય તો અલ્પ ધન આપે છે. (૬૮)
सिंहासनदिनेशाभ्यां , नन्द्यावर्तेन्दुतोरणैः ॥ पाणिरेखास्थितैर्माः , सार्वभौमा न संशयः॥ ६९॥
અર્થ–જે મનુષ્યના હસ્તરેખામાં સિંહાસન, સુર્ય, નંદાવર્ત, ચંદ્ર અને તોરણ હોય તો તે માણસ સાર્વભૌમ રાજા થાય એમાં સંશય નથી. (૬૯)
"Aho Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पञ्चम उल्लासः। आतपत्रं करे यस्य , दण्डेन सहितं पुनः॥ चामरद्वितयं चापि, चक्रवर्ती स जायते ॥ ७० ॥
અર્થ––જેના હરતરેખામાં દાંડા સહિત છત્ર તથા બે ચામર હોય છે, તે यवर्ती राज थाय छे. (७०)
श्रीवत्सेन सुरवी चक्र-णोर्मशः पविना धनी॥ भवेद्देवकुलाकार-रेषाभिर्धार्मिकः पुमान् ॥७१॥
અર્થ ––મનુષ્યના હાથમાં શ્રીવસ ચિન્હ હોય તો તે સુખી થાય, વજ હોય તો રાજા થાય, અને જે દેવમન્દિરને આકારે રેખાઓ હોય તો તે ધાર્મિક थाय छे. (७१)
याप्ययानरथाश्वेभ-वृषरेखाङ्किताः कराः॥ येषां ते परसैन्यानां, हठग्रहणकर्मठाः ॥७२॥
અર્થ –જે મનુષ્યના હાથમાં પાલખી, રથ, ડે, હાથી તથા બળદ એ પાંચ ચિન્હ રેખાકાર હોય તે મનુષ્ય શત્રુના સૈન્યને બલાત્કારથી પકડવામાં भाटा क्ष थायछे. (७२)
एकमप्यायुधं पाणौ, षट्त्रिंशन्मध्यतो यदि ॥ तदा परैरजेयः स्या-धीरो भूमिपतिर्जयी ॥७३॥
અર્થ——છત્રીશ આયુધોમાં એક પણ આયુધ જે મનુષ્યના હાથમાં રેખા રૂપ હોય તો તે શત્રુથી જીતાય નહીં, અને જયવંત રાજા થાય. (૩)
उडुपो मङ्गिनी पोतो, यस्य पूर्णाः करान्तरे ॥ स रूप्यवर्णरत्नानां, पात्रं सांयात्रिकः पुमान् ॥७४॥ अर्थ:--ही, भलिनी ( नानु पा), पोत (माटुं पहा) येत्रण थिન્હ જેના હાથમાં પૂર્ણ હોય, તે મનુષ્ય સુવર્ણ, રૂપું અને રત્ન એ ત્રણનો મા&ी तथा वहाने। वेपारी थाय. (७४) ।
त्रिकोणरेखया सीर-मुसलोदूखलादिना ॥ वस्तुना हस्तजातेन, पुरुषः स्यात्कृषीवलः ॥७५ ॥ અર્થ–-હળ, મુસળ (સાંબેલું), ખાંડણુઓ અને ત્રિકોણ રેખા ઇત્યાદિક
"Aho Shrutgyanam"
Page #109
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસપંચમ ઉલ્લાસ. ચિન્હ મનુષ્યના હાથમાં રેખા હોય , તે ખેડૂત થાય છે. (૭૫)
गोमन्तः स्युनराः स्पष्टै-दीमभिः पाणिसंस्थितैः ॥ कमण्डलुध्वजौ कुम्भ-स्वस्तिको श्रीप्रदौ नृणाम् ॥ ७६ ॥
અર્થઃ—જેના હાથમાં દામનું (ગાયને ગળે બાંધવાના દોરડાનું) ચિન્હ સ્પષ્ટ હોય, તે મનુષ્ય ઘણી ગયેનો સ્વામી થાય, અને જેના હાથમાં કમંડલુ, ધ્વજ, કલશ અને સ્વસ્તિક એ ચાર ચિન્હ હેાય તે માણસ ધનવાનું થાય. (૭૬)
अनामिकान्त्यपर्वस्था, प्रतिरेषा प्रभुत्वकृत् ॥ ઉદ્ઘ પુનસ્ત તણ્ય, ધર્મ યમુખ્ય ૭૭ ના
અર્થ – અનામિકા આંગળીના છેલ્લા પર્વ ઉપર રહેલી આડી રેખા પ્રભુતા (ઠકુરાઈ) આપનારી છે. અને તેજ અનામિકાના તળે ઊર્ધ્વ (ઊંચી) રેખા હોય તો તે ધર્મરેખા કહેવાય છે. (૭૭)
रेखाभ्यां मध्यमास्थाभ्या-माभ्यां प्रोक्तविपर्ययः॥ तर्जनीगृहबन्धान्त-लेखा स्यात्सुखमृत्युदा ॥७८॥
અર્થ ––ઉપર કહેલી બન્ને રેખા જો મધ્યમા આંગળીની નીચે હોય, તે તે માણસ દરિદ્રી અને અધર્મી થાય; તથા તર્જની આંગળી અને ગૃહબંધ વચ્ચે રેખા આવેલી હોય તો તે સુખે મરણ આપનારી હોય. (૭૮)
अष्ठपितृरेखान्त-स्तिर्यग्रेखा पदप्रदा ॥ મારેવ સર્વ યુ-ચાકુBતાન્તરે ૭૨
અર્થ-અંગુઠો અને પિતાની રેખા એમને વચ્ચે આડી રેખા હોય તો તે પદ આપનારી જાણવી. તથા મત્ય અને અંગુઠા વચ્ચે રહેલી રેખાઓ સંતતિની જાણવી. (૭૯)
अङ्गुष्ठस्य तले यस्य , रेषा काकपदाकृतिः॥ तस्य स्यात्पश्चिमे काले, विपत्तिःशूलरोगतः॥ ८०॥
અર્થ——જેના અંગુઠાને તળે કાપ સરખી (કાગડાના પગ સરખી) રેખા હોય, તે માણસ છેલ્લી અવસ્થામાં શૂળ રેગથી મરણ પામે. (૮૦)
"Aho Shrutgyanam
Page #110
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पञ्चम उल्लासः। श्लिष्टान्यङ्गुलिमध्यानि, द्रव्यसंचयहेतवे ॥ तानि चेच्छिद्रयुक्तानि , त्यागशीलस्ततो नरः ॥ १ ॥
અર્થ ચાર આંગળીઓનાં આંતરાં જે છિદ્રવિનાનાં હોય, એટલે ચારે આંગળીઓ ભેગી ચીધી જોડી રાખે તો જે વચ્ચે છિદ્ર ન દેખાય, તો તે પુરૂષ દ્રવ્યને સંચય કરે એમ જાણવું. અને જે તેમ કરતાં વચ્ચે છિદ્ર દેખાય છે તે પુરૂષ દાતાર થાય એમ જાણવું. (૮૧)
तर्जनीमध्यमारन्ध्र, मध्यमानामिकान्तरे ॥ अनामिकाकनिष्ठान्त-छिद्रे सति यथाक्रमम् ॥ ८२॥ जन्मतः प्रथमे त्र्यंशे, द्वितीये च तृतीयके ॥ भोजनावसरे दुःखं, केऽप्याहुः श्रीमतामपि ॥ ८३ ॥
અર્થ--તર્જની અને મધ્યમાં એમની વચ્ચે છિદ્ર દેખાય તો આયુષ્યના પહેલા તૃતીયાંશમાં (ત્રીજા ભાગમાં), મધ્યમ અને અનામિકા એમની વચ્ચે છિદ્ર હોય તો આયુષ્યના બીજા તૃતીયાંશમાં તથા અનામિકા અને કનિષ્ઠા એમની વચ્ચે છિદ્ર હોય તે આયુષ્યના ત્રીજા તૃતીયાંશમાં શ્રીમાન લોકો પણ ભેજનને અવસરે દુઃખ પામે, એવો કેટલાક આચાર્યોનો મત છે. (૮૨) (૮૩)
आवर्ता दक्षिणाः श्रेष्ठाः, साङ्गुष्ठाङ्गलिपर्वसु ॥ ताम्रस्निग्धोच्छिखास्तुङ्ग-पर्वार्धोत्था नखाः शुभाः॥ ८४॥ અર્થ-અંગુઠાના તથા બીજી ચારે આંગળીઓના અગ્ર ભાગને વિષે જમણી બાજુએ ભમરી ખાતા આવર્ત (ભમરા) હોય તો તે શ્રેષ્ઠ જાણવા તથા રાતાં, સ્નિગ્ધ (ચે પડેલાં), અણીવાળાં, ઊંચા અને છેલ્લા પર્વના (સાંધાના) અર્ધ ભાગથી નીસરેલાં એવાં નખ હોય તો તે શુભ જાણવાં. (૮૪)
श्वेतैर्यतित्वमस्थ्याभै- स्व्यं पीतैः सरोगता॥ पुष्पितैर्दुष्टशीलत्वं, कौयं व्याघ्रोपमै खैः ॥ ८५॥ અર્થ–માણસનાં નખ સફેદ હોય તો યતિ પણું, હાડકાં સરખાં રંગનાં
"Aho Shrutgyanam"
Page #111
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૯૯
હાય તા દરિદ્રીપણું, પીળાં હૈાય તે રાગ, ફૂલવાળાં હાય તેા કુશીલપણું અને વાધના નખ સરખાં ઢાય તે ક્રૂરપણું થાય એમ જાણવું. (૮૫)
शुक्त्याभैः श्यामलैः स्थूलैः, स्फुटितामैश्च नीलकैः ॥ અદ્યાતાવસ્ત્ર, નવેઃ વાર્તાનોધમાઃ॥ ૮૬ ॥ અર્થઃ—જે માણસનાં નખ છીપ સરખાં, કાળાં, જાડાં, અઞ ભાગમાં ફૂટેલાં, નીલવર્ણ, નિસ્તેજ, લૂખાં અને વાંકાં હોય તે અધમ પાપી સમજવા, (૮૬ ) नखेषु बिन्दवः श्वेताः, पाण्योश्चरणयोरपि ॥
आगन्तवः प्रशस्ताः स्यु-रिति भोजनृपोऽभ्यधात् ॥ ८७ ॥ અર્થઃ—હાથનાં તથા પગનાં પણ નખ ઉપર જો સફેદ બિંદુએ ઉત્પન્ન થઇ કેટલાક દિવસ રહી પાછા નાશ પામતા હાય તો તે શ્રેષ્ઠ છે, એમ ભેાજરાાએ કહ્યું છે. (૮૭)
तर्जन्यादिनखैर्भुमै-जतमात्रस्य तु क्रमात् ॥
અપચાવતુર્થાંશા-થાંશોઃ હ્યુઃ મનાયુÄઃ ॥ ૮૮ ॥ અર્થઃ—માણસની તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠા એ ચારે આંગળીમાંની એક આંગળીનું જન્મથી માંડીને નખ વાંકું હેાય તે તે માણસ અનુક્રમે પચાશ વર્ષે, તેત્રીસ વર્ષ અને ચાર માસ, પચીસ વર્ષ અને સાડાબાર વર્ષ સુધી જીવે. ( ૮૮ )
अङ्गुष्ठस्य नखे भुमे, धर्मतीर्थरतो नरः ॥
માત્રતેજીનવે, નરઃ સાફ્રાય્વનિતઃ ॥ ૮॥
અર્થ:જેના અંગુઠાનું નખ વાંકું ઢાય, તે માણસ ધર્મ અને તીર્થ એમની સેવા કરે, તથા જેના અંગુઠાનું નખ કાછબા જેવું ઊંચુ' હાય, તે માણસ ભાગૃહીન થાય. ( ૮૯ )
अथ वधूलक्षणानि ।
बन्धुलक्षणलावण्य-कुलजात्याद्यलंकृताम् ॥
कन्यकां वृणुयाद्रूप - वतीमव्यङ्गविग्रहाम् ॥ ९० ॥ અર્થ:——બંધુ—( ભાઇ )–વાળી, સારા લક્ષણની, લાવણ્યવતી, ઊંચા કુલની,
"Aho Shrutgyanam"
Page #112
--------------------------------------------------------------------------
________________
१००
विवेकविलासे पञ्चम उल्लासः ।
ઉત્તમ જાતની, રૂપવતી અને જેના શરીરના અવયવમાં કંઇ ખામી નથી, એ વી કન્યા પુરૂષે પરણવી. (૯૦ )
अष्टमाद्धर्षतो यावद्वर्षमेकादशं भवेत् ॥
तावत्कुमारिका लोके, न्याय्यमुद्राहमर्हति ॥ ९१ ॥ અર્થઃ-શ્રી આઠમા વર્ષથી અગ્યારમા વર્ષ સુધી લેાકમાં કુમારી ( કુંવારી) કહેવાય છે. માટે તેટલી મયાદામાં તે રીતસર વિવાહ કરવા લાયક છે.(૯૧) पादगुल्फौ च जङ्के च, जानुनी मेंद्रमुष्ककौ ॥ नाभिकट्यौ च जठरं, हृदयं च स्तनान्वितम् ॥ ९२ ॥ जत्रुबाहू तथैवाष्ठ-कंधरे दृग्भुवौ तथा ।
भालमौली दश क्षेत्रा - ण्येतान्याबाल्यतोऽङ्गके ॥ ९३ ॥ અર્થઃ~૧ પગ અને ઘૂંટી ૨ જાંધ અને ઢીંચણુ, ૩ લિંગ અને અંડ ૪ નાભિ અને કટિ, પ પેટ, ૬ સ્તન અને હૃદય, ૭ જ૩ ( ગળાનેા અને બાહુને સાંધે ) અને બાહુ, હોઠ અને કાટ, હું નેત્ર અને ભ્રકુટિ, ૧૦ કપાળ અને મ સ્તક આ દસ ક્ષેત્ર બાલ્યાવસ્થાથીજ શરીરે રહે છે. (૯૨) (૯૩) एकैकक्षेत्रसंभूतं, लक्षणं वाप्यलक्षणम् ॥
दशभिर्दशभिर्वर्षे - स्त्रीत्रोर्दते निजं फलम् ॥ ९४ ॥
અર્થ:——એ એક ક્ષેત્રનાં શુભ અથવા અશુભ લક્ષણ સ્રીએને તથા પુરૂષાને અનુક્રમે દસ દસ વર્ષે ફુલ આપે છે. (૯૪)
3
यत्पादाङ्गुलयः क्षोणीं, कनिष्ठाद्याः स्पृशन्ति न ॥ एकद्वित्रिचतुः संख्यान् क्रमात्सा मारयेत्पतीन् ॥ ९५ ॥ અર્થઃ—જે સ્ત્રીની પગની કનિષ્ઠા પ્રમુખ ચાર આંગળીઓમાં કનિષ્ઠાથી માંડીને એક, બે, ત્રણ અથવા ચારે આંગળીએ ચાલતી વખતે ભૂમીને અડકતી ન હેાય તે તે સ્ત્રી અનુક્રમે એક, બે, ત્રણ તથા ચાર ભર્તારને મારે. (૯૫) यत्पादाङ्गुलिरेकापि भवेद्धीना कथंचन ॥
"
"
येन केनापि सा साकं भवेत्कलहकारिणी ॥ ९६ ॥ અર્થ:——જો સ્ત્રીની પગની એકાદી આંગળી જો કાઇપણ રીતે ટૂંકી હોય
"Aho Shrutgyanam"
Page #113
--------------------------------------------------------------------------
________________
१०१
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. તે સ્ત્રી જેની તેની જોડે કલહ કરનારી થાય. (૯૬)
अल्पवृत्तेन वक्रेण , शुष्केणलघुनापि च ॥ चिपिटेनातिरिक्तेन , पादाङ्गष्ठेन दूषिता ॥९७ ।। अर्थ:-- श्रीन पाने अंगुठी था। गास, वा, असो , नाना, 2ટા અથવા લાંબો અને બીજી આંગળીઓથી જુદો પડી ગએલો હોય, તે સ્ત્રી पाणी नवी. (८७).
कृपणा स्यान्महापाणि-र्दीर्घपाणिस्तु कोपना॥ दुःशीलोन्नतपाणिश्च , निन्द्या विषमपार्णिका ॥९८॥
અર્થઃ—જે સ્ત્રીની પગની પાટલી મોટી હોય તે કૃપણ થાય, લાંબી હોય તે ક્રોધી થાય, ઉંચી હોય તે દુરાચારિણી થાય, અને ઉંચી નીચી હોય તે निनीय थाय. (८८)
उच्छल«लिचरणा, सर्वस्थूलमहाङ्गलिः॥ बहिर्विनिपतत्पादा, दीर्घपादप्रदेशिनी ॥ ९९ ॥ विरलाङ्गलिको स्थूलौ, पृथू पादौ च बिभ्रती॥ सशब्दगॅमना स्थूल-गुल्फा स्वेदयुतांहिका ॥ १०० ॥ उदद्धपिण्डिका स्थूल-जङ्घा वायसजविका ॥ निर्मासघटकच्छाय-विश्लिष्टकृशजानुका ॥ १०१ ॥ बहुधारप्रस्नविका, शुष्कसंकटकट्यपि ॥ चतुर्विंशतितो न्यूना-धिकाङ्गुलकटी नता ॥ १०२॥ मृदङ्गयवकूष्माण्डो-दरिकात्युच्चनाभिका ॥ दधती वलितं रोमा-वर्तिनं कुक्षिमुन्नतम् ॥ १०३ ॥ अष्टादशाङ्कलन्यूना-धिकवक्षोरुहान्तरा ॥ तिलकं लक्ष्म वा श्याम, दधाना वामके स्तने ॥ १०४॥
"Aho Shrutgyanam"
Page #114
--------------------------------------------------------------------------
________________
विवेकविलास पञ्चम उल्लासः। कुचे वराङ्गे पार्श्वेऽपि, वाम उच्चे मनाक्सति ॥ नारीप्रसविनी नारी, दक्षिणे च नरप्रसूः॥ १०५॥ संकीर्णपृथुलपोच-निर्मासांसयुतापि च ॥ स्थूलोबकुटिलस्कन्धा, निम्ननिर्मासकक्षिका ॥१०६॥ मेषवल्लमुकग्रीवा, दीर्घग्रीवा बकोष्ट्रवत् ॥ व्याघ्रास्या श्यामचिबुका, हास्ये कूपकपोलिका॥१०७॥ श्यामश्वेतस्थूलजिह्वा-तिहासा काकतालुका ॥ जम्बूतरुफलछाय-दशनावलिपीठिका ॥ १०८॥ आकेकराक्षी मार्जार-नेत्रा पारापतेक्षणा॥ कृष्णाक्षी चञ्चलालोका-तिमौना बहुभाषिणी ॥ १०९॥ स्थूलाधरशिरोवक्र-नासिका शूर्पकर्णिका ॥ हीनाधरा प्रलम्बोष्ठी, मिलद्भूयुग्मका तथा ॥११०॥ अतिसंकीर्णविषम-दीर्घलोमशभालका ॥ अङ्गुलत्रितयादूना-धिकभालस्थलापि च ॥ १११॥ भालेन खण्डरेखेण, रेखाहीनेन निन्दिता ॥ सूक्ष्मस्थूलस्फुटिताग्र-कट्युल्लविकचोच्चया ॥ ११२ ॥ एकस्मिन् कूपके स्थूल-बहुरोमसमन्विता ॥ सपुष्पनखरा श्वेत-नखी शूर्पनखी तथा ॥ ११३ ॥ उत्कटस्नायुदुर्दर्शा, कपिलद्युतिधारिणी॥ अतिश्यामातिगौरी वा-तिस्थूला चातितन्विका ॥११४॥ अतिदीर्घातिइस्रा च, विषमाङ्ग्यधिकाङ्गिका ॥ हीनाङ्गी शौचविकला , सूक्ष्मकर्कशकाङ्गिका ॥ ११५॥
"Aho Shrutgyanam"
Page #115
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧ ૪૩ संचरिष्णुरुगाघ्राता, धर्मविद्वेषिणी तथा ॥ धर्मान्तरस्ता वापि, नीचकर्मरतापि वा ॥ ११६ ॥ अजीवत्प्रसवस्तोक-प्रसवस्वसृमातृका ॥ रसवत्यादिविज्ञान-रहितेहकुमारिका ॥११७ ॥ दुःशीला दुर्भगा वन्ध्या, दरिद्रा दुःखिताधमा । अल्पायुविधवा कन्या, स्यादेभिर्दुष्टलक्षणैः॥११८॥
(વિંશાત્યા ટા) અર્થ જે ચાલતાં પગે ધૂળ ઉડાડે, જેના પગનો અંગુઠો બીજી આંગળીએ કરતાં બહુ જાડો હોય, જે ચાલતાં પગ આજૂબાજૂ બહાર મૂકે, જેના પગની તર્જની ઘણી લાંબી હોય, જેના પગ છૂટી આંગળીના, જાડા અને પહોળા હેય, ચાલતાં જેના પગમાંથી શબ્દ થાય, જેની ઘૂંટી જાડી હોય, જેને પગે પરસેવો ઘણે વળતો હોય, જેના પગની પિંડી ઉંચી અને બંધાયલી જેવી હૈય, જેની જંઘા જાડી અથવા કાગડા જેવી હોય, જેના ઢીંચણ માંસરહિત, ઘડાના તળ સરખા, ઢીલા સાંધાના અને કૃશ હોય, જેની લધુનીતી ઘણીધારાવાળી હોય, જેની કેડ સૂકી, સાંકડી અને પહોળાઈમાં ચોવીસ આગળથી વધારે અથવા એછી હોય, જેનું ઉદર (પેટ) મૃદંગ, જવ અથવા ભૂરા કેહળા જેવું હોય, જેની નાભિ ( ડૂટી) ઘણી ઊંચી હોય, જેની કૂખ કરચલીવાળી વાળના ભમરાવાળી અને ઊંચી હોય, જેના બે સ્તને વચ્ચે અઢાર આંગળથી ઓછું અથવા અધિક અંતર હોય, જેના ડાબા સ્તન ઉપર તિળ અથવા કંઈ કાળું ચિન્હ હોય, (સ્ત્રીનું ડાબું સ્તન ડાબો યોનિનો ભાગ, તથા ડાબો પાસે જે જમણા કરતાં ઉંચો હોય તો તે કન્યાને પ્રસરે છે, અને ઉપર કહેલા ત્રણે અવયવો જે ડાબા કરતાં જમણા ઉંચા હોય તો પુત્રને પ્રસરે છે. માટે) જેનું ડાબું સ્તન ડાબે યોનિને ભાગ અને ડાબે પાસે ઊંચે હોય, જેના ખભા સાંકડા, પહેળા, અને માંસરહિત હોય, જેના ખંધ ઉંચા તથા વાંકા હોય, જેની કાખ ઉંડી તથા માં વિનાની હોય, જેનું ડેક મેંઢા સરખું ટૂંકું અથવા બગલા સરખું કિંવા ઉંટ સરખું લાંબું હોય, જેનું મુખ વાઘસરખું હોય, જેની હડપચી કાળી હાય, હસ
"Aho Shrutgyanam
Page #116
--------------------------------------------------------------------------
________________
१०४ તાં જેના ગાલમાં કુવા સરખા ખાડા પડતા હોય, જેની જીભ કાળી, સફેદ અને થવા જાડી હોય, જે બહુ હાસ્ય કરનારી હોય, જેનું તાળવું કાગડા સરખું ઊંચું હોય, દાંતના પેઢાં જંબુ સરખા રંગના હોય, જેની નજર બહુ કટાક્ષ મારનારી હાય, જેની આંખ બિલાડા તથા પારેવા સરખી અથવા કાળી અથવા ચંચળ હોચ, જે ઘણું મન રાખે અથવા બહુ બકે, જેને નીચે હોઠ, માથું, મુખ તથા નાક એ જાડાં હોય, જેના કાન સૂપડા સરખાં હોય, જેને હઠ ટૂંકા અથવા લાંબા હોય, જેની બન્ને ભૂકટીઓ સાથે મળેલી હોય, જેનું કપાળ ઘણું સાંકડું, ઊંચુંનીચું, લાંબું, રેમસહિત ત્રણ આંગળથી ઓછું અથવા અધિક ખંડિત રેખાવાળું અથવા તદન રેખા હિત હોય, જેના માથાના કેશ (વાળ) લૂખા, જાડા અણીએ ફાંટાવાળા અને કેડથી પણ નીચે ઊતરે એટલા લાંબા હોય, જેના એક રમકૃપમાં એક કરતાં વધારે અને જાડા રેમ હોય, જેનાં નખ ફૂલેલાં, સફેદ અથવા સપડા જેવાં હોય, જેની નસે આકરી હોવાથી જોઈ શકાય નહીં એવી હોય, જેના શરીરની કાંતિ ભૂરા રંગની હોય, જે ઘણી કાળી, ઘણી ગોરી, ઘણી જાડ, ઘણી પાતળી, ઘણું લાંબી, ઘણી ટૂંકી, ખડબચડાં અંગવાળી હોય, જેના શરીરના આંગળી પ્રમુખ અવયવ ઓછા અથવા અધિક હોય, જેની ચામડી લુખી તથા કઠણ હોય, જે શરીરની પવિત્રતા ન જાળવતી હોય, જેના શરીર સંચાર થયે હોય, જે સ્વધર્મનો કરતી હોય, અથવા પરધર્મને વિષે - સક્ત થઈ હોય, જે નીચ કર્મમાં પ્રીતિ રાખતી હોય, જેની માની, તથા બેનની સંતતી જીવતી રહેતી ન હોય, અથવા ડી થતી હોય, તથા જેને રસોઈ પ્રમુખ ગૃહકાર્યનું જ્ઞાન બરાબર ન હોય એવી કન્યા ઉપર કહેલા અપલક્ષણથી 'દુરાચરિણી, દુભાંગી, વાંઝણી, દરિદ્રી, દુઃખી, અલ્પાયુષી, અધમ અથવા વિધવા થાય છે. (૯૯-૧૧૮)
उपाङ्गमथवाङ्गं स्या-द्यदीयं बहुरोमकम् ॥ वर्जयेत्तां प्रयत्नेन , विषकन्यासहोदरीम् ॥ ११९ ॥
અર્થ –જેના હાથ પગ, પ્રમુખ અંગ તથા આંગળી પ્રમુખ ઉપાર્ક બહુ રેમવાળાં હોય તે કન્યાને વિષકન્યાની સગી બહેન સરખી જાણને પ્રયત્નથી વર્જવી. (૧૧૮)
"Aho Shrutgyanam
Page #117
--------------------------------------------------------------------------
________________
૧ ૦૫
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. कटीकाटिकाशीर्षो-दरभालेषु मध्यगः॥ नासान्ते च शुभो न स्या-दावर्तःसृष्टिगोपि सन् ॥१२०॥
અર્થ-કેડ, કોટ (ડોકું), ભરતક, ઉદર અને કપાળ એમના મધ્ય ભાગમાં તથા નાસિકાને છેડે ભમરે સીધે હોય તો પણ તે શુભ ન જાણવો. (૧૨)
आवर्ता वामभागेषु , स्त्रीणां संहारवृत्तयः॥ न शुभास्तु शुभा भागे, दक्षिणाङ्गे च सृष्टितः ।।१२१॥
અર્થ-સ્ત્રીઓના ડાબે ભાગે ઉલટા ભમરા હોય તો તે શુભ ન જાણવાં. પણ જમણે ભાગે અને વિશેષે કરી કપાળને જમણે ભાગે સીધા ભમરા હોય તે શુભ જાણવા. (૨૧)
देवोरगनदीशैल-नक्षत्राणां पतत्रिणाम् ॥ श्वपाकप्रेष्यभीष्मानां, संज्ञया वनितां त्यजेत् ॥१२२ ॥
અર્થ–દેવતા, સર્પ, નદી, પર્વત, નક્ષત્ર, પક્ષી, ચંડાલ, સેવક તથા કોઈ પણ ભયંકર વસ્તુ એમનાં નામ ધારણ કરનારી સ્ત્રી વર્જવી. (૧૨)
धराधान्यलतागुल्म-सिंहव्याघ्रफलाभिधाम् ॥
त्यजेन्नारी भवेदेषा , स्वैराचारप्रिया यातः॥ १२३ ॥ ' અર્થભૂમિ, ધાન્ય, લતા, ગુલ્મ (નાનું વૃક્ષ) સિંહ, વાઘ અને ફળ એમનાં નામ ધારણ કરનારી સ્ત્રી પ્રયત્નથી વજેવી. કારણ, તેવી સ્ત્રી દુરાચારિણી હોય છે. (૧૨૩)
नापरीक्ष्य स्पृशेत्कन्या, अविज्ञाताः कदाचन ॥ निघ्नन्ति येन योगैस्ताः, कदाचिदक्षनिर्मितैः ॥१२४॥
અર્થ—વિવેકી પુરૂષે પરીક્ષા કર્યા વિના અજાણું કન્યાઓને સ્પર્શ ન કરો. કારણ, તે કન્યાઓ દક્ષ માણસે કરેલા મંત્ર, ઔષધ પ્રમુખના પ્રયોગથી વિષમય થઈને સ્પર્શ કરનાર પુરૂષને મારી નાખે છે. (૧૨૪)
"Aho Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पञ्चम उल्लासः। महौषधप्रयोगेण , कन्या विषमयी किल॥ जातेति श्रूयते ज्ञेया, तैरेतैः सापि लक्षणैः॥१२५ ॥ અર્થ –– “દક્ષ માણસે કરેલા મોટા ઔષધના પ્રયોગથી કન્યા વિષમયી થઈ એમ સંભળાય છે. માટે આગળ કહેશે તે લક્ષણઉપરથી વિષકન્યા જાણવી. (૧૨૫)
यस्याः केशांशुकस्पर्शा-म्लायन्ति कुसुमस्रजः॥ स्नानाम्भसि विपद्यन्ते, बहवः क्षुद्रजन्तवः ॥ १२६ ॥ नियन्ते मत्कुणास्तल्पे , तथा यूका च वाससि ॥ वातश्लेष्मव्यथामुक्ता, सदा पित्तोदयान्विता ॥ १२७ ॥ भौमार्कशनिवाराणां, वारः कोऽपि भवेद्यदि ॥ तथाश्लेषाशतभिष-कृत्तिकानां भवेद्यदि ॥ १२८ ॥ द्वादशी वा द्वितीया वा, सप्तमी वा भवेद्यदि ॥ ततस्तत्र सुता जाता, कीर्यते विषकन्यका ॥ १२९ ॥
अर्थः--नाशन तथा पखना २र्शयी ५नी भाषामा नय, - ના સ્નાનના પાણીમાં ક્ષુદ્ર જીવ ઘણા મરી જાય, જેના બિછાનામાં માકડ મરણ પામે, જેના વસ્ત્રમાં જૂઓ પણ મરણ પામે, જેને કફવાતનો વિકાર થતે નથી, જેને હમેશાં પિત્તવિકાર થાય, જેના જન્મ સમયે શનિ, રવિ તથા મંગળ એ ત્રણમાંથી એક વાર, આશ્લેષા, શતતારકા અને કૃત્તિકા એ ત્રણમાંથી એક નક્ષત્ર તથા દ્વિતીયા, સપ્તમી અને દ્વાદશી એ ત્રણ તિથિમાં એક तिथि डेय, ते विषन्या सेवाय छे. (१२६ ) (१२७) ( १२८) (१२८)
गुरुवामिसुहृच्छिष्य-स्वजनाङ्गनया सह ॥ मातृजामिसुतात्वेन , व्यवहर्तव्यमुत्तमैः ॥ १३०॥
अर्थ:--उत्तम ५३॥ये पोताना गु३, स्वाभी,भित्र, शिष्य भने सासंધી એટલાની સ્ત્રીઓની સાથે મા, બેન તથા પુત્રી પ્રમાણે વર્તવું. એટલે જે પ- તાના કરતાં વૃક્ર હોય તેને મા સમાન, બરાબરીની હોય તેને હેનસમાન अने हामी हाय तेने पुत्रीसमान भावी. (१30)
"Aho Shrutgyanam"
Page #119
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
"
संबन्धिनी कुमारी च लिङ्गिनी शरणागता ॥ वर्णाधिका च पूज्यत्व-संकल्पेन विलोक्यते ॥ १३१ ॥ અર્થ:ઉત્તમ પુરૂષાએ પેાતાની સગી, કુંવારી, સાધ્વી અથવા જોગણી વિગેરે, શરણે આવેલી અને આપણા કરતાં ઊંચી જાતની એટલી સ્ત્રીઓન પૂજ્ય માનવી. ( ૧૩૧)
૧૦૭
सदोषां बहुलोभां च, बहुग्रामान्तरप्रियाम् ॥
अनीप्सित समाचारां, चञ्चलां च रजस्वलाम् ॥ १३२ ॥ अशौचां हीनवृत्तां चा-तिवृद्धां कौतुकप्रियाम् ॥
ાંનાં નાિં, સગાં નાથજીયમ્ ॥ ૧૩૩ ॥ અર્થ:——દાષવાળી, બહુ લેાભી, ગામેગામ ફરનારી, દુરાચરણી, ચંચળ, ૨જસ્વલા ( છેટે બેઠેલી), અપવિત્ર, શીલને ભંગ કરનારી, ધણી વૃદ્ધ, નાટક પ્રમુખ કૈાતુક જોવા ધણી તત્પર, અણગમતી, સ્વજનને દ્વેષ કરનારી અને અહંકારી એવી સ્ત્રીને! અંગીકાર ન કરવા. (૧૩૨ ) ( ૧૩૩ )
परस्त्री विधवा भत्री, त्यक्ता त्यक्तव्रतापि च ॥ રાનઋતિવદા, વિવો પલતો વયૈઃ ॥ ૨૪ ॥
અર્થ:
યેઃ--ડાહ્યા પુરૂષાએ જીવતા ધણીની સ્ત્રી, વિધવા, પતિએ છેાડી દીધેલી, આદરેલા ત્રનને ત્યાગ કરનારી તથા રાજદ્વારે જનારી એટલી સ્ત્રીએ યત્નથી વર્જવી. ( ૧૩૪)
दुर्गदुर्गतिदूतीषु, वैरचिकभित्तिषु ॥
साधुवादशस्त्रीषु, परस्त्रीषु रमेत न ॥ १३५ ॥
અર્થઃ—કારાગૃહે ( અંદીખાને ) અથવા નર્કે તેડી જનાર દૂતીસરખી વૈરરૂપ ચિત્ર ચિતારવાં ભીંતસરખી અને યશરૂપી વૃક્ષ તેડવાને શસ્રસરખી એવી પરસીએને વિષે આસક્તિ ન કરવી, (૧૩૫)
जगत्समक्षं स्त्रीपुंसौ, विवाहे दक्षिणं करम् ॥
अन्योन्याव्यभिचाराय दत्तः किल परस्परम् ॥ १३६ ॥ , ॥ અર્થ?——શ્રી અને પુરૂષ અન્ને જણા વિવાહને સમયે “ ધર્મ, અર્થ અને
"Aho Shrutgyanam"
Page #120
--------------------------------------------------------------------------
________________
૨૦૮
विवेकविलासे पञ्चम उल्लासः। કામ એ ત્રણેનું આચરણ એક બીજાને છેડીને કરશું નહીં” એવી પ્રતિજ્ઞા કરી જગતની સમક્ષ માંહોમાંહે જમણે હાથ પકડે છે. (૧૩૬)
अतो व्यभिचरन्तौ तौ , निजं पुण्यं विलुम्पतः ॥ अन्योऽन्यघातको स्यातां, परस्त्रीपुंदुहावपि ॥ १३७॥ અર્થ ---માટે જે તે સ્ત્રીભર બને જણા પિતે આપેલું વચન ન પાળે, એટલે વ્યભિચાર કરે, તો તે પોતાનું પુણ્ય ખોઈ દે છે, અને માહોમાંહે એક બીજાના ઘાત કરનારા થાય છે. તેમજ શ્રી પરપુરુષની જોડે વ્યભિચાર કરે, ત્યારે તે પર પુરૂષની પરણેલી સ્ત્રીની વાત કરનારી થાય છે, અને પુરૂષ પરસ્ત્રીની જોડે વ્યભિચાર કરે ત્યારે તે પરસ્ત્રીના પતિનો ઘાત કરનાર થાય છે. (૧૩૭)
बाला खेलनकैः काले, दत्तैर्दिव्यफलाशनैः॥ मोदते यौवनस्था तु , वस्त्रालंकरणादिभिः ॥ १३८॥ हृष्येन्मध्यवयाः प्रौढा, रतिकीडासु कौशलैः ॥ वृद्धा तु मधुरालापै-गौरवण तु रज्यते ॥ १३९ ॥
અર્થ ––બાળા (સેળ વર્ષ સુધી ઉમરની) અવસરે આપેલાં રમકડાં અને ને સારાં ફળ, ફૂલ તથા સુખડી પ્રમુખથી પ્રસન્ન થાય છે. તરૂણ અવસ્થામાં આવેલી સ્ત્રી સારાં વસ્ત્રથી તથા આભૂષણોથી પ્રસન્ન થાય છે. મધ્યમ વયની પ્રૌઢ સ્ત્રી કામક્રીડામાં કુશલતા જોઇ પ્રસન્ન થાય છે. અને વૃદ્ધ સ્ત્રી મીઠાં વચનથી તથા આદર સત્કારથી પ્રસન્ન થાય છે. (૧૩૮) (૧૩૯)
षोडशाब्दा भवेद्वाला, त्रिंशताद्भुतयौवना ॥ पञ्चपञ्चाशता मध्या, वृद्धा स्त्री तदनन्तरम् ॥ १४०॥
અર્થ –-સ્ત્રી સોળ વર્ષની થાય ત્યાં સુધી બાળા કહેવાય, તીસ વર્ષની થાય ત્યાં સુધી તરૂણ કહેવાય, પચાસ વર્ષની થાય ત્યાં સૂધી મધ્યવયની પ્રઢ કહેવાય, અને તે પછી વૃદ્ધ કહેવાય છે. (૧૪૦).
पद्मिनी चित्रिणी चैव , शङ्खिनी हस्तिनी तथा ॥ तत्तदिष्टविधानेना-नुकूल्या स्त्री विचक्षणः ॥१४१॥ અર્થ– વિચક્ષણ પુરૂષોએ પવિની, ચિત્રિ, શંખિની અને હસ્તિની એ
"Aho Shrutgyanam"
Page #121
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૦૯
ચાર પ્રકારની સ્ત્રીઓને શાસ્ત્રમાં કહેલા ઇષ્ટ પ્રકારથી અનુકૂલ રાખવી, (૧૪૧) हस्तिनी मद्यगन्धा च, उग्रगन्धा च चित्रिणी ॥
શાહની જ્ઞાાન્યા ૧, પદ્માન્યા 7 દ્મિની ॥ ૪૨ ૫ અર્થ: હસ્તિની સ્ત્રીને ગંધ મધ સરખા હૈાય છે, ચિત્રિણીને ઉગ્ર હાય છે, શંખિનીને ખારે। હાય છે, અને પદ્મિનીનેા કમળ સરખા સુગંધ હેાય છે. (૧૪૨) हस्तिनी ह्यूरुशोभा स्या- त्कटिशोभा च चित्रिणी ॥ શાની વાશોમા ૨, મુખશામા ૪ દ્મિની ૫ ૧૪૨ ॥ અર્થ:—હસ્તિની સ્ત્રીની સાથળ, ચિત્રિણીની કેડ, શંખિનીના પગ અને ૫દ્મિનીનું સુખ સુંદર હેાય છે. (૧૪૩) हस्तिनी सूक्ष्मकेशा च वक्रकेशा च चित्रिणी ॥ શહિની તીર્યશા ૨, ધનદેશા વ પદ્મિની ૫૪૯ ૫ અર્થઃ—હસ્તિનીના કેશ ઝીણા, ચિત્રિણીના વાંકા, શંખિનીના લાંખા અને પદ્મિનીના નિખિડ (ભરગચ્ચ) થાય છે. ( ૧૪૪ )
"
3
आसने वाथ शय्यायां जीवा विनियोजयेत् ॥ जायन्ते नियतं वश्याः कामिन्यो नात्र संशयः ॥ १४५ ॥ અર્થવહેતી નાસિકાની ખાજુએ જો સ્ત્રીને આસન ઉપર અથવા બિછાના ઉપર બેસાડે તે તે નક્કી વશ થાય છે, એમાં સંશય નથી. ( ૧૪૫) अर्गला रक्षणे स्त्रीणां प्रीतिरेव निरर्गला ॥
7
7
पदातिपरिवेषस्तु, पत्युः क्लेशाय केवलम् ॥ १४६ ॥ અર્થઃ–ભતારની અનુપમ પ્રીતિ એજ સ્ત્રીને ખેટે માર્ગે જતાં અટકાવનારી છે. બાકી સ્ત્રીની આસપાસ તેના રક્ષણને અર્થે દાસી પ્રમુખ પરિવાર રાવેા, તે કેવળ પતિને ફ્લેશને અર્થે છે. (૧૪૬ )
न च ज्वरवती नृत्य - श्लथाङ्गी पथि विक्लवा ॥
मासैकप्रसवा नारी, काम्या षण्मासगर्भिणी ॥ १४७ ॥ અર્થ:—તાવવાળી, નૃત્ય કરવાથી ઢીલા અવયવની, ચાલવાથી થાકેલી,
"Aho Shrutgyanam"
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૨૦
विवेकविलासे पञ्चम उल्लासः। છ માસની ગર્ભવતી અને પ્રસૂતિ થયાને જેને એકજ માસ થયે છે, એવી સ્ત્રી જોગવવાં યંગ્ય નથી. (૧૪૭)
वृक्षावृक्षान्तरं गच्छन् , पाश्चिन्त्योऽत्र वानरः॥ मनो यत्र स्मरस्तत्र, ज्ञानं वश्यकरं ह्यदः ॥ १४८॥
અર્થ—જાણ પુરૂષે એક વૃક્ષ ઉપરથી બીજે વૃક્ષે કૂદતો વાંદરે ચિંતવવો. એટલે જેમ વાંદરો એક વૃક્ષ મૂકી બીજે વૃક્ષે જાય છે, તેમ મન એક વિષય મૂકીને બીજે વિષયે જાય છે. અને જયાં મન જાય ત્યાં કામદેવ સાથે છેજ.(માટે મન સ્થિર રાખવું.) એ બે ઇંદ્રિયોને વશ કરનારો જાણવો. (૧૪૮)
कम्पनर्तनहास्याश्रु-मोक्षप्रोचैःस्वरादिकम् ॥ प्रमदा सुरतोन्मत्ता, कुरुते तत्र निःसहा ॥ १४९॥
અર્થ-કામવિકાર ખમવા અશક્ત થએલી અને સંભોગને અર્થે ઉન્મત્ત થએલી સ્ત્રીના શરીર કંપાવે છે, નાચે છે, હસે છે, આંસુ ગાળે છે, અને ઊંચે સ્વરે બોલે છે, ઈત્યાદિ લક્ષણ જાણવાં. (૧૪૯)
स्तान्ते श्रूयतेऽकस्मा-दण्टानादस्त्वनुत्थितः ॥ येन तस्यैव पञ्चत्वं, पञ्चमास्या ततो भवेत् ॥ १५०॥
અર્થ –-જે પુરૂષ સ્ત્રીસંભોગ કરી રહ્યા પછી ધંટા ન વાગતી હોય તો એ તેને શબ્દ સાંભળે, તેનું પાંચ માસમાં મરણ થાય. (૧૫)
पक्षानिदाघे हेमन्ते, नित्यमन्यर्तुषु त्र्यहात् ॥ स्त्रियं कामयमानस्य, जायते न बलक्षयः ॥ १५१॥ અર્થ પુરૂષ જે ગ્રીમ ગડતુમાં પખવાડિએ, હેમંત ઋતુમાં પ્રતિદિવસે અને બીજા તુમાં ત્રણ દિવસે સ્ત્રીસંભોગ કરે તો તેના બળનો ક્ષય થાય નહીં.(૧૫૧)
त्र्यहादसन्तशरदोः, पक्षाद्वर्षानिदाघयोः॥ सेवेत कामिनी कामं , हेमन्त शिशिरे बली ॥१५२॥ અર્થ – બલવાનું પુરુષે વસંત તથા શર એ બે ગાતુમાં ત્રણ દિવસે, વ
૧-ચૈત્ર વૈશાખ વસંત, પેજ આવાઢ ગ્રીષ્મ, શ્રાવણ ભાદ્રપદ વર્ષ, આશ્વિન કાર્તિક શરત, ભાર્ગશીર્ષ પિષ હેમંત અને માઘ ફાલ્ગન શિશિર ઋતુ જાણવા.
"Aho Shrutgyanam
Page #123
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૧૧ ષ અને ગ્રીમ એ બે નતુમાં પખવાડીએ તથા હેમંત અને શિશિર એ બે તમાં ઈચ્છા માફક સ્ત્રીસંભોગ કરવો. (૧પર)
अतीयातिप्रसङ्गोऽति-दानमत्यागमस्तथा ॥ चत्वारोऽमी न कर्तव्याः, कामिभिः कामिनीष्वपि॥१५३॥ અર્થ–કામી પુરૂષે કામવતી સ્ત્રીઓને વિષે પણ ઘણી ઈર્ષ્યા (અદેખાઈ), ઘણે પ્રસંગ, ઘણું દાન અને ઘણું જવું આવવું આ ચાર વાનાં ન કરવાં. (
૧૩) अतीव्तो हि रोषः स्या-दुद्वेगोऽतिप्रसङ्गतः ॥ लोभोऽतिदानतः स्त्रीणा-मत्यागमादलज्जता ॥ १५४ ॥
અર્થ:--જો પુરૂષ સ્ત્રીને વિષે ઘણી ઈર્ષ્યા રાખે તો તે ક્રોધ પામે, ઘણો પ્રસંગ કરે તે ઉદ્દેગ પામે, દ્રવ્યાદિક ઘણું આપે તો તેનો (સ્ત્રીને) લોભ વધે, અને હમેશાં જાવ આવ કરે તો તે (સ્ત્રી) નિર્લજજ થાય. (૧૫)
वितन्वती क्षुतं जृम्भां , स्नानपानाशनानि च ॥ मूत्रकर्म च कुर्वाणां, कुवेषां च रजस्वलाम् ॥ १५५॥ तथान्यनरसंयुक्तां, पश्येत्कामी न कामिनीम् ॥ एवं हि मानसं तस्यां , विरज्येतास्य निश्चितम् ॥ १५६ ॥
અર્થ—છીંક, બગાસું, નાન, પાન, ભજન અને લઘુનીતિ એમાં કાંઇ કરતી હોય, નઠારે વેષ પહેરેલી હેય, રજસ્વલા (છેટે બેઠેલી) હોય, તથા કોઈ પુરૂષ સાથે વાર્તા કરતી હોય, એવી સ્ત્રીને પુરૂષે જોવું નહીં. કારણ કે, તેમ કરવાથી પુરૂષનું મન સ્ત્રી ઉપરથી ઉતરે છે. (૧૫૫) (૧૫૬)
अत्यालोकादनालोका-तथानालापनादपि ॥ प्रवासादतिमानाच , त्रुट्यति प्रेम योषिताम् ॥ १५७ ॥
અર્થ ––વારે ઘડીએ જોવાથી, બિલકુલ ન જેવાથી, ઘણું બોલવાથી, બિલકુલ ન બોલવાથી, પરદેશ જવાથી, તથા ઘણા અહંકારથી સ્ત્રીને પ્રેમ તૂટે છે. (૧૫૭),
"Aho Shrutgyanam
Page #124
--------------------------------------------------------------------------
________________
११२
विवेकविलासे पञ्चम उल्लास। न प्रीतिवचनं दत्ते, नालोकयति सुन्दरम् ॥ उक्ता धत्ते क्रुधं देषा-न्मित्रदेषं करोत्यलम् ॥ १५८॥ विरहे हृष्यति व्याजा-दीर्ध्यामपि करोत्यलम् ॥ योगे सीदति साबाधं, वदनं मोटयत्यथ ॥ १५९॥ शेते शय्यागता शीघ्रं , स्पर्शादुद्धिजते तराम् ॥ कृतं किमपि न स्तौति , विरक्तेलक्षणं स्त्रियाः ॥ १६०॥
અર્થઃ—જે સ્ત્રીને રાગ પુરૂષ ઉપરથી ઉતરી ગયો હોય તે સ્ત્રી પ્રેમસહિત વચન ન બોલે, સારી રીતે સામું જુવે નહીં, બોલાવ્યાથી ક્રોધ કરે, મનમાં દુષ રાખી પુરૂષના મિત્રની જોડે ઈર્ષ્યા કરે, ભર્તારનો વિયોગ થવાથી પ્રસન્ન થાય,કાંઈ મિષથી અદેખાઈ ઘણું કરે, ભતરનો સંયોગ થાય તો ખેદ પામે, મુખ ઘણું મરડે, બિછાના ઉપર આવી તુરત ઉંધી જાય, ભર્તરે સ્પર્શ કરવાથી ઉદ્વેગ પામે, તથા ભારે કરેલા કોઈપણ કામને વખાણે નહીં. એ રાગરહિત સ્ત્રીનાં सक्षप . (१५८) (१५८) (१६०)
विश्रभ्भोक्तिमुपालम्भ-माङ्गिकं वैकृतं तथा ॥ रतिक्रीडांच कामिन्या, नापरासु प्रकाशयेत् ॥ १६१ ॥
અર્થ – સ્ત્રીના પ્રેમવચન, અથવા તેણે દ્વિધે એલંભે, તેનું કટાક્ષથી જેવા પ્રમુખ, અને તેની જોડે કરેલી રતિક્રીડા એ સર્વ બીજી સ્ત્રી આગળ પુરૂષે પ્રકટ १२वा नहीं. (१६१) . कामिन्या वीक्ष्यमाणाया, जुगुप्साजनकं बुधः॥
श्लेष्मक्षेपादि नो कुर्या-दिरज्येत तथाहि सा ॥ १६२॥
અર્થ –ડાહ્યા માણસે સ્ત્રીનાં દેખતાં નાકમાંથી સળેખમ કાઢવા પ્રમુખ દુશંકા ઉપજાવે એવું કૃત્ય ન કરવું. કારણ, તેથી સ્ત્રીનું મન પુરૂષ ઉપરથી तरी जय. (१६२)
दत्ते यां कन्यकां यस्मै, माता भ्राता पिताथवा ॥ देवतेव तया पूज्यो , गतसर्वगुणोऽपि सन् ॥ १६३ ॥ अर्थः--न्याना मामा५ अथवा मातेने मारने आये, ते (मीर)
"Aho Shrutgyanam"
Page #125
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૧૩
સર્વે ગુણરહિત હૈાય, તેાપણ તેની તેણે (કન્યાએ) દેવતાની પેઠે સેવા કરવી.(૧૬૩) पितृभर्तृसुतैर्नार्यो, बालयौवनवार्धके ॥
રક્ષયાઃ પ્રયત્નેન, ઃ મ્યાન્યથા ॥ ૧૬૪ ॥ અર્થ:--બાળપણામાં પિતાએ, યુવાવસ્થામાં ભોરે અને વૃદ્ઘાવસ્થામાં પુત્રે સ્રીનું રક્ષણ કરવું. નહીંતા કુળને કલંક લાગે. (૧૬૪)
दक्षा तुष्टा प्रियालापा, पतिचित्तानुगामिनी ॥ कालौचित्यादययकरी, या सा लक्ष्मीरिवापरा ॥ १६५ ॥
અર્થ:- જે સ્રી ડાહી, સંતેષી, મધુર વચન બેાલનારી, પતિનું ચિત્ત રાજી રહે તેમ ચાલનારી અને સમય જોઇને ખરચ કરનારી એવી હાય, તે એકલક્ષ્મીસમાન જાણવી. ( ૧૬૫)
शयिते दयिते शेते-स्मात्पूर्वं तु विबुध्यते ॥
भुङ्गे भुक्तवति ज्ञात-सत्कृत्या स्त्रीमतल्लिका ॥ १६६ ॥
અર્થ:—જે સ્રી ભìર સુદેં રહ્યા પછી સુત્રે, પહેલાં જાગે, તેણે ભાજન કયા પછી પાતે કરે, અને ભર્તારની સેવા શી રીતે કરવી તે સારી પેઠે જાણું, તે સ્ત્રી શ્રેષ્ઠ અણુવી. ( ૧૬૬ )
न कुत्सयेद्वरं बाला, श्वशुरप्रमुखांश्च या ॥
તા‰મપિ નાત્ને, મન્યેન સોત્તમા ॥ ૬૭ ॥
અર્થ:——જે સ્ત્રી પેાતાના ભતારના તથા સાસ્, સસરા વિગેરે તેના પરિવારના દાષ ન બોલે, અને પરપુરૂષે આપેલા પાનના બીડાને પણ સ્પર્શ ન કરે, તે સ્રી ઉત્તમ જાણવી. ( ૧૬૭)
कुलस्त्रिया न गन्तव्य -मुत्सवे चत्वरेऽपि च ॥ તેવયાત્રાસ્થાસ્થાને, ન તથા નાગરે ૫ છુ૬૮૫
અર્થ:કુલીન સ્ત્રીએ મેળામાં, ચાટામાં, યાત્રામાં, કથા ચાલતી હૈાય ત્યાં તથા નાટક રંગના ઉર્જાગરામાં જવું નહીં. (૧૬૮)
"Aho Shrutgyanam"
Page #126
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पश्चम उल्लास । या दष्ट्वा पतिमायान्त-मभ्युत्तिष्ठति संभ्रमात् ॥ तत्पादन्यस्तदृष्टिश्च , दत्ते तस्यासनं खयम् ॥ १६९ ॥ भाषिता तेन सवीडं, नम्रीभवति च क्षणात् ॥ स्वयं सविनयं तस्य , परिचर्यां करोति च ॥ १७०॥ निर्व्याजहृदया पत्यौ, श्वश्रूषु व्यक्तभक्तिभाक् ॥ सदा नम्रा ननान्दृणां, बद्धस्नेहा च बन्धुषु ॥ १७१॥ सपनीष्वपि सप्रीतिः, परिवारेषु वत्सला ॥ सनर्मपेशलालापा, कमितुमित्रमण्डले ॥ १७२ ॥ या च तद्देषिषु द्वेष-संश्लेषकलुषाशया॥ गृहश्रीरिव सा साक्षा-नेहिनी गृहमेधिनाम् ॥ १७३ ॥
अर्थ:-- श्री पतिने सावता ने ताथी 8, मने तेना य२९કમલે દૃષ્ટિ રાખી તેને પોતે આસન આપે, ભર વાતચિત કરે ત્યારે તત્કાળ લજજાથી નમ્ર થાય, વિનય સાચવી પોતે પતિની સેવા કરે, ભર્તાર ઉપર કપટ રહિત મન રાખે, સાત્ પ્રમુખ વડીલેની પ્રકટ ભક્તિ કરે, નણંદની આગળ હમેશાં નમ્રપણું રાખે, ભરના બાંધવ ઉપર સનેહ કરે, પોતાની શોને વિષે પણ પ્રીતિ રાખે, દાસ, દાસી પ્રમુખ પરિવાર ઉપર દયા કરે, ભસ્તરના મિત્રમંડળની સાથે નર્મસહિત ચતુર વચન બોલે, અને ભરના વેરીની साथै वै२ सणे, ते गृहस्थनी श्री साक्षात् सभी जावी. (१६८) (१७०) (१७१) (१७२) (१७३)
निषिद्धं हि कुलस्त्रीणां, गृहद्वारनिषेवणम् ॥
वीक्षणं नाटकादीनां, गवाक्षावस्थितिस्तथा ॥ १७४ ॥ . અર્થ-કુલીન સ્ત્રીઓએ ઘરના બારણામાં ન બેસવું, નાટક પ્રમુખ ન જેघi, tariपमा ५९५ न येस. ( १७४)
"Aho Shrutgyanam"
Page #127
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. अङ्गप्रकटनं क्रीडा, कौतुकं जल्पनं परैः॥ कार्मणं शीघ्रयानं च , कुलस्त्रीणां न युज्यते ॥ १७५॥
અર્થા–વસ્ત્રથી ઢાંક્વા લાયક અંગ ખુલ્લું દેખાડવું, કીડા કેતુક કરવાં, પારકા પુરૂષોની સાથે બોલવું, કામણ કરવું, તથા ઉતાવળી ચાલથી ચાલવું એ ટલાં વાનાં કુલીન સ્ત્રીઓને ઉચિત નથી. (૧૫)
अङ्गप्रक्षालनाभ्यङ्ग-मर्दनोदर्तनादिकम् ॥ कदाचित्पुरुषैव , कारयेयुः कुलस्त्रियः ॥ १७६ ॥
અર્થ –કુલીન સ્ત્રીઓએ પુરૂષોની પાસે પોતાને હુવરાવવાનું, તેલ ચોપડાવવાનું તથા પીઠી વિગેરે ચલાવવાનું એટલાં કાર્યો ન કરાવવાં. ( ૧૭૬ )
लिङ्गिन्या वेश्यया दास्या, स्वैरिण्या कारुकस्त्रिया ॥ युज्यते नैव संपर्कः, कदापि कुलयोषिताम् ॥ १७७॥
અર્થ –-કુલીન સ્ત્રીઓએ બેગણ, વેશ્યા, દારસી, કુલટા (દુરાચારિણું) અને ચિતારી, રંગારી, સુતાર વિગેરે કારીગરની સ્ત્રીઓ એમની સેબત ન કરવી. (૧૦૭)
मङ्गलाय कियांस्तन्वा-लंकारो धार्य एव हि ॥ प्रवासे प्रेयसः स्थातुं, युक्तं श्वश्वादिसंनिधौ ॥ १७८.॥
અર્થ –કુલીન સ્ત્રીઓએ પોતાનો ભર્તાર પરદેશ જાય ત્યારે કેટલાક આભૂષણ મંગલિકને અર્થે પહેરવાં, અને સાસૂ, સસરે, જેઠ વિગેરે વડીલ માણસેની પાસે રહેવું. (૧૭૮)
कोपान्यवेश्मसंस्थानं, संपर्को लिङ्गिभिस्तथा । उद्यानाद्यटन पत्युः, प्रवासे दूषणं स्त्रियाः ॥ १७९ ॥
અર્થ-પતિ પરદેશ ગએ છતે ક્રોધ કર, પારકે ઘેર રહેવું, બેરાગી પ્રમુખ ખની સબત કરવી, તથા બગીચા પ્રમુખમાં ફરવું એટલાં વાનાં કુલીન સ્ત્રીને દોષ લગાડનારાં છે. (૧૭)
"Aho Shrutgyanam
Page #128
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पञ्चम उल्लास:। अञ्जनं भूषणं गानं, नृत्यं दशनमार्जनम् ॥ नर्माक्षेपं च शारादि-क्रीडाश्चित्रादिवीक्षणम् ॥ १८० ॥ अङ्गरागं च ताम्बूलं, मधुरद्रव्यभोजनम् ॥ प्रोषितप्रेयसी प्रीति-प्रदमन्यदपि त्यजेत् ॥ १८१ ॥
અર્થ --કલીન સ્ત્રીએ પોતાનો પતિ પરદેશ ગએ છતે નેત્ર આંજવાં નહીં, આભૂષણ પહેરવાં નહીં, ગાવું નહીં, નાચવું નહીં, દાંતણ કરવું નહીં, મરકરીનાં તથા આક્ષેપનાં વચન બોલવાં નહીં, સાગઠાબાજી પ્રમુખ કીડા કરવી નહીં, ચિત્રામણ પ્રમુખ જેવાં નહીં, વિટાણું વિગેરે લગાડવું નહીં, તાંબૂલ તથા મિષ્ટાન્ન ખાવાં નહીં, તથા જેથી મનમાં પ્રીતિ ઉપજે તે સર્વ ન કરવું. (૧૦૦) (૧૮૧)
सदैव वस्तुनःस्पर्श , रजन्यां तु विशेषतः ॥ संध्याटनमुडप्रेक्षां, धातुपात्रे च भोजनम् ॥ १८२॥ माल्याञ्जने दिवास्वापं, दन्तकाष्ठं विलेपनम् ॥ स्नानं पुष्टाशनादर्शा-लोको मुञ्चेद्रजस्वला ॥ १८३॥
અર્થ ––રજવલા (છે. બેઠેલી) સ્ત્રીએ હમેશાં તથા વિશેષે કરી રાત્રિએ કઈ વસ્તુને અડકવું નહીં, સંધ્યાને સમયે ફરવું નહીં, નક્ષત્રો જેવાં નહીં, ધાતુના પાત્રમાં ભોજન ન કરવું, ફૂલોની માળા ન પહેરવી, આંખ ના આંજવી, દિવસે નિદ્રા ન લેવી, દાંતણ તથા સ્નાન ન કરવું, ચંદન પ્રમુખ ન પડવું, પુષ્ટિ આપે એવું અન્ન ન ખાવું, અને આરિસામાં ન જવું. (૧૮૨) (૧૮૩)
मृत्तिकाकाष्ठपाषाण-पात्रेऽश्नीयाद्रजस्वला ॥ देवस्थाने शकृद्गोष्ठ-जलेषु न रजः क्षिपेत् ॥ १८४ ॥
અર્થ --રજસ્વલા સ્ત્રીઓ માટીના, લાકડાના અથવા પત્થરના પાત્રમાં બેજન કરવું. તથા પિતાની છતુ દેવસ્થાન, ગાયનું છાણ, ગાયોનો વાડે, અને જલ એટલે ઠેકાણે નનાંખવી. (૧૮૪)
"Aho Shrutgyanam
Page #129
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ દિશાસ.
૧૧૭ स्नात्वैकान्ते चतुर्थेऽह्नि, वर्जयेदन्यदर्शनम् ॥ सुशृङ्गारा स्वभारं, सेवेत कृतमङ्गला ॥ १८५॥
અર્થ -રજસ્વલા સ્ત્રીએ ચોથે દિવસે એકાંતે ન્હાઈ પર પુરૂષને ન જેવું. પણ સારે શૃંગાર સજી, મંગલિક કરી પોતાના ભર્તારને સેવો. (૧૮૫)
निशाः षोडश नारीणा-मृतुः स्यात्तासु चादिमाः॥ तिस्रः सर्वैरपि त्याज्याः, प्रोक्ता तुर्यापि केन चित् ॥१८॥
અર્થ – સ્ત્રીઓની સેળ રાત્રિ સુધી ઝડતુ હોય છે. તે સેળમાં પહેલી ત્રણ રાત્રિ સંભોગના સંબંધમાં વર્જવી, એવું સર્વે આચાર્યોનો મત છે; પણ કેટલાક ચોથી રાત્રિ પણ વર્જવી” એમ કહે છે. (૧૮૬)
चतुर्थ्यां जायते पुत्रः, स्वल्पायुर्गुणवर्जितः ॥ विद्याचारपरिभ्रष्टो, दरिद्रः क्लेशभाजनम् ॥ १८७॥ અ ચાથી રાત્રિએ જે ગર્ભ રહે, તે અલ્પઆયુષ્યવાળો, ગુણરહિત, વિદ્યાથી તથા આચારથી ભ્રષ્ટ, દરિદ્રી અને કલેશને ભેગાવનાર એ પુત્ર થાય છે. (૧૮૭)
पञ्चम्यां पुत्रिणी नारी, षष्ठयां पुत्रस्तु पुत्रवान् ॥ સરખ્યામના વન્યા, વીટામીશ્વર પુતર ૨૮૮ .
અર્થ –-પાંચમી રાત્રિએ ગર્ભ રહેતો, પુત્રને જણનારી કન્યા થાય, છઠી રાત્રિએ ગર્ભ રહેતો પુત્રવંત પુત્ર થાય, સાતમી રાત્રિએ ગર્ભ રહે તો વાંઝણું કન્યા થાય, અને આઠમીએ ગર્ભ રહેતે સમર્થ પુત્ર થાય. (૧૮૮)
नवम्यां सुभगा नारी, दशम्यां प्रवरः सुतः ॥ - एकादश्यामधर्मा स्त्री, द्वादश्यां पुरुषोत्तमः ॥१८९ ॥
અર્થ –નવમી રાત્રિએ ગર્ભ રહે તો સુંદર કન્યા થાય, દસમી રાત્રિએ રહે તે શ્રેષ્ઠ પુત્ર થાય, અગ્યારમી રાત્રિએ રહે તો અધર્મી કન્યા થાય, તથા બારમીએ રહે તો સત્પષ ઉત્પન્ન થાય. (૧૮૯)
"Aho Shrutgyanam
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૮
विवेकविलासे पञ्चम उल्लास त्रयोदश्यां सुता पापा, वर्णसंकरकारिणी ॥ प्रजायते चतुर्दश्यां, सुपुत्रो जगतीपतिः ॥ १९०॥
અર્થ–તેરમી રાત્રિએ ગર્ભ રહે તો વર્ણસંકર કરનારી પાપી કન્યા થાય, ચમી રાત્રિએ ગર્ભ રહે તો પૃથ્વીનું રાજય કરે એવો સુપુત્ર થાય. (૧૯૦ )
राजपत्नी महाभोगा, राजवंशकरा सती ॥ जायते पञ्चदश्यां तु , बहुपुण्या च सुव्रता ॥ १९१ ॥
અર્થ–પંદરમી રાત્રિએ ગર્ભ રહે તો ઘણું ભાગ્યશાળી, રાજવંશ ચલાવનારી, રાજાની રાણી ઘણાં સુખ ભોગવનારી, બહુ પુણ્ય ઉપાર્જન કરનારી અને પતિવ્રતા એવી પુત્રી થાય. (૧૯૧)
विद्याविनयसंपन्नः, सत्यवादी जितेन्द्रियः॥
आश्रयः सर्वभूतानां, षोडश्यां जायते पुमान् ॥ १९२ ॥
અર્થ-સોળમી રાત્રિએ ગર્ભ રહે તો વિદ્વાન, વિનયી, સત્યવાદી, ઇંદ્રિયને વશ રાખનાર અને સર્વ જીવને આશ્રય આપનાર એવો પુલ થાય. (૧૨) समायां निशि पुत्रः स्या-द्विषमायां तु पुत्रिका ॥.
મૃદુરસ્ત વાર્થ, ન તૂક્ષતાલિમ્ - ૨૬૩ અર્થ----ચોથી, છઠી ઇત્યાદિ બેકી સંખ્યામાં આવતી રાત્રિએ ગર્ભ રહે તો પુત્ર થાય, અને પાંચમી, સાતમી ઈત્યાદી એકી સંખ્યામાં આવતી રાત્રિએ ગર્ભ રહે તો પુત્રી થાય. સ્ત્રી તુવાળી હોય ત્યારે તેની સાથે સંભોગ કરતાં દાંત અથવા નખ મારવાં નહીં. (૧૯૩)
दिवा कार्यो न संभोगः, सुधिया पुत्रमिच्छता ॥ दिवासंभोगसंजातो, जायतेऽह्यबलाङ्गकः ॥ १९४ ॥
અર્થ–પુત્રની ઇચ્છા કરનાર બુદ્ધિશાળી પુરૂષે દિવસે સંભોગ કરવો નહી કારણ દિવસે સંભોગ કરવાથી ઉત્પન્ન થએલે પુત્ર નિર્બળ થાય છે. (૧૯૪)
पुत्रार्थमेव संभोगः, शिष्टाचारबतां मतः ॥ ऋतुस्नाता पवित्राङ्गी, गम्या नारी नरोत्तमैः ॥१९५॥ અર્થ -પુત્રને અર્થેજ સ્ત્રી સંગ કરવો, એવો શ્રેષ્ઠ પુરૂષોને મત છે. મા
"Aho Shrutgyanam
Page #131
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. 2 તુવંતી સ્ત્રી સ્નાન કરી પવિત્ર થાય ત્યારે જ ઉત્તમ પુરૂષોએ તેની જોડે સંભોગ કરે. (૧૯૫)
अन्यो व्यसनिनां कामः, सर्वधर्मार्थबाधकः ॥ सद्भिः पुनः स्त्रियः सेव्याः, परस्परमबाधया ॥ १९६ ॥
અર્થ——ધર્મ અને ધનનો સર્વથા નાશ કરી નાંખે એવો વિલક્ષણ કામવિકાર વ્યસની પુનો હોય છે. પણ ઉત્તમ પુરૂષોએ તો ધર્મનો તથા ધનનો નાશ ન થાય તેવી રીતે સ્ત્રીઓનું સેવન કરવું. (૧૯૮૬)
दृष्ट एव ध्रुवं पुष्पे , नारी स्यान्मैथुनोचिता ॥ सेव्या पुत्रार्थमापञ्च-पञ्चाशदत्सरं पुनः ॥ १९७॥
અર્થ -–સ્ત્રી જ્યારે પુષ્પવતી (ઋતુવંતી) થાય, ત્યારે જ મૈથુનને ઉચિત થાય. સ્ત્રી પુષ્પવતી થયા પછી તેની પંચાવન વર્ષની ઉમર થાય ત્યાં સુધી પતિએ પુત્રને અર્થે તેને ભેળવી. (૧૯૭)
बलक्षयो भवेदूर्ध्वं , वर्षेभ्यः पञ्चसप्ततेः॥ स्त्रीपुंसयोन युक्तं त-न्मैथुनं तदनन्तरम् ॥ १९८॥
અર્થ–પુરૂષે પોતાની પતેર વર્ષની ઉમર થાય ત્યાં સુધી મૈથુન સેવવું. ઉપર કહેલી સ્ત્રીની તથા પુરુષની મર્યાદાને સ્ત્રી અથવા પુરૂષ ઉલંઘન કરે તો તેમનો બલક્ષય થાય છે. માટે સ્ત્રીએ પંચાવન વર્ષ પછી અને પુરૂષે પોતેર વર્ષ પછી વિષયભોગ ન કરવો. (૧૯૮)
स्त्रियां षोडशवर्षायां , पञ्चविंशतिहायनः ॥ बुद्धिमानुद्यम कुर्या-द्विशिष्टसुतकाम्यया ॥ १९९ ॥
અર્થ-પચીસ વર્ષની ઉમરના જાણુ પુરૂષે સોળ વર્ષની કન્યાની સાથે સુપુત્રને અથે સંભોગ કર. (૧૯૯૯)
तदा हि प्राप्तवीर्यौ तौ, सुतं जनयतः परम् ॥ आयुर्बलसमायुक्तं, सर्वेन्द्रियसमन्वितम् ॥ २००॥ અર્થકારણ, તે વખતે બન્ને સ્ત્રીભર્તાર પરિપકવ (પાકટ) વીર્યના છે
"Aho Shrutgyanam"
Page #132
--------------------------------------------------------------------------
________________
१२०
विवेकविलासे पश्चम उल्लास। વાથી આયુષ્ય બલ તથા સર્વે ઇંદ્રિયો એ ત્રણે વાનાંથી પરિપૂર્ણ એવા પુત્રને पन्न रे छे. (२००) न्यूनषोडशवर्षायां, न्यूनाब्दपञ्चविंशतिः॥ पुमान्यं जनयेद्गर्भ, स प्रायेण विपद्यते ॥ २०१॥
અર્થ ----પચીસ વર્ષથી ઓછી ઉમરનો પુરૂષ સેળ વર્ષથી ઓછી ઉમરની સ્ત્રી સાથે સંભોગ કરે તો તે ગર્ભ પ્રાયે ગર્ભાશયમાં જ નાશ પામે છે. (૨૧)
अल्पायुर्बलहीनो वा, दारिद्योपद्रुतोऽथवा ॥ कुष्ठादिरोगी यदि वा, भवेदा विकलेन्द्रियः ॥ २०२॥
अर्थ:--अथवा ते संतति, १९५मायुध्यवाणी, निर्मण, हरिद्री, ४ :भुभ शगवाणी तथा अपंग थाय छे. ( २०२) ।
प्रसन्नचित्त एकान्ते, भजेन्नारी नरो यतः॥ यादृङ्गनाः पिताधाने, पुत्रस्तत्सदृशो भवेत् ।। २०३।।
અર્થ --પુરૂષે પ્રસન્ન ચિત્તથી એકાન્તમાં સ્ત્રી સેવવી. કારણ, તે સમયે पितानुं न मन य ते! संतति थाय छे. ( २०3) ।
भजेन्नारी शुचिः प्रीतः, श्रीखण्डादिभिरुन्मदः॥ अश्राद्धभोजी तृष्णादि-बाधया परिवर्जितः ॥ २०४॥
અર્થ –જે દિવસે શ્રાદ્ધનું ભોજન ન કર્યું હોય, તથા તૃષા, ક્ષુધા પ્રમુખની શરીરે વેદના ન હોય, ત્યારે કામી પુરૂષ ચંદન કેશર પ્રમુખ વસ્તુને શરીરે से५ ४२१, पवित्र २५ प्रीतिथी स्त्रीने मागवे.( २०४)
सविभ्रमवचोभिश्च , पूर्वमुल्लास्य वल्लभाम् ॥ समकालपतन्मूल-कमलकोडरेतसम् ॥२०५॥ पुत्रार्थ रमयेद्धीमान, वहद्दक्षिणनासिकम् ॥ प्रवहदामनाडिस्तु, कामयेतान्यदा पुनः॥ २०६ ॥युग्मम् ॥ અર્થ-પુરૂષે દક્ષિણ નાસિકા વહેતી હોય ત્યારે વિલાસના વચનથી સ્ત્રીને
"Aho Shrutgyanam"
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૧
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. કામવિકાર ઉપજાવીને સ્ત્રી ઇંદ્રિયના કમલાકાર મૂલ પ્રદેશમાં વિર્ય સમકાળે મિશ્ર થાય તેવી રીતે પુત્રને અર્થે સંભોગ કરો. અને પુત્રીની ઇચ્છા હોય તે ડાબી નાસિક વહેતી હોય ત્યારે સંભોગ કરે. (૨૦૫) (૨૦૧૬)
गर्भाधाने मघा वा, रेवत्यपि यतोऽनयोः ॥ पुत्रजन्मदिने मूला-श्लेषे स्तस्ते च दुःखदे ।। २०७॥
અર્થ –ગર્ભ ધારણને અવસરે મઘા તથા રેવતી એ બન્ને નક્ષત્ર વર્જવાં. કારણ કે, તેથી પુત્રના જન્મને અવસરે મૂળ તથા આશ્લેષા નક્ષત્ર આવે છે. અને તે નક્ષત્રો બહુ દુ:ખ દેનારાં છે. (૨૦૭)
રાનવ શસ્તેઢિ, ગીતા સુ નવ ગુમઃ |
अतो मूलमपि त्याज्यं , गर्भाधाने शुभार्थिभिः ॥ २०८ ॥ અર્થ –ઉત્તમ દિવસે ઉત્પન્ન થએલા છ રત્નોની માફક સારા નીપજે છે. માટે કલ્યાણના અથ પુષોએ ગર્ભાધાનને સમયે મૂળ નક્ષત્રને પણ ત્યાગ કરો . (૨૦૦૮)
आधानादशमे जन्म , दशमे कर्म जन्मभात् ॥ कर्मभात् पञ्चमे मृत्युः, कुर्यादेषु न किं चन ॥ २०९॥
અર્થ –-ગર્ભાધાનનક્ષત્રથી દશમું જન્મનક્ષત્ર, જન્મનક્ષત્રથી દશમું કર્મનક્ષત્ર અને કર્મનક્ષત્રથી પાંચમું મૃત્યુનક્ષત્ર કહેવાય છે. માટે એ ચારે નક્ષત્રોને વિષે કાંઇ પણ કાર્ય ન કરવું. (૨૦૦૯)
पापाः षव्यायगाः सौम्या-स्तनुत्रिकोणकेन्द्रगाः॥ स्त्रीसेवासमये सौम्य-युक्तेन्दुः पुत्रजन्मदः ॥ २१०॥
અર્થ – રીના સંભોગને સમયે પાપગ્રહ (રવિ, શનિ, મંગળ, રાહુ, કેતુ) ત્રીજ, છઠે અથવા અગ્યારમે સ્થાને હોય, સમ્યગ્રહ (બુધ, ગુરૂ શુક્ર, ચંદ્ર) પહેલે, ચોથે, સાતમે, દસમે, પાંચમે અથવા નવમે સ્થાને હોય, અને ચંદ્રમા શુભ ગ્રહના યોગમાં હોય તે પુત્ર જન્મ થાય છે. (૨૧૦)
"Aho Shrutgyanam
Page #134
--------------------------------------------------------------------------
________________
૨૨૨
विवेकविलासे पञ्चम उल्लास:। पुराणे रजसि क्षीणे, नवासृक्शुक्रसंचये ॥ स्त्रीणां गर्भाशये जीवः, स्वकर्मवशगो विशेत् ॥ २११ ॥
અર્થ --->તુ સંબંધી પુરાણું લેહી નાશ પામે, અને નવા મકતુના લોહીનું તથા વીર્યનું મિશ્રણ થાય, ત્યારે સ્ત્રીના ગર્ભાશયમાં પિતાના કર્મના વશથી જીવ અવતરે છે. (૨૧૧)
नारी रक्तेऽधिके शुक्रे, नरः साम्ये नपुंसकः॥ अतो वीर्यविवृद्ध्यर्थं, वृष्ययोगाश्रयेत्पुमान् ॥ २१२ ॥
અર્થ–સંગને સમયે સ્ત્રીનું લેહી અધિક હોય તે કન્યા થાય, અને પુરૂષનું વીર્ય અધિક હોય તો પુત્ર થાય છે, અને જે સ્ત્રીનું લોહી અને પુરૂષનું વીર્ય સરખું હોય તો નપુંસક સંતતિ થાય છે. માટે પુરૂષે વીર્યની વૃદ્ધિને અર્થ વૃષ્ય (વીર્યની વૃદ્ધિ કરનાર વસ્તુનું સેવન વિગેરે) ઉપાય કરવા. (૧૨)
यत्किंचिन्मधुरं स्निग्धं , बृंहणं बलवर्धनम् ॥ मनःप्रहादनं चैव , तत्सर्वं वृष्यमुच्यते ॥ २१३ ॥
અર્થ–જે કોઈ વસ્તુ મધુર, ચીકણી, પુષ્ટિ કરનારી, બળને વધારનારી અને મનને હી ઉપજાવનારી હોય, તે સર્વે (વસ્તુ) વૃષ્ય કહેવાય છે. ( દૂધ, અડદ, કૅચબીજ પ્રમુખ વસ્તુ વૃષ્ય જાણવી.) (૨૧૩)
पितुः शुक्रं जनन्याश्च , शोणितं कर्मयोगतः ॥
आसाद्य कुरुते जीवः, सद्यो वपुरुपक्रमम् ॥ २१४ ॥
અર્થ –– જીવ પિતાના વીર્યને અને માતાના લોહીને કર્મયોગથી પામીને તત્કાલ પિતાનું શરીર તૈયાર કરવા માંડે છે. (૨૧)
भवेदेतदहोरात्रैः, सप्तभिः सप्तभिः क्रमात् ॥ कललं चादं चैव , ततः पेशी ततो धनः ॥ २१५ ।।
અર્થ–પિતાનું વીર્ય તથા માતાનું લેહી એકત્ર થયા પછી સાત દિવસમાં તેનું કલલ (એક રૂ૫) થાય છે, પછી સાત દિવસે કલાનું અર્બદ (પેટા જેવા
"Aho Shrutgyanam
Page #135
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૨૩ આકાર) થાય છે, તે પછી સાત દિવસે અબુદની પેશી (કોથળી જે આકાર) બને છે, અને તે પછી સાત દિવસમાં પેશીને ઘન (અંદરથી નક્કર ભાગ) થાય છે. (૨૧૫)
प्रथमे मासि तत्ताव-त्कर्षन्यूनं पलं भवेत् ॥ दितीयेऽभ्याधिक किंचि-पूर्वस्मादथ जायते ॥ २१६ ॥
અર્થ તે ગર્ભ પહેલે મહિને દોડસે નોટીજેટલો તોલમાં હોય છે. અને ને બીજે મહિને પહેલાં કરતાં કેડે વધારે થાય છે. (૨૧૬)
जनन्याः कुरुते गर्भ-स्तृतीये मासि दोहदम् ॥ गर्भानुभावतश्चैत-दुत्पद्यत शुभाशुभम् ॥ २१७॥
અર્થ—–તે ગર્ભ ત્રીજે મહિને માતાને દેહળે ઉપજાવે છે. તે (દેહ) ગર્ભના પ્રભાવથી અર્થાત્ જેવો ગર્ભ હોય તે પ્રમાણે શુભ અથવા અશુભ ઉપજે છે. (૨૧૭)
पुंनाग्नि दोहदे जाते, पुमान्स्त्रीसंज्ञके पुनः॥ स्त्री क्लीबाढे पुनः क्लीव, स्वमेऽप्येवं विनिर्दिशेत् ॥ २१८ ॥
અર્થ–પુરૂષ જાતિની વસ્તુને દેહળો થાય તો પુત્ર થાય, સ્ત્રી જાતિની વસ્તુને થાય તે પુત્રી થાય, અને નપુંસક જાતિની વસ્તુ ઉપર થાય તે નપુંસક થાય. ગર્ભિણીને આવતા વમનું ફળ પણ એ રીતે જ જાણવું. (૨૧૮)
अपूर्णाहोहदादायुः, कुपितोऽन्तः कलेवरम् ॥ सद्यो विनाशयेद्गर्भ, विरूपं कुरुतेऽथवा ॥ २१९ ॥
અર્થ-દહળો પૂર્ણ ન થાય તો તેથી ગર્ભિણીના શરીરની અંદર વાયુ દુપિત થઇ ગર્ભનો નાશ કરે છે. અથવા તેને (ગર્ભને) કપ કરે છે. (૨૧૮
मातुरङ्गानि तुर्ये तु, मासे मांसलयत्यलम् ।' पाणिपादशिरोऽङ्करा, जायन्ते पञ्च पञ्चमे ॥ २२० ॥
અર્થ–તે ગર્ભ ચોથે મહિને માતાના શરીરને ઘણું પુષ્ટ કરે છે, અને પાંચમે મહિને તે ગર્ભમાંથી હાથના બે, પગના બે અને માથાનો એક મળી પાંચ અંકુરા બહાર આવે છે (૨૨૦)
"Aho Shrutgyanam
Page #136
--------------------------------------------------------------------------
________________
१२४
विवेकविलासे पञ्चम उल्लास:। षष्ठे तूपचिनोत्युच्चै-रात्मनः पित्तशोणिते ॥ सप्तमे पूर्वमानातु, पेशी पञ्चशतीगुणा ॥ २२१ ॥
અર્થ–તે ગર્ભ છઠે મહિને પોતાના પિત્તને તથા લેહીને વધારે છે, અને સાતમે મહિને પૂર્વે કહેલી પેશી તોલથી આગળ કરતાં પાંચ ગણી થાય છે. (૨૧)
करोति नाभिप्रभवां, नाडीसप्तशतीं तथा ॥ नवसंख्याः पुनस्तत्र, धमनी रचयत्यसौ ॥ २२२ ॥
અર્થ....વળી તે ગર્ભ નાભિથી નીકળતી સાતસો નાડીઓ અને નવ ધમनीयात्पन्न २. (२२२)
नाड्यः सप्त शतानि स्थु-विंशत्यूनानि योषिताम् ॥ भवेयुः पंढदेहे तु, त्रिंशदूनानि तान्यपि ॥ २२३ ॥ अर्थ:--लीना शरीरमांसा मेशी नारायोडायचे, अनेनपुंसना शरीरમાં છ શિસ્તર હોય છે. એટલે પુરૂષ કરતાં સ્ત્રીના શરીરમાં વીસ અને નપુંસકના શરીરમાં ત્રીશ ઓછી હોય છે. (૨૨૩)
नव स्रोतांसि पुंसां स्यु-रेकादश तु योषिताम् । दन्तस्थानानि कस्यापि, द्वात्रिंशत्पुण्यशालिनः॥ २२४ ॥
अर्थ:--५३५न। शरी२ स्रोत (द्वार) नवायछ, अने श्रीना शरी२ २५ध्यार हाय छे. तथा लाग्यशाणी १३५ने मत्रीशांत हाय छे. (२२४)
संधीन पृष्ठकरण्डस्य, कुरुतेऽष्टादश स्फुटम् ॥ प्रत्येकमत्रयुग्मं च, व्यामपञ्चकमानकम् ॥ २२५ ॥
मर्थ:--04 ४४२ना (पीउना मास्थिना) सहा साधारेछ. तथा प्रत्ये। જીવ બન્ને મળીને પાંચ વામ જેટલું લાંબું આંતરડાનું જોડું કરે છે. (૨૨૫)
करोति द्वादशाङ्गे च, पांशुलीनां करण्डकान् ॥ तथा पांशुलिकाषद्धं, मध्यस्थः सूत्रधारवत् ॥ २२६ ॥
અર્થ––ગર્ભમાં રહેલો જીવ અંદર રહેલા સુતારની પેઠે શરીરે બાર પાંસ नीना २४ तथा पासणी मनानेछ. (२२६)
"Aho Shrutgyanam"
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૫
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. लक्षोनां रोमकूपानां, कुरुते कोटिमत्र च ॥ अर्धतुर्या रोमकोटी-स्तिस्रः सस्मश्रुमूर्धजाः ॥ २२७॥
અર્થ –-ગર્ભમાં રહેલો જીવ દાંડમાં એક લાખ ઓછા અર્થાત્ નવાણુ લાખ રામકૂપ (રેમના કુવાઓ) તથા માથાનાં અને દાઢી મૂછનાં સર્વે મળી સાડા ત્રણ કોડ રેમ ઉત્પન્ન કરે છે.(૨૨૭)
अष्टमे मासि निष्पन्न-प्रायः स्यात्सकलोऽप्यसो ॥ तथौजोरूपमाहारं, गृह्वात्येष विशेषतः ॥ २२८॥
અર્થ–ગર્ભ આઠમે મહિને ઘણે ખરે પરિપૂર્ણ થાય છે, અને વિશેષ કરી એજ આહાર ગ્રહણ કરે છે. (૨૨૮)
गर्भे जीवो वसत्येवं , वासराणां शतद्वयम् ॥
अधिकं सप्तसप्तत्या, दिवसार्धेन च ध्रुवम् ॥ २२९ ॥
અર્થ –એવી રીતે જીવ ગર્ભવાસમાં બસે સાડા સિત્તેર (૨૭) દિવસ રહે છે. (૨૨૯)
गर्भस्त्वधोमुखो दुःखी, जननीपृष्ठसंमुखः ॥ बद्धाञ्जलिर्ललाटे च, पच्यते जठरामिना ॥ २३०॥
અર્થ-ગર્ભમાં રહેલો જીવ માતાની પીઠ તરફ નીચે મુખ કરી તથા બે હાથ માથે જોડી ઘણું દુઃખમાં રહે છે. તથા માતાના જઠરાગ્નિથી પરિપકવ થાય છે. (૨૩૦)
असौ जागर्ति जागत्यां , स्वपत्यां स्वपिति स्फुटम् ॥ सुखिन्यां सुखवान् दुःखी, दुःखवत्यां च मातरि ॥.२३१ ।।
અર્થ–ગર્ભમાં રહેલે જીવ માતા જાગે ત્યારે જાણે છે, ઉંઘે ત્યારે ઊંઘે છે, તે સુખી હોય ત્યારે પોતે સુખ પામે છે, અને તે દુઃખી થાય ત્યારે પોતે દુઃખી થાય છે. (૨૩૧)
पुरुषो दक्षिणे कुक्षी, वामे स्त्री यमलो द्वयोः॥ ज्ञेयं तूदरमध्यस्थं, नपुंसकमसंशयम् ॥ २३२॥ અર્થ –પુરૂષ જાતિનો ગર્ભ જમણી બાજુએ હોય છે. સ્ત્રી જાતિને ડા
"Aho Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पश्चम उल्लासः । બી બાજુએ, જોડું બન્ને બાજુએ અને નપુંસક જાતિનો ગર્ભ કૂખના મધ્ય ભાગમાં રહે છે. (૨૩૨)
गण्डान्तो मूलमश्लेषा , विषमस्थानगा ग्रहाः ॥ कुदिनं मातृदुःखं च, न दुर्भाग्यवतां जनौ ।। २३३ ।।
અર્થ-ભાગ્યશાળી મનુષ્યના જન્મને સમયે ગંડાન્ત, મૂળ નક્ષત્ર, અશ્લેષા નક્ષત્ર, અવળે સ્થાને પડેલાં ગ્રહ તથા ખરાબ દિવસ ન હોય. તેમજ જણતાં માતાને દુ:ખ પણ થાય નહીં. (૨૩૩)
पितुर्मातुर्धनस्य स्या-नाशायांत्रियं क्रमात् ॥
शुभो मूलस्य तुयाँहि-रश्लेषाया व्यतिक्रमात् ॥ २३४ ॥
અર્થ–મૂળ નક્ષત્રનો પહેલે, બીજો તથા ત્રીજે પાયે અનુક્રમે પિતાને માતાનો તથા ધનને નાશ કરે છે, અને એ પાયે શુભ જાણ. આશ્લેષા નક્ષત્રને પહેલો પાયો શુભ જાણવો, અને બીજે, ત્રીજો તથા ચેથા પાયે અનુક્રમે પિતાને, માતાને તથા ધનને નાશ કરે છે, એમ જાણવું. (૨૩૪)
आद्यः षष्ठत्रयोविंशो, द्वितीयो नवमोऽष्टमः ॥ अष्टाविंशश्च मूलस्य, मुहूर्ता दुःखदा जनौ ॥ २३५॥ અર્થ–મૂળ નક્ષત્રના તીસ મુહૂર્તમાં પહેલે બીજો, છઠે, આઠમેનવમે, તેવીસ અથવા અઠાવીસ મુહૂર્ત જન્મને સમયે હોય તો તે દુ:ખદાયી જાણવો. (૨૩૫)
भौमार्कशनिवाराश्चे-दसंपूर्णं च भं तथा ॥ - भद्रा तिथिस्त्रिसंयोगे, परजातः पुमान् भवेत् ॥ २३६ ॥
અર્થ જે જન્મસમયે રવિ, મંગળ, શનિ એમાંથી એકવાર, અપૂર્ણ નક્ષત્ર અને ભદ્રા તિથિ (બીજ, સાતમ, બારસ) એ ત્રણેનો ગ આવે તો ઉત્પન્ન થએલી સંતતિ વ્યભિચારથી થએલી જાણવી. (૨૩૬)
૧ --ચંદ્રને એક નક્ષત્ર ભેગવતાં આસરે સાઠ ઘડી લાગે છે. નક્ષત્રના ભાગકાળના ચોથા ભાગને પાયે કહે છે. તે રીતે જોતાં આસરે પંદર ઘડીને એક પાયો થાયછે.
૨ -એક નક્ષત્રનો ભાગકાળ આસરે સાઠ ધડી લઈયે તો સાઠ ધડાના તીસ મુદ્દત ચાય છે. આ ઉપરથી ધ્યાનમાં આવશે કે, બે ઘડીનો એક મુર્ત કહેવાય છે.
"Aho Shrutgyanam
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૭
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. गुरुर्न प्रेक्षते लग्नं, सार्केन्दु च तथा विभुः ॥ सक्रूरेन्दुयुतोऽर्कश्चे-चतुर्थे भे परात्मजः ॥ २३७॥
અર્થ - લગ્ન રવિ તથા ચંદ્રમા હોય, લગ્નને સ્વામી તથા ગુરૂ લગ્નને જુવે નહીં, અને ચતુર્થ રથાને પાપગ્રહની સાથે ચંદ્રમા તથા રવિ હોય તો પરપુરૂષથી થએલી સંતતિ જાણવી. (૨૩૭)
દ્રિઢજો સનમ, ચઢિવા રવાના કિશોર स्युर्मध्ये सप्तमासस्य , कुलनाशस्तदा ध्रुवम् ॥ २३८ ॥ शान्तिकं तत्र कर्तव्यं, दुनिमित्तविनाशकम् ॥
અર્થ –જે દાંતસહિત બાળકનો જન્મ થાય, અથવા સાત મહિનાની અંદર બાળકને દાંત આવે, તો નિશ્ચયથી કુલનો નાશ થાય છે. માટે તે અપલક્ષણના નાશને અર્થે શાંતિક, પૌષ્ટિક કર્મ કરવું. (૩૮)
સન્માનિત ન્હા , પૂર્ણ પુર્વત્સદ્ધ શરૂ सप्तमादशवर्षान्त-र्निपत्योद्यन्ति ते पुनः॥ અર્થ-જન્મદિવસથી માંડી બે વર્ષ પૂરાં થાય તેટલી મુદતમાં બાળકને પૂરા દાંત આવે છે. તથા સાતમા વર્ષથી માંડી દસ વર્ષની અંદર સર્વે દાંત એકવાર પડી પાછા ઉગે છે. (૧૩૯)
राजा दात्रिंशता दन्तै-भॊगी स्यादेकहीनया ॥२४॥ त्रिंशता तनुवित्तोऽष्टा-विंशत्या सुखितः पुमान् ॥
एकोनत्रिंशता निःस्वो, हीनैर्दन्तैरतोऽधमः ॥ २४१॥ ' અર્થ–બત્રીશ દાંત જેને હોય તે રાજા થાય, એકત્રીશ જેને હોય તે બેગી થાય, તીસ જેને હોય તે થોડા પૈસાવાળો થાય, અઠાવીસ જેને હોય તે સુખી થાય, ઓગણત્રીશ જેને હોય તે દરિદ્રી થાય, અને અડાવીશ કરતાં ઓછા હોય તે નીચ માણસ થાય. (૨૪૦) (૨૪૧ )
"Aho Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
१२८
विवेकविलासे पचम उल्लास:। कुन्दपुष्पोपमाः श्लपणाः, स्निग्धा ह्यरुणपीठिकाः ।। तीक्ष्णदंष्टा घना दन्ता, धनभोगसुखप्रदाः ॥२४२॥
अर्थ:--ना (सरना) पूस सरा, ीसुवाणी, खास पेढयाणा, તી દાઢાવાળા અને ઘન (નઝર), એવા દાંત ધન, ભેગ અને સુખ આપનારા
नपा. (२४२)
खरदीपिरदा धन्याः, पापाश्चाखुरदास्तथा ।। दिपतिविरलश्याम-करालासमदन्तकाः ॥ २४३ ।।
અર્થ --ગધેડાના તથા વાઘના દાંતસરખા માણસના દાંત હોય તો તે શ્રેષ્ઠ જાણવા. પણ બે હારથી ઉગેલાં, છૂટા છૂટા, કાળા, વિકરાળ અને ખડબચડા पथवा नाना भाटा हात हाय, ते ते पापरी मनेपहायी लावा. (२४3)
निरोधभङ्गमाधाय , परिज्ञाय तदास्पदम् ॥ विमृश्य जलमासन्नं, कृत्वा द्वारनियन्त्रणम् ॥ २४४ ॥ इष्टदेवनमस्कार-नष्टापमृतिभीः शुचिः॥ रक्षामन्त्रपवित्रायां, शय्यायां पृथुताजुषि ॥ २४५ ॥ सुसंवृतपरीधानः, सर्वाहारविवर्जकः ।। वामपार्थेन कुर्वीत, निद्रां भद्राभिलाषुकः ॥ २४६॥
(त्रिभिर्विशेषकम् ।) અર્થ –કલ્યાણના ઈચ્છક પુરૂષ સ્ત્રીસંભોગ કર્યા પછી મલમૂત્રની શંકા હેય તો ટાળવી, શંકા ન હોય તો મલ મૂત્રનો ત્યાગ કરવાનું સ્થાનક ક્યાં છે તે જોઇ રાખવું, સર્વ આહારનો ત્યાગ કરે, પાસે જળ રાખવું, બારણાં બંધ કરવાં, પવિત્ર થઈ ઈષ્ટ દેવને નમસ્કાર કરવાથી અપમૃત્યુની બીક ટાળવી, પછી પોતે પવિત્ર થઈ રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહેલી શયા (બિછાના) ઉપર सारी रात सोढी ये पासे सुध रहे. ( २२४) (२४५) (२४६ )
अनादिप्रभवा जीवे , तमोहेतुस्तमोमयी ॥ प्राचुर्यात्तमसः प्रायो, निद्रा प्रादुर्भवेनिशि ॥ २४७॥ અર્થજીવને અનાદિ કાળથી લાગતી આવેલી નિદ્રા પોતે તમે ગુણી
"Aho Shrutgyanam"
Page #141
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૨૯ હેવાથી અંધકારની બહુલતાવાળા રાત્રિના સમયે જ પ્રાયે પ્રકટ થાય છે. (૨૪૭)
श्लेष्मावृतानि स्रोतांसि , श्रमादुपरतानि च ॥ ચાલાક વર્મસ્તરા નિદ્રા શરીરમ્ ૨૪૮ .
અર્થ – જે સમયે સંજ્ઞાવાહક સ્ત્રોત (નાડીઓ) કફથી ભરાય છે, અને ઇંદ્રિય શ્રમથી (થાકથી) પોતાનું કામ બંદ રાખે છે, ત્યારે પ્રાણિયોને નિદ્રા આવે છે. (૨૪૮)
निवृत्तानि यदाक्षाणि, विषयेभ्यो मनः पुनः ॥ न निवर्तेत वीक्षन्ते , तदा स्वमान् शरीरिणः ॥२४९॥
અર્થ-જ્યારે સર્વે ઈદ્ધિ થાકી જવાથી પોતાનું કામ બંદ કરે છે, પણ મન પોતાનું કામ કર્યા જ કરે, ત્યારે પ્રાણિયાને સ્વમાં આવે છે. ( ૨૪૯)
अत्यासत्त्यानवसरे, निद्रा नैव प्रशस्यते ॥ . एषा सौख्यायुषी कालरात्रिवत्पणिहन्ति च ॥ २५० ॥
અર્થ-અતિ આસક્તિથી તથા અવસર વિનાની નિદ્રા સારી ન જાણવી. કોરણ કે, તે નિદ્રા કાલરાત્રિ માફક સુખનો અને આયુષ્યને નાશ કરે છે. (૨૫૦)
संवर्धयति सैवेह , युक्त्या निद्रा सुखायुषी ॥ अनवच्छिन्नसंताना , सुधाकुल्येव वीरुधः ॥ २५१॥
અર્થ ---વિચ્છેદ (ખંડ) વગર યુક્તિથી આપેલી અમૃતની નીકથી જેમ વેલડી સુખમાં ઘણું કાલ સુધી જીવે છે, તેમ યુક્તિથી નિદ્રા લેવામાં આવે તો તેથી સુખ અને આયુષ્ય વધે છે. (૨૫૧)
रजन्यां जागरो रूक्षः, स्निग्धः स्वापश्च वासरे॥ रूक्षस्निग्धमहोरात्र-मासीनप्रचलायितम् ॥ २५२ ॥
અર્થ–રાત્રિએ ઉજાગર કરવો તે રૂક્ષ (લુ) છે, અને દિવસે સુવું તે સિનગ્ધ (ચીકણું) છે. દિવસે બેસી રહેવું અને રાત્રિએ ઉદ્યમ કરવો તે રૂક્ષ સ્નિગ્ધ છે. (૨૫૨)
"Aho Shrutgyanam
Page #142
--------------------------------------------------------------------------
________________
विवेकक्लिासे पञ्चम उल्लासः। क्रोधभीशोकमद्यस्त्री-भारयानाध्वकर्मभिः ॥ परिक्लान्तैरतीसार-श्वासहिकादिरोगिभिः ॥ २५३ ॥ वृद्धवालावलक्षीणैः, क्षुत्तृदशूलादिविह्वलैः॥ अजीर्णिप्रमुखैः कार्यो , दिवास्वापोऽपि कर्हिचित् ॥२५४॥ धातुसाम्यं वपुःपुष्टि-स्तेषां निद्रागमाद्भवेत् ॥ । रसःस्निग्धो घनः श्लेष्मा, मेदस्व्यह्नि शयीत न ॥२५५॥
અર્થ –ક્રોધ, ભય, શોક, મધપાન, સ્ત્રીસંગ, ભાર ઉપાડવો, વાહનમાં બેસવું અને માર્ગ ચાલ એવા કારણથી થાકી ગયેલા અતિસાર, શ્વાસ, હિક્કો (હેડકી), પ્રમુખ રેગથી પીડાયલા, ઘરડા, બાળક, દુર્બળ, માંદગી વગેરે ભેગવવાથી ક્ષીણ થએલા; ક્ષુધા, તૃષા, શૂળ વિગેરેથી પીડાયેલા અને અજીર્ણ પ્રમુખ રાગથી ઉપદ્રવ પામેલા એટલા મનુષ્યએ દિવસે પણ કાઈ વખતે સુઈ રહેવું. કારણ, તેમના શરીરમાં વિષમ થએલા ધાતુ તેમ કરવાથી સમ થાય છે, શરીરને પુષ્ટિ મળે છે, રસ ધાતુ સ્નિગ્ધ (ચીકણે) થાય છે, અને શુદ્ધ કફ ઘન થાય છે. પણ જેના શરીરમાં મેદ ભરાયો હોય તે મનુષ્ય દિવસે ન સુવું. (૨૩) (૨૫૪) (૨૫૫).
वातोपचयरौक्ष्याभ्यां, रजन्याश्वाल्पभावतः॥ दिवा स्वापःसुखो ग्रीष्मे,सोऽन्यदा श्लेष्मपित्तकृत् ॥२५६ ॥
અર્થ –ગ્રીષ્મ ઋતુમાં શરીરમાં વાયુને સંચય થાય છે, હવા રૂક્ષ હોય છે, અને રાત્રિ રકી થાય છે. એ ત્રણ કારણથી તે ગડતુમાં દિવસે સુવું સુખકારક છે, પણ બીજી ઋતુમાં તેમ કરવાથી કફપિત્તનો વિકાર થાય છે. (૨૫૬)
दिवा स्वापो निरन्नाना-मपि पाषाणपाचकः॥
रात्रिजागरकालार्थ, भुक्तानामप्यसौ हितः ॥२५७॥
અર્થ મનુષ્ય જે કાંઈ પણ ખાધા વગર દિવસે સુઈ રહે તો, તેના પેટમાં કદાચિ પાષાણ હોય તો તે પણ પચી જાય. રાત્રિએ ઉજાગર કરવો હોય તો દિવસે જમ્યા પછી પણ સુઈ રહેવું હિતકારિ છે. (૨૫૭).
"Aho Shrutgyanam
Page #143
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ. यातेऽस्ताचलचूलिकान्तरभुवं देवे रवौ यामिनीयामार्थेषु विधेयमित्यभिदधे सम्यग्मया सप्तसु ॥ यस्मिन्नाचरिते चिराय दधते मैत्रीमिवाकृत्रिमां,
जायन्ते च वशंवदाः शुचिधियां धर्मार्थकामाःस्फुटम् २५८ इति श्रीजिनदत्तमुरिविरचिते विवेकविलासे दिनचर्यायां पञ्चमः उल्लासः ॥५॥
અર્થ–સૂર્ય અસ્ત પામ્યા પછી રાત્રિના સાત ચોઘડિયા સુધીનું કૃત્ય મેં એવી રીતે સારી પેઠે કહ્યું. શુદ્ધ મનવાળા મનુષ્યને તે કૃત્ય આચરવાથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થ મિત્ર જેવા પ્રકટપણે વશ થઈ જાય છે. (૨૫૮) ઇતિ શ્રીજિનદત્તસૂરિકૃત વિવેકવિલાસની ગુર્જર ભાષાને પાંચમે ઉલ્લાસ સંપૂર્ણ
अथ षष्ठ उल्लासः।
(૩થ તુચર્યા) कालमाहात्म्यमस्त्येव, सर्वत्र बलवत्तरम् ॥ ऋत्वौचित्यात्तदाहार-विहारादि समाचरेत् ॥ १॥
અર્થ –-(આ ઉલ્લાસમાં ઋતુચર્યા કહે છે. અર્થાત્ કઈ ગતુમાં કઈ રીતે વતેવું તે વિચાર કરીને કહે છે.) સર્વ ઠેકાણે કાળનું માહામ્ય પોતાનું જબરું બળ ધરાવે છે. માટે તુને ઉચિત પડે તેવી રીતે આહાર, વિહાર પ્રમુખ કરવા. (૧)
(અથ ઘસત્તા ) वसन्तेऽभ्यधिक क्रुद्धः, श्लेष्माग्नि हन्ति जाठरम् ॥ तस्मादत्र दिवास्वापं, कफदस्तु च त्यजेत् ॥२॥ અર્થ:–(પ્રથમ વસંતબ તુમાં શી રીતે વર્તવું તે કહે છે.) વસંતબકતુમાં કફનો અતિશય પ્રકોપ થાય છે, અને તેથી જઠરાગ્નિ મંદ પડે છે, માટે એ ઋતુમાં દિવસે નિદ્રા ન લેવી, અને કફ કરનારી સર્વે વસ્તુ વર્જવી. (૨)
૧ ––એકસે દસમા (૧૧૦) પૃષ્ઠમાં આવેલી ટિપ્પણું જુએ.
"Aho Shrutgyanam
Page #144
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे पष्ट उल्लास व्यायामधूमकवल-ग्रहणोद्वर्तनाञ्जनम् ॥ वमनं चात्र कर्तव्यं, कफोद्रेकनिवृत्तये ॥३॥
અર્થ --વસંત ઋતુમાં કફના પ્રકોપની શાંતિ થવાને અર્થે વ્યાયામ અને ધૂમપાન કરવાં, મુખમાં ઔષધનો કવલ (કાળિયે) લે, વિટાણું ચોપડવું, આંખો આંજવી, અને ઔષધથી વમન (ઉલટી) કરવું. (૩)
भोज्यं शाल्यादि चास्निग्धं, तिक्तोष्णकटुकाञ्चितम् ॥
अतिशीतं गुरु स्निग्धं, पिच्छिलामद्रवं नतु ॥ ४ ॥
અર્થઘણું રિનગ્ધ નહીં, તથા જેની અંદર તીખો તથા કડવો રસ છે, એવું શાલિ (ચોખા) પ્રમુખ અન્ન ઉન્હ છતાંજ ભક્ષણ કરવું. પણ ઘણું ટાઢું, પચતાં ઘણે કાળ લાગે એવું, ધી વિગેરે રિનગ્ધ વરતુ જેની અંદર બહુ છે એવું, ચીકણું, કાચું તથા પાતળું અન્ન આ ઋતુમાં ભક્ષણ ન કરવું. (૪) - श्लेष्मघ्नान्युपयुञ्जीत, मात्रया पानकानि च ॥
स्वं कृष्णागुरुकाश्मीर-चन्दनैश्च विलेपयेत् ॥ ५॥
અર્થ–આ ઋતુમાં કફનો નાશ કરનારા પાનકનો ( સરબત વિગેરે) પરિમિત (માફક) ઉપયોગ કરવો. તથા પિતાના શરીરે મલયાગોને, કેશરને તથા ચંદનનો લેપ કરવો. (૫)
પવનો ક્ષયૂત–રી વિશ્વક ध्वनि पिकानां च , मधौ कस्योत्सवाय न ॥६॥
અર્થ –વસંત ઋતુમાં દક્ષિણ દિશાને પવન, આંબાની મંજરી (મહાર) મહિલકા પુષ્પની (મોગરાની) માળાઓ, તથા ભ્રમરના અને કોકિલના મધુર સ્વર કોના મનને હર્ષ ઉપજાવતા નથી (૬)
(પથ ગ્રામ ) ग्रीष्मे भुञ्जीत सुस्वादु, शीतं स्निग्धं द्रवं लघु ॥ यदत्र रसमुष्णांशु-राकर्षत्यवनेरपि ॥७॥ અર્થ –(હવે ગ્રીષ્મ ઋતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) ગ્રીષ્મ ઋતુમાં મને
"Aho Shrutgyanam
Page #145
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ.
૧૩૩
ધુર, શીતળ, સ્નિગ્ધ ( ચોપડેલું ), પાતળું અને હલકું અન્ન ભક્ષણ કરવું. કારણ, તે ઋતુમાં સૂર્ય ભૂમીના પણ સર્વ રસને ખેચી લેછે. ( ૭ )
पयः शाल्यादिकं सर्पि-रथ मस्तु सशर्करम् ॥ अत्राश्रीयाद्रसालाच, पानकानि हिमानि च ॥ ८ ॥
અર્થઃ:—આ ઋતુમાં ભેંસનું દૂધ, શાલિ ( ચાખા ) પ્રમુખ ધાન્ય અને ધૃત ભક્ષણ કરવું, દહીં અથવા છાસ ઉપર આવેલું પાણી શર્કરા નાંખીને પીવું, તથા રસાલા( શ્રીખંડ વિગેરે ) અને ઠંડાં પાનક (સરબત વિગેરે) ઉપયેગમાં લેવાં.( ૮ ) पिवेज्ज्योत्स्नाहतं तोयं, पाटलागन्धबन्धुरम् ॥
मध्याह्न कायमाने वा, नयेद्धारागृहेऽथवा ॥ ९ ॥
અર્થ::~આ ઋતુમાં ચંદ્રમાના કિરણથી શીતળ થએલું અને પાટલા પુપના સુગંધથી મનને હરણ કરનારૂં જળ પીવું. અપેારને સમય ઉધાનમાં - ભાં કરેલાં ઝુપડામાં અથવા પાણીના ફુવારા પાસે ગાળવે. ( ૯ ) वल्लभाङ्गलतास्पर्शा - तापश्चात्र प्रशाम्यति ॥
व्यजनं सलिलाई च, हर्षोत्कर्षाय जायते ॥ १० ॥
અર્થઃ :——આ ઋતુમાં પેાતાની પ્રિય સ્ત્રીના અંગરૂપ વેલડીને સ્પર્શ કરવાથી તાપની શાંતિ થાયછે. તથા જળથી ભીંજાવેલા વીંઝણેા ધણેાજ હર્ષ ઉપજાવે છે. (૧૦) सौधोत्सङ्गे स्फुरद्वायौ, मृगाङ्कयुतिमण्डिते ॥ चन्दनद्रवलिप्ताङ्गो, गमयेद्यामिनीं पुनः ॥ ११ ॥
અર્થ::—આ ઋતુમાં પવનથી આનંદ ઉપજાવતી તથા ચંદ્રમાના કિરણથી શાભતી આગાશીમાં શરીરે સુગંધી ચંદનને લેપ કરીને રાત્રિને સમય ગાળવા,(૧૧) दुर्बलाङ्गस्तथात्यम्ल-कद्रूष्णलवणान् रसान् ॥
-નાવાયયાયામમુદ્દામ-વ્યવસાય સુર્યાસ્યનેત્ ॥ ૧૨ ।। અર્થ:-—બુદ્ધિશાળી પુરૂષે આ ઋતુમાં શરીરમાં બળ એછું થતું હેાવાથી અતિ ખાટા, કડવા અને ખારા એ ત્રણ રસ તથા ઉન્હેં અન્ન ભક્ષણ ન કરવાં. અને વ્યાયામ (કસરત) તથા ધણા ઉદ્યમ પણ ન કરવેા. (૧૨)
"Aho Shrutgyanam"
Page #146
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे षष्ठ उल्लास। मृदीकाहृद्यपानानि, सितांशुकविलेपने ॥ धारागृहाणि च ग्रीष्मे, मदयन्ति मुनीनपि ॥ १३ ॥
અર્થ ––દ્રાખના મનોહર પાનક (સરબત વિગેરે), સફેદ તથા હલંકાં વસ્ત્ર, સફેદ વિલેપન (ચંદન વિગેરે) અને ધારાગૃહ (ફુવારાઓ) એટલી વસ્તુ આ ગાતુમાં મુનિઓને પણ મદ (કામ વિકાર) ઉત્પન્ન કરે એવી છે. (૧૩)
(વર્કર ) प्रावृषि प्राणिनां दोषाः, क्षुभ्यन्ति पवनादयः॥ मेघवातधराबाष्प-जलशीकरयोगतः ॥ १४ ॥
અર્થ – હવે વર્ષ મહતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) વર્ષા ઋતુમાં વાદનાના પવનથી, ભૂમિની અંદરથી નીકળતી બાફથી તથા જળના બિંદુથી મનુષ્યના વાત વિગેરે દોષ કુપિત થાય છે. ૧૪)
एते ग्रीष्मातिपाताद्धि, क्षीणाङ्गानां भवन्त्यलम् ॥ धातुसाम्यकरस्तस्मा-द्विधिःप्रावृषि युज्यते ॥ १५ ॥
અર્થ –-ગ્રીષ્મ ગડતુને તાપ પ્રમુખ ખમવાથી દુર્બળ થએલા લેકના વાત વિગેરે દોષ ઘણું કુપિત થાય છે. માટે આ ઋતુમાં વાત,પિત્ત, કફ, રસ, રક્ત પ્રમુખ ધાતુ જેથી સામ્ય સ્થિતિમાં રહે, બગડે નહીં, એવા સમધાત ઉપાય કરવા. (૧૫)
कूपव्योम्नोः पय : पेयं, न सर सरितां पुनः॥
नावश्यायातपग्राम-यानाम्भ क्रीडनं श्रयेत् ॥ १६ ॥ અર્થ––આ તુમાં કુવાનું અથવા પુનર્વસુ નક્ષત્ર બેઠા પછીનું વસીદનું જળ પીવું, પણ તળાવનું અથવા નદીનું ન પીવું તથા ધૂઅરમાં, તડકામાં અથવા પરગામ ન જવું, અને જળક્રીડા પણ ન કરવી. (૧૬)
वसेदेश्मनि निर्वाते, जलोपद्रववर्जिते ॥ स्फुरच्छकटिकाङ्गारे, कुङ्कुमोदर्तनाञ्चितः ॥१७॥ અર્થ-આ રતુમાં ધનવાન પુરૂષે શરીરે કેશરને લેપ કરીને પવનને
"Aho Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ.
૧૩૫ અથવા જળનો ઉપદ્રવ જયાં ન હોય, તથા ધગધગતા અંગારની સઘડી જયાં રાખેલી હોય એવા ઘરમાં રહેવું. (૧૭)
केशप्रसादनासक्तो, रक्तधूपितवस्त्रभृत् ॥ मिताशी चात्र यस्तस्मै, स्पृहयन्ति स्वयं स्त्रियः॥१८॥
અર્થ——જે પુરૂષ આ ગડતુમાં કેશને સુગંધી તેલ લગાડી સાફ કરી નાખે, રાતા અને ચંદન, લેબાન વિગેરેના ધૂપથી સુગંધી થએલાં વસ્ત્રો પહેરે, તથા પરિમિત ભજન કરે, તેને સ્ત્રીઓ પોતાની મેળે ચાહે છે. (૧૮)
(શારદાર ) शरत्काले स्फुरत्तेजः-पुञ्जस्यार्कस्य रश्मिभिः ॥ तप्तानां दुष्यति प्रायः, प्राणिनां पित्तमुल्बणम् ॥१९॥
અર્થ –(હવે શરદૂતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) શરદૃતમાં આકરા સૂર્યના કિરણના તાપથી તપાયલા મનુષ્યનું પિત્ત પ્રાયે કુપિત થાય છે. (૧૯)
पानमन्नं च तत्तस्मिन् , मधुरं लघु शीतलम् ॥ सतिक्तकटुकं सेव्यं , क्षुधितेनाशु मात्रया ॥२०॥
અર્થ માટે આ તુમાં જાણ પુરૂષે સુવા લાગે કે તુરત મધુર, હલકું, શીતળ, ડું કડવું તથા તીખું અન્નપાન પરિમિત સેવવું. (૨૦)
रक्तमोक्षो विरेकश्च , श्वेते माल्यविलेपने ॥ सरोवारि च रात्रौ च , ज्योत्स्नामत्र समाश्रयेत् ॥ २१ ॥
અર્થ –આ બધુમાં રકતમાક્ષ કરવો (ફસ ખોલાવવી), જુલાબ લે, સફેદ ફૂલોની માળા પહેરવી, સફેદ ચંદનનો શરીરે લેપ કરે, સરોવરનું નિર્મળ જળ પીવું, તથા રાત્રિએ ચાંદણુમાં બેસવું. (૨૧)
पूर्वानिलमवश्यायं , दधि व्यायाममातपम् ॥ क्षारं तैलं च यत्नेन , त्यजेदत्र जितेन्द्रियः ॥ २२ ॥ અર્થ – જિતેંદ્રિય પુરૂષે આ બધુમાં પૂર્વ દિશાને પવન, ધુંઆર, દહીં,
"Aho Shrutgyanam
Page #148
--------------------------------------------------------------------------
________________
१३६
विवेकविलासे षष्ठ उल्लासः ।
વ્યાયામ ( કસરત ), તડકા, ખારી વસ્તુ તથા તેલ એટલાના પ્રયત્નથી ત્યાગ કરવે. (૨૨)
सौरभोद्गारसाराणि, पुष्पाण्यामलकानि च ॥ ક્ષીર્રામવિવારાષ્ટ્ર, ગદ્યકશ્ય પુછ્યું ॥ રરૂ ॥
અર્થ:- આ ઋતુમાં સુગંધિ પુષ્પા, આમળાં, દૂધ તથા શેલડીથી બનતી ગાળ, સાખર પ્રમુખ વસ્તુ શરીરને પુષ્ટિ આપે છે. (૨૩)
( ગય દેવસતુચર્યા । )
हेमन्ते शीतबाहुल्या-द्रजनीदैर्घ्यतस्तथा ॥ ઃિ સ્થાધિપ્તસ્માત્, થુ ં પૂર્વાદ મોનનમ્ ॥ ૨૪ N અર્થ:—(હવે હેમન્ત ઋતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) હેમંત રૂતુમાં ટાઢ ઘણી હાવાથી તથા રાત્રિ લાંબી હોવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, માટે આ સમયમાં ખપેાર પહેલાં જમવું ઉચિત છે. (૨૪)
अम्लस्वादूष्णसुस्निग्ध-मन क्षारं च युज्यते ॥
नैवोचितं पुनः किंचिद्वस्तु जाढ्यविधायकम् ॥ २५ ॥ અર્થઃ:~~~આ ઋતુમાં ખાટું, મીઠું, ઉન્હેં, ચીકણું તથા ખારૂં અલપાન સેવવું ઉચિત છે. પણ જે કાઇ વસ્તુ જઠરાગ્નિને ભારે પડતી હોય તે લેવી અનુચિત છે. (૨૫)
चर्यादभ्यङ्गमङ्गस्य, तैलेनातिसुगन्धिना ॥
कुङ्कुमोद्वर्तनं चित्रं, नव्यं वासो वसीत च ॥ २६ ॥ અર્થ:આ રૂતુમાં અતિ સુગંધિ તેલથી શરીરને મર્દન કરવું, કેશરનું ઉવઢણું લગાડવું, અને નવું વસ્ત્ર પહેરવું. ( ૨૬ )
सवनीयं च निर्वातं, कर्पूरागरुधूपितम् ॥ મન્દિર માસુરાકાર-ગુટીમાસુરે નવૈ ॥ ૨૭ અર્થ:- આ ઋતુમાં મનુષ્યાએ પવન વિનાનું, કપૂર તથા કૃષ્ણાગર ચંદ્ર
"Aho Shrutgyanam"
Page #149
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ
૧૩૭ નના ધૂપથી સુગંધિ અને ધગધગતા અંગારની સાડીથી રીપતું એવા ઘરમાં રહેવું. (૨૭)
युवती साङ्गरागा च, पीनोन्नतपयोधरा ॥ शीतं हरति शय्या च, मृदूष्णस्पर्शशालिनी ॥२८॥ અર્થ –આ તુમાં શરીર સુગંધી અંગરાગ (ઉવટાણું) લગાડેલી તથા પુષ્ટ અને ઊંચા સ્તનથી ચિત્તને ખેચનારી તરૂણ સ્ત્રી અને કમળ તથા ઉષ્ણ રપર્શ વાળી શયા (બિછાનું) એ બન્ને ટાઢ દૂર કરે છે. (૨૮)
(ચચ શિર્ત ) उत्तराशानिलाक्षं, शीतमत्र प्रवर्तते ॥ शिशिरेऽप्यखिलं कृत्यं, ज्ञेयं हेमन्तवबुधैः ॥ २९ ॥
અર્થ –(હવે શિશિર ઋતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) શિશિર ઋતુમાં ઉત્તર દિશાના પવનથી ભૂખી ટાઢ પડે છે. માટે જાણ પુરુષોએ આ અતુમાં પણ હેમંત ઋતુ માફક જ સર્વ કૃત્ય જાણવું. (૨૯)
ऋतुगतमिति सर्व कृत्यमेतन्मयोक्तं , निखिलजनशरीरे क्षेमसिद्ध्यर्थमुच्चैः ॥ निपुणमतिरिदं यः सेवते तस्य न स्याद् ,
वपुषि गदसमूहः सर्वदाभ्यर्णवर्ती ॥ ३०॥ इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलास ऋतुचर्यायां षष्ठ उल्लासः ॥६॥
અર્થ –એવી રીતે ગાતુઓમાં કરવા ગ્ય સર્વ કૃત્ય સકલ મનુષ્યના શરીરે કુશલને અર્થે મેં કહ્યું. જે મનુષ્ય નિપુણ બુદ્ધિથી એમાં કહ્યા પ્રમાણે વર્તે, તેના શરીરે રોગનો સમુદાય કે જે હમેશાં મનુષ્યોની પાસે જ રહેલો છે, તે કેાઈ સમયે પણ પ્રકટ થાય નહીં. (૩૦)
ઈતિ શ્રીજિનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગર્જર ભાષાનો ઋતુચર્યા નામે છેડે ઉલ્લાસ સંપૂર્ણ. (૬)
"Aho Shrutgyanam
Page #150
--------------------------------------------------------------------------
________________
१३८
विवेकविलासे सप्तम उल्लासः। अथ सप्तम उल्लासः ।
(अथ वर्षचर्या ।) दुष्प्राप्यं प्राप्य मानुष्यं , कार्य तत्किंचिदुत्तमैः ॥ मुहूर्तमेकमप्यस्य , याति नैव यथा वृथा ॥१॥
અર્થ ---( હવે સંપૂર્ણ વર્ષમાં શી રીતે વર્તવું તે કહે છે.) ઉત્તમ મનુષ્યોએ આ દુર્લભ નરભવ પામીને એવું કાંઇક કાર્ય કરવું, કે જેથી પોતાનો એક ક્ષણ પણ નકામે ન જાય. (૧)
दिवा यामचतुष्केण , कार्यं किमपि तन्नरैः ॥ निश्चिन्तहृदयैर्येन , यामिन्यां सुप्यते सुखम् ॥ २॥
અર્થ–મનુષ્યએ દિવસના ચારે પહોરમાં એવું કાંઇ કૃત્ય કરવું, કે જેથી शत्रिय निश्चितपणे सुभे निद्रा यावे. (२)
तत्किंचिदष्टभिर्मासैः, कार्यं कर्म विवेकिना ॥ एकत्र स्थीयते येन , वर्षाकाले यथासुखम् ॥ ३॥
અર્થ –વિવેકી પુરુષે આઠમાસમાં એવું કાંઈ કૃત્ય કરવું, કે જેથી વર્ષાકાળના ચોમાસામાં સુખે એક ઠેકાણે રહેવાય. (૩)
यौवनं प्राप्य सर्वार्थ-सार्थसिद्धिनिबन्धनम् ॥ तत्कुर्यान्मतिमान्येन , वार्धके सुखमभुते ॥ ४॥
અર્થ–બુદ્ધિશાળી પુરૂષે સર્વે કાર્યો જેથી સાધ્ય કરી શકાય, એવી - વન દશા પામીને એવાં કાર્યો કરવાં, કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખ મળે. (૪)
अर्जनीयं कलावद्भि-स्तत्किचिजन्मनामुना ॥ ध्रुवमासाद्यते येन, शुद्धं जन्मान्तरं पुनः ॥५॥ અર્થ-કલવાન્ મનુષ્યએ આ ભવમાં એવી કાંઈ વસ્તુ કમાવવી, કે જે
"Aho Shrutgyanam"
Page #151
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, સાતમો ઉલ્લાસ.
૧૩૮ થી મરણ પામ્યા પછી પવિત્ર જન્મ નિશ્ચયથી મળી શકે. (૫)
प्रतिवर्ष सहर्षेण , निजविचानुमानतः ॥ पूजनीयाः सधर्माणो, धर्माचार्याश्च धीमता ॥६॥
અર્થ-બુદ્ધિશાળી પુરૂષે પ્રતિ વર્ષે પિતાની શકિત પ્રમાણે સાધમની અને પિતાના ધર્માચાર્યની હર્ષથી પૂજા કરવી. (૬)
गोत्रवृद्धा यथाशक्ति, संमान्या बहुमानतः॥ विधेया तीर्थयात्रा च , प्रतिवर्ष विवेकिना ॥७॥
અર્થ–વિવેકી પુરૂષે પિતાના કુળમાં વૃદ્ધ તથા માન્ય જે પુરૂષો હોય તેમનો શકિત પ્રમાણે પ્રતિવર્ષે બહુમાનથી સત્કાર કરવો. તથા તીર્થયાત્રા પણ કરવી. (૭)
प्रतिसंवत्सरं ग्राह्य , प्रायश्चित्तं गुरोः पुरः ॥ शोध्यमानो भवेदात्मा, येनादर्श इवोज्ज्वलः ॥ ८॥
અર્થ—તેમજ પ્રતિવર્ષે ગુરૂ પાસે જઈ પ્રાયશ્ચિત્ત (આલેચણી લેવું. કારણ કે, તેથી શુદ્ધ થએલે પિતાને આત્મા આરિસા સરખો નિર્મળ થાય છે. (૮)
जातस्य नियतो मृत्यु-रिति ज्ञापयितुं जने । पित्रादिदिवसः कार्यः, प्रतिवर्ष महात्मभिः ॥ ९॥
અર્થ:–“ જન્મેલા મનુષ્યને અવશ્ય મરવું છેજ.” એવું લેકમાં જણવવાને અર્થે મહાત્મા પુરૂષોએ પિતાના પિતા, માતા વિગેરેને દિવસ (શ્રાદ્ધ) પ્રતિવર્ષે કરો. (૯) इति स्फुटं वर्षविधेयमेत-लोकोपकाराय मयाभ्यधायि ॥ जायेत लोकदितयेऽप्यवश्यं, यत्कुर्वतांनिर्मलताजनानाम्॥१०॥ इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलासे वर्षचर्यायां सप्तम उल्ल सः॥७॥
અર્થ –મેં આ રીતે પ્રતિવર્ષ કરવાં યંગ્ય કયે લેકે પકારને અર્થે પ્રકટ કહ્યું. એ કૃત્ય કરનારા મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં અવશ્ય પવિત્ર થાય છે. (૧૦)
ઇતિ શ્રીજિનદત્તસૂરિવિચિત વિવેકવિલાસની ગુર્જર ભાષાનો વર્ષીય નામે સામે ઉલ્લાસ સંપૂર્ણ (૭)
"Aho Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
૪ ૦
विवेकविलासे ऽष्टम उल्लासः।
अथाष्टम उल्लासः।
(ાથ ગર્ભવ)
(તત્ર થર્ષ તોડ્યાઃ 1) सद्धर्मदुर्गसुस्वामि-व्यवसायजलेन्धने ॥ स्वजातिलोकरम्ये च , देशे प्रायः सदा वसेत् ॥ १॥
અર્થઃ—( આ ઉલ્લાસમાં આખા મનુષ્યભવમાં શી રીતે વર્તવું તે કહે છે. તેમાં પ્રથમ રહેવા યોગ્ય દેશનું રવરૂપ દેખાડે છે. ) જે દેશમાં સારો ધર્મ, દુર્ગ ( કિલ્લે), સારો રાજા, ઉદ્યમ, જળ અને ઈંધન (લાકડાં) એ છ વાનાં સારાં હોય, તથા પિતાની જ્ઞાતિના લેકા વસતા હોય, તે દેશમાં ધર્મ પુરૂષે પ્રાચે સદા રહેવું. (૧)
गुणिनः सूनृतं शौचं, प्रतिष्ठा गुणगौरवम् ॥
પૂર્વજ્ઞાનમ, અત્ર તત્ર વસ્તુ છે જે તે અર્થ:--જયાં ગુણી લે કે વસતા હોય; તથા સત્ય વ્યવહાર, પવિત્રતા, પ્રતિષ્ઠા (આબરૂ), ગુણનો આદર અને અપૂર્વ જ્ઞાનનો લાભ એટલાં વાનાં હોય, ત્યાં બુદ્ધિશાળી પુરૂષે રહેવું. (૨)
सम्यध्देशस्य सीमादि-स्वरूपं स्वामिनस्तथा ॥ ज्ञातिमित्रविपक्षाद्य-मवबुद्ध्य वसेन्नरः ॥३॥
અર્થ ---વિવેક મનુષ્ય જયાં રહેવું હોય તે દેશની સીમા વિગેરે, ત્યાંના રાજાની રીતભાત, પોતાની જ્ઞાતિજાતિ, તથા પોતાના મિત્ર અને શત્રુ વિગેરે એટલી વસ્તુઓનું સ્વરૂપ બબર પારખીને પછી ત્યાં રહેવું (૩)
बालराज्यं भवेद्यत्र, बैराज्यं यत्र वा भवेत् ॥ स्त्रीराज्यं भूर्खराज्यं वा , यत्र स्यात्तत्र नो वसेत् ॥ ४॥
અર્થ——જયાં બાળક અથવા મૂર્ખ રાજા હોય, બે રાજા હોય, અથવા સ્ત્રીનું રાજય હોય, ત્યાં વિવેકી પુરૂષે વસવું નહીં. (૪)
"Aho Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૧
વિવેકવિલાસ, આમ ઉલ્લાસ. स्ववासदेशक्षमाय, निमित्तान्यवलोकयेत् ॥ तस्योत्पातादिकं वीक्ष्य, त्यजेत्तं पुनरुद्यमी ॥५॥
અર્થ––પિતાના આવાસના (વસવાના સ્થાનકના) અને સમગ્ર દેશને કલ્યાણને અર્થે નિમિત્ત (શુકન પ્રમુખ) જોવાં. જે તેમાં ઉત્પાત વિગેરે જણચ તો તે આવાસનો અથવા દેશને ઉદ્યમી પુરૂષે તુરત ત્યાગ કરવો. (૫)
(૩થનિમિત્તમઃ) प्रकृतस्यान्यथाभाव , उत्पातः स त्वनेकधा ॥ स यत्र तत्र दुर्भिक्षं , देशराज्यप्रजाक्षयः॥६॥
અર્થઃ—જે વસ્તુ જેવા સ્વરૂપમાં હમેશાં રહે છે, તેમાં ફેરફાર થવો, તે ઉત્પાત કહેવાય છે. તેના અનેક પ્રકાર છે. તે (ઉત્પાત) જ્યાં થાય, ત્યાં દુભિક્ષ, દેશનો તથા રાજયને ભંગ અને પ્રજાનો નાશ થાય છે. (૬)
देवानां वैकृतं भङ्ग-श्चित्रेष्वायतनेषु च ॥ ध्वजश्चोर्ध्वमुखो यत्र, तत्र राष्ट्राद्युपप्लवः ॥७॥
અર્થ –-જ્યાં ચિત્રામણની અથવા મંદિરમાંની પ્રતિમાઓના સ્વરૂપમાં કાંઈ ફેરફાર અથવા ભંગ થાય, તથા ધ્વજા ઊંચી ચઢતી દેખાય, ત્યાં રાષ્ટ્ર વિગેરેને ઉપદ્રવ થાય. (૭)
जलस्थलपुरारण्य-जीवान्यस्थानदर्शनम् ॥ शिवाकाकादिकाक्रन्दः, पुरमध्ये पुरच्छिदे ॥ ८॥
અર્થ ––જયાં જળચર જીવ ભૂમીએ અને ભૂચર જીવ જળમાં, નગરના જીવ જંગલમાં અને જંગલી જીવ નગરમાં રવાભાવિક રીતે દેખાય, તથા શિયાળિયાં અને કાગડા બહુ કોલાહલ કરે, તે નગરનો નાશ થાય. (૮)
छत्रप्राकारसेनादि-दाहाद्यैर्नृपभीः पुनः ॥
अस्त्राणां ज्वलनं कोशा-निर्गमः स्वयमाहवे ॥९॥ અર્થ – છત્ર, કોટ, સેના (લશ્કર) વિગેરેને જો અગ્નિને ઉપદ્રવ થાય, તો
"Aho Shrutgyanam
Page #154
--------------------------------------------------------------------------
________________
१४२
विवेकविलासे ऽष्ट उल्लासः। રાજાને ભય ઉત્પન્ન થાય. તથા હથીઆરો બળતા દેખાય, અથવા પોતાની મેળે મ્યાનમાંથી બહાર નીકળે તો સંગ્રામ થાય. ( ૮ )
अन्यायकुसमाचारौ , पाखण्डाधिकता जने ॥ सर्वमाकस्मिकं जातं, वैकृतं देशनाशनम् ॥ १०॥ અર્થ– મનુષ્યમાં અન્યાય, દુરાચાર અને પાખંડીપણું વૃદ્ધિ પામે, તો દેશને નાશ થાય. તથા કોઈ પણ ફેરફાર એકાએક થાય તો પણ તેથી દેશભંગ થાય. (૧૦)
प्रावृष्यन्द्रं धनुर्दुष्टं , नाह्नि सूर्यस्य संमुखम् ॥ रात्रौ दुष्टं सदा शेष-काले वर्णव्यवस्थया ॥ ११ ॥
અર્થ – વર્ષા કાળમાં ઈદ્રધનુષ્ય (કબાન) જે દિવસે સર્યની સંમુખ દેખાય, તે તેમાં કાંઈ દેષ નથી. પણ તેજ રાત્રિએ દેખાય, તે અશુભ જાણવું. તથા બાકીને વખતે દેખાય છે તેના રંગ પ્રમાણે શુભ અથવા અશુભ જાણવું. (૧૧)
सितरक्तपीतकृष्णं, सुरेन्द्रस्य धनुर्यदि ।
भवेदिप्रादिवर्णानां, चतुर्णा नाशनं क्रमात् ॥ १२॥ અર્થ –તે ઈદ્રધનુષ્ય જે સફેદ, રાતું, પીળું તથા કાળું દેખાય, તો - નુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્રનો નાશ થાય. (૧૨)
अकाले पुष्पिता वृक्षाः, फलिताश्चान्यभूभुजे॥ अल्पेऽल्पं महति प्राज्यं, दुनिमित्ते फलं वदेत् ॥ १३ ॥
અર્થ––જે અકાળે વૃક્ષોને ફૂલ અથવા ફળ આવે તો રાજક્રાંતિ થાય. ઉપર કહેલાં દુષ્ટ નિમિત્ત (ત્પાત) અલ્પ હોય તો અલ્પ અને ઘણાં હોય તે ઘણું ફળ કહેવું. (૧૩)
अश्वत्थोदुम्बरवट-प्लक्षाः पुनरकालतः ॥ विप्रक्षत्रियविटशूद्र-वर्णानां क्रमतो भिये ॥१४॥ અર્થ –અશ્વસ્થ ( પીપળો ) ઉદ્બર ( ઉંબર ), વડ અને પૂક્ષ ( પીપર)
"Aho Shrutgyanam"
Page #155
--------------------------------------------------------------------------
________________
વિકવિલાસ, આઠમો ઉલ્લાસ.
૧૪૩ એ ચાર વૃક્ષે અકાળે પૂલ, ફળ પામે તો અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શદ્ર એ ચાર વર્ણને ભય ઉત્પન્ન થાય. (૧૪)
वृक्षे पत्रे फले पुष्पे, वृक्षः पुष्पं फलं दलम् ॥ जायते चेत्तदा लोके, दुर्भिक्षादि महाभयम् ॥ १५॥
અર્થ:––જે વૃક્ષ ઉપર વૃક્ષ, પત્ર ઉપર પત્ર, ફળ ઉપર ફળ અને ફૂલ ઉપર ફૂલ ઉગેલું દેખાય, તે જગતમાં મોટે ભય ઉપજાવનારું દુર્લક્ષ (દુકાળ) વિગેરે થાય. (૧૫)
गोध्वनिर्निशि सर्वत्र, कलिर्वा दर्दुरः शिस्ती ॥ શ્વેતાશ્વાદ્રિ-મf હેશનાશનમ્ | ૨૨ .
અર્થ – રાતિએ સર્વ જગાએ ગાયનો શબ્દ સંભળાય, જયાં ત્યાં કલહ (વઢવાઢ) થાય, દેડકાને શિખા ઉત્પન્ન થએલી દેખાય, તેમજ સફેદ કાગડા, શ્વાન (કુવા) અને ગીધ વિગેરે પક્ષિયે આમતેમ ભમ્યા કરે તો દેશને નાશ થાય. (૧૬)
अपूज्यपूजा पूज्याना-मपूजा करिणीमदः ।। शृगालोह्नि लपेद्रात्रौ, तित्तिरिश्व जगद्भिये ॥१७॥
અર્થ-જે પૂજવાં યોગ્ય પુરુષોની પૂજા ન થાય, અને ન પૂજવાં ગ્ય પુરૂષોની પૂજા થાય, હાથણીના ગંડસ્થલમાંથી મદ ઝરે, શિયાળિયું દિવસે શબ્દ કરે, અને રાત્રિએ તિત્તિર પક્ષી બેલે, તો જગમાં ભય ઉત્પન્ન થાય. (૧૭)
खरस्य रसतश्चापि , समकालं यदा रसेत् ॥ __अन्यो वा नखरी जीवो, दुर्भिक्षादि तदा भवेत् ॥ १८॥
અર્થ—જે સમયે ગધેડું ભુંકતું હોય, તે જ સમયે તેની સાથે જે કોઈ બીજે નખવાળે જીવ ભુકે, તો દુર્મિક્ષ (દુકાળ) વિગેરે થાય. (૧૮) - ન્યજ્ઞાન્યજ્ઞા-પળે પ્રસવઃ શિશો .
मैथुनं च खरीसूति-दर्शनं चापि भीप्रदम् ॥ १९ ॥
અર્થ—અન્ય જાતિના જીવ અન્ય જાતિના જીવોની સાથે ભાષણ અથવા મૈથુન કરે, તથા અન્ય જાતિના જીવોથી અન્ય જાતિના અને વિષે સંતતિ
"Aho Shrutgyanam
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૪૪
fasters उल्लासः ।
થાય, અને ગધેડી વીઆતી દેખાય, તે ભય થાય એમ જાણવું. (૧૯) मांसाशनं स्वजातेश्व, विनौतून्भुजगांस्तिमीन् ॥
काकादिरपि भक्ष्यस्य, गोपनं सस्यहानये ॥ २० ॥ અર્થ:---બિલાડાં, સર્પ અને માછલી એ લણ જીવ શિવાય શેષ જીવે જો પેાતાની જાતિના જીવનું માંસ ભક્ષણ કરે, તથા કાગડા વિગેરે પણ જો પેતાનું લક્ષ્ય સત્તાડે, તે ધાન્યનેા નાશ થાય. (૨૦)
अन्तःपुरपुरानीक- कोशयानपुरोधसाम् ॥ राजपुत्रप्रकृत्यादे - रपि रिष्टफलं भवेत् ॥ २१ ॥
અર્થ:—અંતઃપુર (જનાનખાના! ), નગર, સેના, કૈાશ ( ભંડાર ), વાહન ( હાથી ઘેાડા વિગેરે ), પુરાહિત (રાજાને ગુરૂ), રાજા, રાજપુલ તથા પ્રધાન વિગેરે રાજાને પરિવાર એટલાને ઉત્પાતનું ફળ થાય. (૨૧)
पक्षमासतुषण्मास - वर्षमध्ये नं चेत्फलम् ॥
रिष्टं तदर्थमेव स्यादुत्पन्ने शान्तिरिष्यते ॥ २२ ॥ અર્થઃ—-પખવાડિયામાં, એક માસમાં, બે માસમાં, છ માસમાં અથવા એક વર્ષમાં જે ઉત્પાતનું ફળ ન થાય, તે તે ઉત્પાત વ્યર્થ જાણવે. અને ફળ થાય તે શાંતિ કરવી હિતકારિ છે. (૨૨)
दौस्थ्ये भाविनि देशस्य, निमित्तं शकुनाः सुराः ॥ देव्यो ज्योतिषमन्त्रादि, सर्वं व्यभिचरेच्छुभम् ॥ २३ ॥ અર્થ: દેશની માઠી અવસ્થા થવાની હાય, તે નિમિત્ત, શુકન, દેવતા, દેવીઓ, જ્યાતિષ તથા મંલ વિગેરે શુભ હેાય તે પણ વિપરીત ફળ આપે છે. ( ૨૩ ) प्रवासयन्ति प्रथमं स्वदेवान् परदेवताः ॥
2
"
दर्शयन्ति निमित्तानि भङ्गे भाविनि नान्यथा ॥ २४ ॥ અર્થઃ——દેશ આદિકને નાશ થવાના હાય, ત્યારેજ પારકા દેવતાએ પેતાના દેવતાઓને કાઢી નાંખે છે, અને દુષ્ટ ઉત્પાત દેખાડે છે. પણ દેશાદિકને ભંગ થત્રાના ન હેાય તે એમ થતું નથી. ( ૨૪)
"Aho Shrutgyanam"
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૫
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ विशाखा भरणी पुष्यं, पूर्वफा पूर्वभा मघा ॥ कृत्तिका चेति नक्षत्रै-रामेयं मण्डलं मतम् ॥ २५ ॥
અર્થ—૧ વિશાખા, ૨ ભરણ, ૩ પુષ્ય, ૪ પૂર્વા ફાલ્ગની, ૫ પૂર્વ ભાદ્રપદા, ૬ મઘા અને ૭ કૃત્તિકા આ સાત નક્ષત્રો “ અગ્નિમંડલ” એવા નામથી કહેવાય છે. (૨૫)
चित्रा हस्तोऽश्विनी स्वाति-भृगशीर्ष पुनर्वसुः॥ उत्तरा फाल्गुनीयेत-द्वायव्यं मण्डलं विदुः ॥ २६ ॥ અર્થ–૧ ચિત્રા, ૨ હરત, ૩ અશ્વિની, સ્વાતિ, ૫ મૃગશીર્ષ, ૬ પુનર્વસુ અને ૭ ઉત્તરા ફાલ્ગની એ સાત નક્ષત્રો “વાયુમંડલ'' એવા નામથી કહેવાય છે. (૨૬)
पूर्वाषाढोत्तराभाद्रा-श्लेषाा मूलरेवती ॥ शततारेति नक्षत्रैर्वारुणं मण्डलं भवेत् ॥ २७॥
અર્થ-૧ પૂર્વાષાઢા, ૨ ઉત્તરાભાદ્રપદા, ૩ અલેષા, ૪ આદ્રા, ૫ મૂળ, ૬ રેવતી અને શતતારકા એ સાત નક્ષત્ર “વરૂણમંડલ” એ નામથી કહેવાય છે. (૨૭)
अनुराधाभिजिज्ज्येष्ठो-तराषाढा धनिष्ठिका । શનિ શ્રવણમિ- મઢ ૨૮
અર્થ-૧ અનુરાધા, ૨ અભિજિત, ૩ જયેષ્ઠા, ૪ ઉત્તરાષાઢા, ૫ ધનિષ્ઠા, ૬ રોહિણી અને ૭ શ્રવણ એ સાત નક્ષત્ર “મહેંદ્રમંડલ” એવા નામથી કહેવાય છે. (૨૮)
मासैरष्टभिरामेये, द्वाभ्यां वायव्यके पुनः॥ मासेन वारुणे सप्त-रानान्माहेन्द्रके फलम् ॥ २९ ॥
અર્થ—અગ્નિમંડલનું ફળ આઠ માસે, વાયુમંડલનું બે માસે, વરૂણમડલનું એક માસે અને મહેંદ્રમંડલનું સાત રાત્રિએ થાય છે. (૨૯)
"Aho Shrutgyanam
Page #158
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लासः। भूमिकम्पो रजोवृष्टि-दिग्दाहोऽकालवर्षणम् ॥ इत्याद्याकस्मिकं सर्व-मुत्पात इति कीर्त्यते ॥ ३०॥
અર્થ –ધરતીકંપ, ધૂળની વૃષ્ટિ, દિશાઓમાં દાહ, અકાળે વર્સી ઈત્યા દિક અચિંત્યું થાય, તે સર્વ “ઉત્પાત” એવા નામથી કહેવાય છે. (૩૦)
ईत्यनीतिप्रजारोग-रणाद्युत्पातजं फलम् ॥ मण्डलाख्यासमं प्रायो, वह्निवाय्वादिकं तथा ॥३१॥
અર્થ:-ઈતિ', અનીતિ, પ્રજાના શરીરમાં રોગ, સંગ્રામ ઇત્યાદિક ઉત્પાતનાં ફલ મંડલના નામ પ્રમાણે જાણવાં. જેમાં ઉત્પાત અગ્નિમંડલમાં હોય તો અગ્નિનો ઉપદ્રવ, વાયુમંડલમાં હોય તો વાયુનો ઉપદ્રવ થાય, ઇત્યાદિક જાણવું. (૩૧)
उत्पातोपि च माहेन्द्रे, वारुणे मण्डले च यः॥ स शुभः पुनरित्यूचे, तस्मिन् सर्वं शुभं वदेत् ॥ ३२॥
અર્થ—ઉત્પાત પણ જો વરણ અથવા મહેકમંડલમાં થાય, તો શુભકારિ એમ પણ કહ્યું છે, માટે તેવા ઉત્પાત થયા હોય તો સર્વ શુભ ફલ કહેવું. (૩૨)
आमेये पीड्यते याम्या, वायव्ये पुनरुत्तरा ॥ वारुणे पश्चिमा चात्र, पूर्वा माहेन्द्रमण्डले ॥३३॥
અર્થ –અગ્નિમંડલમાં ઉત્પાત થાય તે દક્ષિણ દિશા પીડાય, વાયુમંડલમાં થાય તો ઉત્તર દિશા પીડાય, વરૂણમંડલમાં થાય તો પશ્ચિમ દિશા પીડાય, અને મહેંદ્ર મંડલમાં થાય તો પૂર્વ દિશા પીડાય. (૩૩)
मासात्पूर्णिमा हीना , समाना यदि वाधिका ॥ समर्घ च समाधं च , महर्षं च क्रमाद्भवेत् ॥ ३४ ॥
અર્થ:--જો માસના નક્ષત્રથી પૂર્ણિમા ઓછી હોય તો વસ્તુનો ભાવ ઘટે, સરખી હોય તો સરખો રહે, અને અધિક હોય તો ચઢે. (૩૪).
૧ –ઘણી વૃષ્ટિ, વૃષ્ટિને બિલકુલ અભાવ, તીકને ઉપદ્રવ, ઉંદરને ઉપદ્રવ, સર્પાદિકને ઉપદ્રવ, વસનો ઉપદ્રવ અને પર સન્યનો ઉપદ્રવ એ સાત ઇતિ કહેવાય છે.
૨ ---પૂનમને દિવસે જે ઠરાવેલું નક્ષત્ર આવે છે તે મહિનાનું નક્ષત્ર કહેવાય છે. જેમ ચત્ર પૅનમને દિવસે ચિત્રા નક્ષત્ર આવે છે.
"Aho Shrutgyanam
Page #159
--------------------------------------------------------------------------
________________
१४७
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. एकमासे वेर्वाराः, स्युः पञ्च न शुभप्रदाः ॥
अमावास्यार्कवारेण, महर्घत्वविधायिनी ॥३५॥
અર્થ-એક માસમાં પાંચ રવિવાર આવે તો શુભ ન જાણવા. તથા અમાવાસ્યાને દિવસે રવિવાર આવે તો મોંઘવારી થાય. (૩૫)
वारेष्वर्कार्किभीमानां , संक्रान्तिदंगकर्कयोः॥ यदा तदा महघु स्या-दीतियुद्धादिकं तथा ॥ ३६ ॥
અર્થ – કર્ક સંક્રાંતિ (દક્ષિણાયન) અને મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) રવિવારે, શનિવારે અથવા મંગળવારે થાય, તો મોંઘવારી, અતિવૃષ્ટિ, દુકાળ, યુદ્ધ વિગેરે થાય. (૩૬)
मृगकर्काजगोमीने-ध्वर्को वामांहिणा निशि ॥ अह्नि सप्तसु शेषेषु, प्रचलेद्दक्षिणांहिणा ॥ ३७॥
અર્થ–મકર, કક, મેષ, વૃષભ અને મીન એ પાંચ રાશિમાં સૂર્ય રાત્રિએ ડાબે પગે, અને બાકીના સાત રાશિઓમાં જમણે પગે ચાલે છે. (૩૭) :
स्वे स्वे राशौ स्थिते स्वास्थ्यं, भवेद्दौस्थ्यं व्यतिक्रमे ॥ વિન્તર્નયસ્તત થતા-કાવ્યસંમઃ ૨૮
અર્થ:–રાત્રિએ અને દિવસે કહેલ સંક્રાતિકાળ યત્નથી વિચારવો. કોરણ કે, તે પોતપોતાની રાશિમાં હોય તો સ્વાધ્ય કરનારો છે, અને વિપરીત હોય તો દુઃખદાયી છે. (૩૮)
आर्टान्त्यांडौ तथा स्वातौ, सति राहो यदा शशी ॥ रोहिणीशकटस्यान्ताति दुर्भिक्षकृत्तदा ॥३१॥
અર્થ –આદ્ર નક્ષત્રના છેલ્લા પાયામાં અથવા સ્વાતિ નક્ષત્રમાં રાહુ છતાં જે ચંદ્રમા રેશિકટનો ભેદ કરે, તો તેથી દુર્ભિક્ષ ( દુકાળ) પડે. (૩૮)
૧–આકાશમાં ગાડા સરખા આકારના તારાઓ ફાગણ માસમાં મૂય આથમતાંજ પશ્ચિમ દિશાએ દેખાય છે. તેને રેહિણશફટ કહે છે.
"Aho Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
१४८
विवेकविलासेऽष्टम उल्लासः। भौमस्याधो गुरुश्चेत्स्या-दुर्वधोपि शनैश्वरः ॥ ग्रहाणां मुशलं ज्ञेय-मिदं जगदरिष्टकृत् ॥४०॥
અર્થ---જે મંગળ નીચે ગુરૂ અને ગુરૂ નીચે શનિ હોય તે “મુસલે” નામે યોગ થાય છે. તે જગત્માં અનર્થ ઉત્પન્ન કરનારા જાણ. (૪૦)
शनिर्मीने गुरुः कर्के, तुलायामपि मङ्गलः ॥ __ यावच्चरति लोकस्य , तावत्कष्टपरंपरा ॥४१॥
અર્થ –શનિ મીન રાશિમાં, ગુરૂ કર્ક રાશિમાં અને મંગળ તુલા રાશિમાં હોય ત્યાં સુધી જગતમાં કચ્છ ઉપર કટ આવ્યા કરે. (૪૧)
गुरोः सप्तान्त्यपञ्चदि-स्थानगा वीक्षका अपि ॥ शनिराहुकुजादित्याः, प्रत्येकं देशभञ्जनम् ॥ ४२॥
અર્થ –– શનિ, રાહુ, મંગળ અને સૂર્ય એ ચાર ગ્રહ પાંચમે અને બીજે સ્થાને પોતે આવે અથવા તેમની દષ્ટિ એ સ્થાન ઉપર આવે, તો ઉપર કહેલા ચાર ગ્રહોમાં એકેક ગ્રહ પણ દેશનો ભંગ કરી શકે. (૪૨)
शुक्रार्किभौमजीवाना-मेकोऽपीन्दु भिनत्ति चेत् ॥ पतत्सुभटकोटीभिः, प्रेतप्रीता तदाजिभूः ॥ ४३॥
અર્થ ––શુક્ર, શનિ, મંગળ અને ગુરૂ એમાં કોઈપણ ગ્રહ જે ચંદ્રમાના મંડલને ભેદ, તો ક્રોડે સુભટ સંગ્રામમાં પડે, અને તેથી સંગ્રામની ભૂમિ કેડો પ્રેતોને (મડદાનો) બલિ મળવાથી સંતુષ્ટ થાય. (૪૩)
कुम्भमीनान्तरेऽष्टम्यां, नवम्यां दशमीदिने ॥ रोहिणी चेत्तदा वृष्टि-रल्पा मध्याधिका कमात् ॥४४॥ અર્થ – કુંભ અને મીન સંક્રાતિને વચ્ચે રોહિણી નક્ષત્ર આવે છે, તે જે આઠમને દિવસે આવે તો અપ, નવમને દિવસે આવે તે મધ્યમ અને દસમને દિવસે આવે તો અધિક વૃષ્ટિ થાય. (૪૪)
शाकस्त्रिघ्नो युतो द्वाभ्यां , चतुर्भक्तोऽवशेषितः । સમાચાઇ ઇ-ર્વિષ પ્રવૃા પુનઃ પ . અર્થ - કને ત્રણ ગણે કરી તેમાં બે ઉમેરવા. અને તે સંખ્યાને ચા
"Aho Shrutgyanam
Page #161
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આમે ઉલ્લાસ,
૧૪૯
રના ભાગ દેતાં જો સમ સંખ્યા બાકી રહે તેા અલ્પ વૃષ્ટિ અને વિષમ સંખ્યા આકી રહે તે ધણી વૃષ્ટિ જાણવી. (૪૫)
मेघाश्वतुर्विधास्तेषां द्रोणाहः प्रथमो मतः ॥ આવર્ત પુરાવર્ત—તુર્યઃ સંવર્તમ્તથા ॥ ૪૬ ॥ અર્થઃ—મેધ ( વાદળા) ચાર પ્રકારના છે. તેમાં પહેલાનું નામ ટ્રેણ, ખીજાનું આવર્તે, ત્રીનનું પુષ્કરાવર્તી અને ચેાથાનું સંવર્તક. (૪૬)
आषाढे दशमी कृष्णा, सुभिक्षाय सरोहिणी ॥
>
एकादशी तु मध्यस्था, द्वादशी दुःखदायिका ॥ ४७ ॥ અર્થ:—આષાઢ વદ દસમને દિવસે હિણી નક્ષત્ર ઢાય તેાસુભિક્ષ ( ( સુકાળ ) થાય, અગ્યારસને દિવસે હૈય તેા મધ્યમ વૃષ્ટિ થાય, અને ખારસને દિવસે ઢાય તેા દુકાળ પડે. (૪૭)
रविराशेः पुरो भौमो वृष्टिसृष्टिनिरोधकः ॥
મોમાયા ગામાશ્ચન્દ્રશ્રોત્તરો વૃદિનારાનઃ ॥ ૪૮ I
ૐ
અર્થઃ——સૂર્ય જે રાશિએ હાય, તે રાશિથી આગળ મંગળ હોય તે તે ષ્ટિને હરકત કરનારા છે. તથા મંગળ વિગેરે ગ્રહ સૂર્યની રાશિના દક્ષિણ ભાગે અને ચંદ્ર જો ઉત્તર ભાગે હેાય તે તેથી વૃષ્ટિના નાશ થાય છે. (૪૮ ) रेवतीरोहिणीपुष्य-मघोत्तरपुनर्वसु ॥
સેવતે ચેન્મદીજૂનુ—નું તગતમ્બુતઃ ॥ ૨૬ ॥
અર્થઃ રેવતી, રાહિણી, પુષ્ય, મધા, ઉત્તરા અને પુનર્વસુ એ નક્ષત્રાને વિષે મંગળ હાય તેા જગત્માં વૃષ્ટિ અલ્પ થાય. (૪૯) चित्रास्वातिविशाखासु, यस्मिन्मासे न वर्षणम् ॥
तन्मासे निर्जला मेघा, इति गर्गमुनेर्वचः ॥ ५० ॥ અર્થ:~> માસમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા એ નક્ષત્રોમાં વૃષ્ટિ ન થાય, તે માસમાં વાદળાં પાણીવિનાનાં થાય એવું ગર્ગમુનિનું વચન છે. (૫૦)
"Aho Shrutgyanam"
Page #162
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लासः। अश्लेषायां यदा भद्रे, कर्के संक्रमते रविः॥ तदा च प्रचुरा वृष्टि-रित्यूचे वाडवो मुनिः॥५१॥
અર્થ સૂર્યની કર્ક રાશિએ સંક્રાતિ થાય છે, તે દિવસે અશ્લેષા નક્ષત્ર હોય તો ઘણી વૃષ્ટિ થાય, એવું વાડ મુનિનું વચન છે. (૫૧)
तुलासंक्रान्तिषट्वं चे-स्वस्याः स्वस्यास्तिथेश्चलेत् ॥ तदा दुःस्थं जगत्सर्व, दुर्भिक्षडमरादिभिः ॥५२॥
अर्थ:-२ तुला, वृश्चियन, भ७२, दुभ सने भान 2. संziતિએ પોતપોતાની તિથિથી ચલિત થાય, તો દુકાળ આદિકથી સર્વ જગતને पीडा थाय. (५२)
दीपोत्सवदिने भौम-वारो वह्निभयावहः ॥ संक्रान्तीनां च नैकट्ये, शुभकर्मादिकं न हि ॥ ५३॥ અર્થ–દિવાળીને દિવસે જે મંગળવાર આવે, તો અગ્નિનો ઉપદ્રવ થાય, અને સંક્રાંતિ સમીપ આવેલી હોય તે શુભ કાર્ય વિગેરે ન થાય. (૫૩).
अस्तस्थानं रखेज्येष्ठ-जामायां वीक्ष्य चिह्नितम् ॥ तदुत्तरेण चेदिन्दो-रस्तस्तच्छुभदं वदेत् ॥ ५४॥
અર્થ –ષ વદિ અમાવાસ્યાને દિવસે સૂર્યના આથમવાનું સ્થાનક ચિન્હ કરી રાખવું, અને સુદી બીજને દિવસે ચંદ્રમા જે સૂર્યથી ઉત્તર ભાગે આથમે તો શુભ ફળ કહેવું. (૫૪)
यावती भुक्तिराषाढे, शुक्लप्रतिपदादिने। पुनर्वसोश्चतुर्मास्यां, वृष्टिः स्यात्तावती शुभा ॥ ५५॥
અર્થ –આષાઢ સુદિ પ્રતિપદાને દિવસે પુનર્વસુ નક્ષત્રને જેટલો ભાગ હોય, તેટલી ચોમાસામાં વૃદ્ધિ થાય એમ જાણવું. (૫૫)
_(अथ वास्तुशुद्धगृहक्रमः।) वैशाखे श्रावणे मार्गे , फाल्गुने क्रियते गृहम् ॥ शेषमासेषु न पुनः, पौषो वाराहसंमतः॥ ५६ ॥ અર્થ –હવે વાસ્તુની (ધરની ભૂમિની પરીક્ષા કરી ઘરની રચના કરવાનો
"Aho Shrutgyanam"
Page #163
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ.
૧૫૧
ગકાર કહેછે.) વૈશાખ, શ્રાવણ, માર્ગશીર્ષ અને ફાલ્ગુન એ ચાર માસમાં નવું ઘર કરવું. બીજા માસમાં ન કરવું. વરાહમિહિરના મત પ્રમાણે પાખ માસમાં પણ ઘર કરવું. (૫૬ )
मृगसिंहकर्ककुम्भेऽर्के प्राक्प्रत्यग्मुखं गृहम् ॥ वृषाजालितुलास्थे तू दग्दक्षिणमुखं शुभम् ॥ ५७ ॥ कन्यायां मिथुने मीने, धनस्थे च खौ सति ॥ નવ જાય મુદ્દે શિ-વિતર્યામીયતે ॥ ૧૮
અર્થ:---કર્ક, સિંહ, મકર અને કુંભ એ ચારરાશિમાંની ગમે તે એક રાશિને વિષે સૂર્ય ઢાય ત્યારે પૂર્વે અથવા પશ્ચિમ દિશા સંમુખ ઘર કરવું. મેષ, વૃષભ, તુલા અને વૃશ્ચિક એ ચારમાંની કાઇપણ રાશિને વિષે સૂર્ય હોય ત્યારે ઉત્તર અથવા દક્ષિણ દિશા સંમુખ ધર કરવું. મિથુન, કન્યા, ધન અને મીન એ ચારમાંની કાઇ પણ રાશિને વિષે સૂર્ય હેાય ત્યારે નવું ઘર ન કરવું. એવું કેટલાક ગ્રંથકારાનું મત છે. ( ૫૭) (૫૮)
सुयोगक्षं सुतारांश, स्थिरांशमधिकायकम् ॥ अद्विर्द्वादशकत्रित्रि - कोणषट्टाष्टकं शुभम् ॥ ५९ ॥
અર્થ:- જયાં યાગ, નક્ષત્ર તથા તારા એ ત્રણે સારાં, લગ્નાંશ સ્થિર અને વ્યય કરતાં આય અધિક હાય, તથા દ્વિાદશ ( બીઆખારૂં ), ત્રિત્રિકોણ (ત્રણ~~ પાઁચ અથવા ત્રણ–તવ)અને ષટ્કાષ્ટક (છ આઠ) એ ત્રણ માઠા યાગ ન હેાય તે ઘર શુભ જાણવું. (૫૯ )
शोको धान्यं स्मृतिपशुहती द्रव्यवृद्धिर्विनाशो, युद्धं भृत्यक्षतिरथ धनं स्त्री च वह्नेर्भयं च ॥
- लक्ष्मीप्राप्तिर्भवति भवनारम्भकर्तुः क्रमेण, चैत्राचे मुनिरिति फलं वास्तुशास्त्रोपदिष्टम् ॥ ६० ॥ અર્થ: ચૈત્રમાં નવું ઘર બાંધે તે શેક થાય, વૈશાખમાં ધાન્ય, જેઠમાં મરણ, આષાઢમાં પશુએને નાશ, શ્રાવણમાં ધનની વૃદ્ધિ, ભાદ્રામાં વિનાશ,
"Aho Shrutgyanam"
Page #164
--------------------------------------------------------------------------
________________
१५२
विवेकविलासेऽष्टम उल्लासः। આસોમાં યુદ્ધ (ક ), કાર્તિકમાં સેવકનો નાશ, માર્ગશીર્ષમાં ધનની વૃદ્ધિ, પિષમાં સ્ત્રીની પ્રાપ્તિ, માહમાં અગ્નિનો ભય અને ફાગણમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય. એવી રીતે વાસ્તુ શાસ્ત્રના અનુસારથી ઘર બાંધવાનું ફળ પૂવોચાર્યે કહ્યું છે. (૬૦)
पुष्यध्रुवमृदुस्वाति-हस्तवासववारुणे ॥ प्रथमो वेश्मनां सूत्र-प्रारम्भः सद्भिरिष्यते ॥ ६१ ॥
અર્થ -પુષ્ય, હસ્ત, સ્વાતિ, વિશાખા, જયેષ્ઠા, શતતારકા, રોહિણી, ઉત્તરા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, મૃગ, ચિત્રો અનુરાધા, રેવતી એટલા નક્ષલોમાંનું કોઈ પણ નક્ષત્ર હોયત્યારે, ઘરનું પ્રથમ સૂત્ર (પહેલી આંકણી) માંડવું. એવું વિદ્વાનોનું મત છે. (૬૧)
समाधिकव्ययं कर्तुः, समनाम यमांशकम् ॥ कुमासधिष्ण्यवारं च , गृहं वयं प्रयत्नतः ॥ ६२॥
અર્થ-આય જેટલા અથવા આયથી અધિક વ્યયને અને પિતાના ધણની સાથે મળતા નામને ધારણ કરનારું, યમના અંશમાં આવેલું, તથા દુષ્ટ માસ, દુષ્ટ નક્ષત્ર, દુષ્ટ વાર ઉપર બંધાવેલું એવા ઘરનો પ્રયત્નથી ત્યાગ કર. (૬૨)
विस्तारेण हंत दैर्ध्य , विभजेदष्टभिस्तथा ॥ यच्छेषं स भवेदायः, स ध्वजाद्याख्ययाष्टधा ॥६३ ॥
અ––લંબાઈને અને પહોળાઈને ગુણાકાર કરી આવેલી સંખ્યાને આ ઠે ભાગવું. એમ કરતાં શેષ રહે તે આય કહેવાય. તે (આય) ધ્વજ આદિક આઠ પ્રકારથી ઓળખાય છે. (૬૩)
ध्वजो धूमो हरिः श्वा गौः, खरेभौ वायसोऽष्टमः॥ पूर्वादिदिक्षु चाष्टानां , ध्वजादीनामवस्थितिः ॥ ६४ ॥
અર્થ–ઉપર કહેલી સંખ્યાને આડે ભાગતાં એક શેષ રહે તો ધ્વજ, બે રહેતો ધૂમ, ત્રણ રહે તો સિંહ, ચાર રહેતો શ્વાન, પાંચ રહેતો તો વૃષભ, છ રછે તો ગર્દભ, સાત રહે તો ગજ અને સમ ભાગ આવે તો કાક એ આઠે આયની અનુક્રમે પૂર્વ દિશાથી માંડી આઠ દિશાઓને વિષે સ્થિતિ જાણવી. (૬)
"Aho Shrutgyanam
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૩
વિવેકવિલાસ, આઠમ ઉલ્લાસ હે જે થાને વષઃ શ્રે, નિઃ સિંદ્ધથે જ છે ध्वजः सर्वगतो देयो, वृषं नान्यत्र दापयेत् ॥६५॥
અર્થ – વજ, ગજ અને સિંહ એ ત્રણ આય પિતાને સ્થાનકે શ્રેષ્ઠ જાણવા. ધ્વજ સર્વે ઠેકાણે દેવો, પણ વૃષભ અન્ય ઠેકાણે ન દે. (૬૫)
वृषः सिंहो गजश्चैव , खेटे खटकोट्टयोः॥ द्विपः पुनः प्रयोक्तव्यो, वापीकूपसरस्सु च ॥ ६६ ॥
અર્થ-વૃષભ, સિંહ અને ગજ એ ત્રણ આય ખેટ (ગામડું), ખર્વટ (ડુંગરની તલાટીએ આવેલું ગામડું) તથા કાટ એ ત્રણને વિષે આપવા. તેમજ ગજ નામે આય વાપી (વાવ), ફૂપ (કુવા), અને તળાવ એને વિષે આપવો. (૬૬)
आसनायुधयोः सिंहः, शयनेषु गजः पुनः॥ वृषो भोजनपात्रेषु , छत्रादिषु पुनर्बजः ॥ ६७ ॥
અર્થ:--આસન અને આયુધ (હથિયાર ) એ બેને વિષે સિંહ આય, શવનને વિષે ગજ આય, ભોજન પાત્રને વિષે વૃષભ આય અને છત્ર આદિકને વિછે ધ્વજ આય દે (૬૭)
अमिवेश्मसु सर्वेषु , गृहे वयुपजीविनाम् ॥ धूमं नियोजयलिं च , श्वानं मेच्छादिजातिषु ॥ ६८॥
અર્થ –-ઘમ આય પાકસ્થાનમાં (રસોડામાં) તથા અગ્નિ ઉપર પિતાની આજીવિકા કરનારા લેહાર પ્રમુખને ઘેર આપવો. તથા શ્લેચ્છ આદિક જાતિને વિષે શ્વાન આય દેવો. (૬૮)
પણ વેરાદે શસ્ત, વાલઃ શેપટાપુ જ છે - વૃષઃ સિંહો મiાપ, પ્રસિદ્વિપુરવેરમg ૨૨
અર્થવેશ્યાને ઘરે ગર્દભ આય, બાકી રહેલી સર્વ કુટીને વિષે (ઝુપડાને વિષે) કાક આય, તથા પ્રાસાદ (દેવમંદિર અથવા રાજમહેલ) અને નગરના ઘર એ બન્નેને વિષે વૃષ, સિંહ તથા ગજ આય દેવો. (૬૯)
"Aho Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
१५४
विवेकविलासेऽष्टम उल्लासः। आयामे विस्तारहते, योऽङ्कः संजायते किल ॥ स मूलराशिर्विज्ञेयो, गृहस्य गणकैः सदा ॥७॥
અર્થ –લંબાઇનો અને પહોળાઈનો ગુણાકાર કરે છતે જે સંખ્યા આવે છે તે ઘરની મૂળરાશિ જયોતિષીએ નિરંતર જાણવી. (૭૦)
अष्टभिर्युणिते मूल-राशावस्मिन्विशारदैः॥ सप्तविंशतिभक्ते य-च्छेषं तद्गहभं भवेत् ॥ ७१ ॥
અર્થ–મૂળ રાશિને આઠથી ગુણું સત્તાવિશે ભાગ દેતાં જે શેષ રહે તે ધરનું નક્ષત્ર જાણવું. (૭૧)
नक्षत्राङ्केऽष्टभिर्भक्ते, योऽङ्कः स स्याद्गहे व्ययः॥ पैशाचो राक्षसो यक्षः, स त्रिधा स्मर्यते व्ययः ॥७२॥
અર્થ –નક્ષત્રની સંખ્યાને આઠે ભાગતાં જે શેષ રહે તે ઘરના વિષયમાં વ્યય જાણવો. તે વ્યય પિશાચ, રાક્ષસ અને યક્ષ એવી રીતે ત્રણ પ્રકારનો છે. (૭૨)
पैशाचस्तु समायः स्या-द्राक्षसस्त्वधिके व्यये ।। માથાયૂનત યક્ષો, વ્યયઃ શ્રેણsgધા સ્વયમ ૭રૂ.
અર્થ –-વ્યય,આય એટલે આવે તો તે પિશાચ, આય કરતાં અધિક આવે તો રાક્ષસ અને આય કરતાં ઓછું આવે તો યક્ષ કહેવાય છે. એ ત્રણમાં યક્ષ વ્યય શ્રેષ્ઠ જાણો. હવે આઠ પ્રકારનો વ્યય કહિ. (૭૩)
शान्तः पौरस्तथोड्योतः, श्रेयानन्दो मनोहरः॥ श्रीवत्सो विभवश्चापि , चिन्त्यात्मेत्यष्टधा व्ययः ॥७४ ॥
અર્થ ––ઉપર કહેલી રીતે નક્ષત્રની સંખ્યાને આઠે ભાગદેતાં શેષ એક બાકી રહે તો શાંત નામે, બે શેષ રહે તો પિર નામે, ત્રણ શેષ રહે તો ઉત નામે, ચાર શેષ રહે તો શ્રેયાનંદ નામે, પાંચ શેષ રહે તો મનોહર નામે, છ શેરહે તો શ્રીવત્સ નામે, સાત શેષ રહે તો વિભવ નામે, અને સમભાગ આવે તે ચિંય નામે થય જાણો. (૭૪)
"Aho Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
૧ ૫૫
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. मूलराशी व्यये क्षिप्ते, गृहनामाक्षरेषु च ॥ ततो हरेत्रिभिर्भागं, यच्छेषं सोंऽशको भवेत् ॥ ७५॥ इन्द्रो यमश्च राजा चा-प्यंशकाश्च त्रयस्त्विमे ॥
અર્થમૂળ રાશિમાં વ્યયની અને ઘરના નામાક્ષરની સંખ્યા ઉમેરવી. અને ને ત્રણ ભાગ દેતાં જે શેષ રહે તે અંશ જાણો. એક શેષ રહેતો ઇંદ્રને, બે શેખ રહે તો યમનો અને સમ ભાગ તૂટે તો રાજાનો અંશ જાણવો. (૭૫)
गृहभस्वामिभैक्यस्य , भक्तस्य नवभिः पुनः ॥७६ ॥ यच्छेषं सा भवेत्तारा , तारानामान्यमूनि च ॥ નન સં સ્લેમ, પ્રત્યર સાધનતિ ૭૭ नैधनी मैत्रिका चैव , तथा परममैत्रिका ॥
चत्वारः षड् नव श्रेष्ठाः, सप्त पञ्च त्रयोऽधमाः ॥७८॥ અર્થ—–ઘરના નક્ષત્રની અને ઘરધણના નક્ષત્રની સંખ્યા એકત્ર કરી તેને નવને ભાગ દેતાં શેષ રહે તે તારા કહેવાય છે. તેનાં નામ આ પ્રમાણે-નવને ભાગ દેતાં એક શેષ રહે તો જન્મનામે તારા, બે શેષ રહે તો સંપનામે, ત્રણ શેષ રહે તો વિપદ્ નામે, ચાર શેપ રહે તે ક્ષેમ નામે, પાંચ શેષ રહે તો પ્રત્યરિ નામે, છ શેષ રહે તો સાધની નમે, સાત શેષ રહે તો નૈધની નામે, આઠ શેષ રહે તો મત્રિકા નામે અને નવ શેષ રહે તે પરમત્રિકા નામે તારા જાણવી. એ નવ તારાઓમાં થી, છઠી અને નવમી શ્રેષ્ઠ, ત્રીજી, પાંચમી અને સાતમી અધમ અને બાકી મધ્યમ જાણવી. (૭૬) (૭૭) (૭૮) - राक्षसामरमाख्य-गणनक्षत्रकादिकम् ॥
ज्ञेयं ज्योतिर्मतख्यात-मिदमत्रेति नोदितम् ॥ ७९ ॥
અર્થ-રાક્ષસ, દેવતા, મનુષ્ય નામના ગણ તથા નક્ષત્ર આદિક જોતિષ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, માટે અહીં કહ્યું નથી. એમ જાણવું. (૭૯)
"Aho Shrutgyanam
Page #168
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लासः ।
ध्रुवं धन्यं जयं नन्दं, खरं कान्तं मनोरमम् ॥ सुमुखं मुखं क्ररं, सुपक्षं धनदं क्षयम् ॥ ८० ॥ आक्रन्दं विपुलं चैव, विजयं चेत्यमूर्भिदाः ॥
गृहस्य स्वस्य नाम्नोsपि, सदृशं च भवेत्फलम् ॥ ८१ ॥ અર્થ:—૧ ધ્રુવ (સ્થિરતા રાખનારૂં), ૨ ધન્ય (યશ દેનારું), ૩ જય,(જય દેના), ૪ નન્દ (આનન્દ દેના ં), ૫ ખર (સ્નેહતેાડનારૂં), ૬ કાન્ત (સુંદરતા ઉપજાવનારૂં), ૭ મનેારમ (મનને પ્રીતિ ઉપજાવનારું), ૮ સુમુખ (સારા મુખનું), ૯ દુર્મુખ (ખરાબ સુખનું), ૧૦ ક્રૂર (ભય ઉપાવનારૂં, ૧૧ સુપક્ષ ( પિરવારને વધારનારૂં), ૧૨ ધનદ (ધન દેનારું), ૧૩ ક્ષય (નાશ કરનારૂં), ૧૪આક્રન્દ (શાક ઉપાવવા૨ે ), ૧૫ વિપુલ ( વૃદ્ધિ કરનાર્ ) અને ૧૬ વિજય ( ધણેા જય આપનારૂં ) એવા નામથી ઘરના સેાળ ભેદ છે. ઘરનાં તથા પેાતાના નામનાં પણ એ નામ સરખાં ફળ જાણવાં. (૮૦) (૮૧)
यो गुरूणां चतुर्णां स्यात्प्रस्तारश्छन्दसां कृतः ॥ જોઇશાન્ત મે મેવા, મ્યુક્તન્નામાવિઃ ॥ ૮૨ ॥ અર્થ::-ચાર ગુરૂ વર્ણને જે સેાળ' પ્રકારને છંદશાસ્ત્રમાં (પિંગલમાં) પ્રસ્તાર કર્યેા છે. તેવાજ ધરના આ સાળ ભેદ જાણવા. અને ઉપર કહેલા સેાળ નામ અલૈદક (દરવાજા આગળના ચાક ) ઉપરથી થાય છે. (૮૨) पूर्वस्यां श्रीगृहं कार्य - मामेय्यां तु महानसम् ॥ શયન ક્ષિસ્યાં ત્ર, નૈૠત્યામાયુ વિશ્વમ્ ॥ ૮૩ ॥ भुजिक्रिया पश्चिमायां, वायव्यां धान्यसंग्रहः ॥ ઉત્તરાં નહાન-માશાન્યાં તેવતામુદમ્ || ૮૪ ॥ અર્થઃ-ધરમાં પૂર્વ દિશાએ લક્ષ્મીનું સ્થાનક ( ભાંડાગાર ) કરવું, અગ્નિ
१५६
૧ઃ—ચાર ગુરૂ વર્લ્ડના સેાળ પ્રસ્તાર આ રીતે~~~(1)ss કુલ, (૨) ઙ ધન્ય, (૩)s જય (૪SS નન્દ, (૫ડઙડ ખુઃ, (૬)les કાંત, (૭)$ નેમ, (૮)us સુમુખ, (૯) ડઙડા દુર્મુખ, (૧૦)ઽડા કર, (૧૧)ડાડા સુપક્ષ, (૧૨)us ધનદ, (૧૩)ઽડા ક્ષય, (૧૪) માક્રંદ, (૧૧૭૫ વિપુલ, અડે (૧૬)॥ વિજ. ( અહીં એ (ચિન્હ ગુરૂવર્ણનું અને આ (૫) ચિન્હ લઘુ વર્ગનું મુખડું.
"Aho Shrutgyanam"
Page #169
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમેા ઉલ્લાસ.
૧૫૭
કાણે પાકશાળા ( રસોડું ) કરવી, તથા દક્ષિણ દિશાએ સુવાનું, નૈૠત્ય કાણું હથિયાર વિગેરે રાખવાનું, પશ્ચિમ દિશાએ ભાજન કરવાનું, વાયવ્ય કાણુમાં “ધાન્યના સંગ્રહનું, ઉત્તર દિશાએ જળનું અને ઈશાન કાણુમાં દેવનું સ્થાનક કરવું. (૮૩) (૮૪)
(अपरं च ) गृहस्य दक्षिणे वह्नि -तोयगोमयदीपभूः ॥ वामे प्रत्यग्दिशो मुक्ति-धान्यार्थारोहदेवभूः ॥ ८५ ॥
અર્થ:——વળી કહ્યું છે કે, ઘરના દક્ષિણ ભાગમાં પાકશાલા(રસાડું), પણીયારૂં અને છાણુનું તથા દીપક રાખવાનું સ્થાનક કરવું. ડાબી બાજુએ પશ્ચિમ દિશામાં ભાજન કરવાનું, ધાન્ય અને ધન રાખવાનું તથા દેવનું સ્થાનક કરવું. (૮૫) पूर्वादिदिग्विनिर्देशो, गृहद्वारव्यपेक्षया ॥
भास्करोदय दिक्पूर्वा, न विज्ञेया यथा क्षुते ॥ ८६ ॥
અર્થ:---જેમ છીકમાં જે દિશાએ મુખ ઢાય તે પૂર્વ દિશા લેવાય છે, તેમ ઘરની ખાખદમાં પણ જે દિશાએ ધરનું દ્વાર હાય તેજ પૂર્વ દિશા તથા તેની અપેક્ષાએ બીજી દિશાએ! જાણવી, પણ જે દિશાએ સૂર્ય ઉગેછે, તે પૂર્વ દિશા અહીં ન લેવી. (૮૬)
गृहेषु हस्तसंख्यानं, मध्यकोणैर्विधीयते ॥
समाः स्तम्भाः समाः पट्टा, विषमाश्च क्षणाः पुनः ॥ ८७ ॥
અર્થઃ ——ધર માપવું હેાય તે હાથની સંખ્યા મધ્ય ખૂણાથી કરાયછે. ધરના ચાંભલા તથા પાટિયાં સમસંખ્યામાં રાખવાં, અને ધરતા ખણ ( ખંડ) વિશ્વમ સંખ્યામાં રાખવા. ( ૮૭ )
आये नष्टे सुखं न स्यान्मृत्युः षट्टाष्टके पुनः ॥ વિદ્વાને જ વિં, ત્રિત્રિોને નક્ષયઃ॥ ૮૮ ॥
અર્થઃ——ધરને વિષે આય જેવે જોઇએ તેવા નહેાય તે સુખ ન થાય, તથા છ-આઠ હોય તે મરણ, દ્વાદશ ( બીઆબારૂં ) હેાય તે ધનને ક્ષય અને ત્રણ-પાંચ તથા ત્રણ-નવ હૈય તે પુત્રના નાશ થાય. (૮૮)
"Aho Shrutgyanam"
Page #170
--------------------------------------------------------------------------
________________
१५८
विवेकविलासेऽष्टम उल्लासः। यमांशे गृहिमृत्युः स्या-मृत्युः सप्तमतारके । निस्तेजाः पञ्चमे तारे, विपत्तारे तृतीयके ।। ८९॥
અર્થઘરને વિષે યમનો અંશ હોય તો ઘર ધણીનું મરણ થાય, સાતમી (નૈધની) તારા હોય તો પણ મરણ થાય, પાંચમી (પ્રત્યેરિ) તારા હોય તો ઘરે ધણનું તેજ જાય, ત્રીજી (વિપતું) તારા હોય તો આપદા આવી પડે. (૮૯)
न्यूनाधिक्ये च पट्टानां, तुलावेध उपर्यधः ॥ एकक्षणे नीचोच्चत्वे, पट्टानां तालुवेधता ॥ ९०॥ भूवैषम्यात्तले वेधो, द्वारवेधश्च घोटके ॥ एकस्मिन्संमुखे द्वाभ्यां पुन-नँव कदाचन ॥ ९१॥
અર્થ – ઘરનાં ઉપરનાં અથવા નીચેનાં પાટિયાં જે ઓછાં અથવા અધિક હોય તો તુલાવેધ કહેવાય છે. એક ખણમાં (ખંડમાં) જે પાટિયાં ઉંચા નીચાં હોય, તો તાલુધ કહેવાય, ઘરની જમીન ઉંચી નીચી હોય તો તલવેધ કહેવાય, અને એકજ ઘડે સંમુખ (સામે) હોય તો દ્વારેવેધ કહેવાય, પણ બે ઘોડા સામા હોય તો દ્વાધ ન કહેવાય. (૯૦) (૯૧)
वास्तोर्वक्षसि शीर्षे च , नाभौ च स्तनयोद्धयोः ॥ गृहस्यैतानि मर्माणि, नेषु स्तम्भादि सूत्रयेत् ॥ ९२ ॥ અર્થ---વાસ્તુની છાતી, મસ્તક, નાભિ અને બે રતન એ પાંચ ઘરનાં મર્મસ્થાન કહેવાય છે, માટે એ પાંચ સ્થાનકાને વિષે થાંભલા વિગેરે ન રાખવાં. (૯૨)
स्तम्भकूपद्रुकोणाध्व-विद्धं द्वारं शुभं नहि ॥ गृहोया द्विगुणां भूमि , त्यक्त्वा ते स्युन वेधकाः॥९३॥
અર્થ –થાંભલો, કુવો, વૃક્ષ, ખૂણે તથા માર્ગ ઘરનાં દ્વારની વચ્ચે આવે તો તે દ્વારેવેધ કહેવાય છે, તે સારો નથી. પણ ઘરની ભૂમિથી બમણું ભૂમિ છેડીને ઉપર કહેલી વસ્તુ હોય તો દ્વારાધ ન થાય. (૯૩)
प्रथमान्ययामवर्ज, दित्रिप्रहरसंभवा ॥ छाया वृक्षध्वजादीनां, सदा दुःखप्रदायिनी ॥ ९४ ॥ અર્થ – પહેલો તથા છેલ્લે પહોર છેડી બીજા તથા ત્રીજા પહેરની વૃક્ષની અથવા ધ્વજાની છાયા ઘર ઉપર પડતી હોય તો તે સદાએ દુ:ખ દેનાર જાણવી. ૯૪
"Aho Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. वर्जयेदर्हतः पृष्ठं , दृष्टिं चण्डीशसूर्ययोः ॥ वामाङ्गं वासुदेवस्य , दक्षिणं ब्रह्मणः पुनः ॥ ९५॥
અર્થ ––ઘરના દ્વાર આગળ અરિહંતની પૂઠ; ચંડીની, મહાદેવની તથા સૂર્યની દૃષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ, અને બ્રહ્માને જમણો ભાગ વર્જ. (૮૫)
(अथ गृहश्रीवृद्धिक्रमः।) न दोषो यत्र वेधादि-नवं यत्राखिलं दलम् ॥ बहुद्वाराणि नो यत्र , यत्र धान्यस्य संचयः ॥ ९६॥ पूज्यन्ते देवता यत्र, यत्राभ्युत्थानमादरात् ॥ रक्ता यमानका यत्र, यत्र संमार्जनादिकम् ॥ ९७॥ यत्र ज्येष्ठकनिष्ठादि-व्यवस्था सुप्रतिष्ठिता॥ भानवीया विशन्त्यन्त-भीनवो यत्र नैव च ॥ ९८॥ दीप्यते दीपको यत्र , पालनं यत्र रोगिणाम् ॥ श्रान्तसंवाहना यत्र, तत्र स्यात्कमला गृहे ॥ ९९ ॥
(चतुभिः कलापकम् ।) અર્થ-જ્યાં વેધ આદિક દોષ નથી, જ્યાં ઘરનું આખું દળ નવું હોય, જયાં પેસવાં નીકળવાનાં બારણાં ઘણાં નથી, જયાં ધાન્યનો સંગ્રહ ઘણે છે. જયાં દેવતા પૂજાય છે. જયાં પણ આદિકનું આદરમાન ઘણું થાય છે, જયાં રાતા પડદા હેય છે, જયાં ખાઈ ઘણું હોય છે, જ્યાં જ્હાના મેટાની મર્યાદા બરાબર સચવાય છે, જયાં સૂર્યના કિરણ છાપરામાંથી અંદર પેસતા નથી, જ્યાં દીવો સારી પેઠે પ્રકાશ આપે છે, જ્યાં રોગી લેકોનું રક્ષણ થાય છે, અને જયાં થાअसा भासने २॥राम भणे छे, ते ५२मां सभी पास अरे. (८६) (८७) (८८)-(८८)
चन्दनादर्शहमोक्ष-व्यजनासनवाजिनः॥ शङ्खाज्यदधिताम्राणि, मतानि गृहवृद्धये ॥१०॥ मर्थ:-हन, पशु, सुवर्ण, ५६, ०यन (याभ२ पंपोत्यादि),
"Aho Shrutgyanam"
Page #172
--------------------------------------------------------------------------
________________
१.६०
विवेकविलासेऽष्टम उल्लासः ।
આસન, અશ્વ, શંખ, ધૃત, દહીં, તથા તાંબાનાં પાત્ર એટલી વસ્તુ ધરની રૃદ્ધિને અર્થે છે. ( ૧૦૦ )
दद्यात्सौम्यां दृशं वाच - मभ्युत्थानमथासनम् ॥ शक्त्या भोजनताम्बूलं, शत्रावपि गृहागते ॥ १०१ ॥
અર્થ:—આપણે ધેર આપણા વૈરી કદાચ આવે, તે પણ તેને શાંત દ ષ્ટિથી જોવે, મીઠી વાણીથી બેાલાવવે, સામું જવું, તેને આસન આપવું અને શક્તિ પ્રમાણે ભાજન તથા તાંબૂલ ( પાનબીડું ) આપવાં. (૧૦૧ ) मूर्खाधार्मिकपाखण्डि - पतितस्तेनरोगिणाम् ॥ કોયનાન્યનદશાનાં, ચુરુતત્ત્વવળિામ્ ॥ ૬૦૨ ॥ स्वामिवञ्चकलुब्धाना - मृषिस्त्रीबालघातिनाम् ॥ इच्छन्नात्महितं धीमान् प्रातिवेश्मिकतां त्यजेत् ॥ १०३ ॥
"
અર્થઃ—-પેાતાનું કલ્યાણ ઇચ્છનાર પુરુષે મૂર્ખ, અધર્મી, પાખંડી, મહાપાતકથી ભ્રષ્ટ થએલા, ચાર, રાગી, ક્રોધી, ચાંડાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીની સાથે સભાગ કરનાર, બૈરી પેાતાના શેઠને ઠગનાર, લેાભી, અને ઋિષની, સ્ત્રીની તથા બાળકની હત્યા કરનાર એટલા લેાકેાની પડેાશમાં નરહેવું. (૧૦૨) (૧૦૩)
दुःखं देवकुलासने, गृहे हानिश्चतुष्पथे ॥ પૂતોમાયાભ્યાશે, પાતાં સુતપનક્ષૌ ॥ ૨૦૪ ૫
અર્થ:ઃ——ધર દેવમંદિરની પાસે હેાય તે। દુઃખ થાય, ચાટામાં ઢાય તે હાનિ થાય, ધુતારાના તથા મંત્રીના સમીપ ભાગમાં ઢાય તે પુત્રને અને ધનને નાશ (બગાડ નુકસાન) થાય. (૧૦૪)
खर्जूरी दाडिमी रम्भा, कर्कन्धूर्बीजपुरिका ॥ उत्पद्यन्ते गृहे यत्र, तन्निकृन्तति मूलतः ॥ १०५ ॥ અર્થ:ખજૂરી, દાડમી, કેળ, ખેરડી અને બિજોરી એટલાં વૃક્ષ જ્યાં ઉગે, તે ઘરના સમૂળ નાશ થાય. (૧૦૫)
"Aho Shrutgyanam"
Page #173
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. प्लक्षादोगोदयं विद्या-दश्वत्थात्तु सदा भयम् ॥
नृपपीडां वटाद्गहे , नेत्रव्याधिमुदुम्बरात् ॥ १०६ ॥
અર્થ-ઘરમાં પીંપરનું વૃક્ષ હોય તો રોગ થાય, પીંપળે હોય તે સદાકાળ ભય ઉત્પન્ન થાય, વડ હોય તો રાજાનો ઉપદ્રવ થાય, અને ઉંબર હોય તો નેત્રનો વ્યાધિ થાય. (૧૬)
लक्ष्मीनाशकरः क्षीरी, कण्टकी शत्रुभीप्रदः॥ अपत्यनः फली तस्मा--देषां काष्ठमपि त्यजेत् ॥ १०७॥
અર્થ:--ક્ષીરી (જેમાંથી દૂધ નીકળે એવા આકડા વિગેરે) વૃક્ષ ઘરમાં હોય તો લક્ષ્મીનો નાશ થાય, કંટકી (કંટારું) વૃક્ષ હેમ તો શત્રુને ભય ઉપજ, ફલવાળું વૃક્ષ હોય તો સંતતિનો નાશ થાય, માટે એ વૃક્ષનું લાકડું પણ ન લેવું. (૧૦૭)
कश्चिदूचे पुरो भागे, वटः श्लाघ्य उदुम्बरः ॥ दक्षिण पश्चिमे भागे--ऽश्वत्थः प्लक्षस्तथोत्तरे ॥ १०८॥
અર્થ-કેઇએ કહ્યું છે કે, ઘરના આગળના દક્ષિણ ભાગમાં ઉંબર, પશ્ચિમ ભાગમાં પીંપળે અને ઉત્તર ભાગમાં પીંપર સારે જાણો. (૧૦૮)
(શિષ્યાવરોધમઃ ) गुरुः सोमश्च सौम्यश्च , श्रेष्ठोऽनिष्टौ कुजासितौ ॥ विद्यारम्भे बुधैः प्रोक्तौ, मध्यमौ भृगुभास्करौ ॥ १०९ ॥
અર્થ—(હવે શિષ્યને બોધ શી રીતે કરવો તે કહે છે. વિદ્યાનો આરંભ કરો હોય તો ગુરુ, સેમ અને બુધ એ ત્રણ વાર શ્રેષ; શુક્ર અને રવિ મધ્યમ તથા મંગળ અને શનિ અનિષ્ટ ( નઠારા) જાણવા. (૧૦)
पूर्वात्रयं श्रुतिद्धन्द्धं, विद्यादौ मूलमश्विनी॥ हस्तः शतभिषक् स्वाति-श्चित्रा च मृगपञ्चकम् ॥११०॥
અર્થ –-વિધાનો આરંભ કર હોય તે પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વ ભાદ્રપદા, શ્રવણ, ઘનિષ્ઠા, મૂળ, આશ્વિની, હસ્ત, શતતારકા, સ્વાતિ, ચિત્રા, મૃગ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય અને અશ્લેષા એટલાં નક્ષત્ર શ્રેષ્ઠ જાણવા. (૧૧૦)
"Aho Shrutgyanam
Page #174
--------------------------------------------------------------------------
________________
१६२
विवेकविलासेऽटम उल्लास। अक्रुद्धः शास्त्रमर्मज्ञो--ऽनालस्यो व्यसनोज्झितः॥ हस्तसिद्धस्तथा वाग्ग्मी, कलाचार्यों मतः सताम् ॥१११॥
अर्थ:---- विनानी, शास्त्रना भीनी , माणसथी मने व्यसनथी દૂર રહેલો, હસ્તક્રિયામાં જસ પામેલ, અને યુક્તિથી વચન બેલનારો એવો सायार्थ सत्पुरुषाने मान्य छे. (१११)
पितृभ्यामीदृशस्यैव, कलाचार्यस्य बालकः॥ वत्सरात्पञ्चमादूर्ध्व-मर्पणीयः कृतोत्सवम् ॥ ११२॥
અર્થ–માતાપિતાએ પિતાના બાલકને પાંચમું વર્ષ બેઠા પછી ઉત્સવ કરી એવા કલાચાર્યને હાથેજ સેંપવો. (૧૧૨)
इष्टानामप्यपत्यानां, वरं भवतु मूर्खता॥ नास्तिकाद्दष्टचित्ताच , विद्या विद्यागुरोर्न तु ॥ ११३॥ અર્થ—-પોતાના વહાલા પુત્ર મૂર્ખ રહી જાય તે સારું. પણ તેમને નાસ્તિક અને દુષ્ટ ચિત્તવાળા ગુરૂ પાસે વિદ્યાગ્રહણ કરાવવું ઠીક નથી. (૧૧૩)
विद्ययापि तया किं नु, या नास्तिक्यादिदूषिता ॥ स्वर्णेनापि हि किं तेन, कर्णच्छेदो भवेद्यतः॥ ११४ ॥
અર્થ-નાસ્તિકપણું વિગેરે દોષોથી ભરેલી વિદ્યાનું શું પ્રયોજન ? જેથી ॐन पाई नय, ते सुवर्ण ।य ता५५५ शा नुं ? ( ११४)
आचार्यो मधुरैर्वाक्यैः, साभिप्रायविलोकनैः॥ शिष्यं शिक्षेत निर्लज, न कुर्याद्वन्धताडनैः॥ ११५॥
અર્થ –ગુરૂએ મીઠા વચનથી તથા મનના અભિપ્રાય સૂચવનારી દૃષ્ટિથી શિષ્યને શિક્ષણ દેવું. પણ નિરંતર બંધન તથા તાડન કરીને તેમને નિર્લજજ (શરમ विनाना) न २वा. (११५) .. मस्तके हृदये वापि, प्राज्ञश्छातं न ताडयेत् ॥
अधोभागे शरीरस्य, पुनः किंचन शिक्षयेत् ॥ ११६ ॥ અર્થ-જાણ ગુરૂએ શિષ્યના મસ્તકમાં અથવા હૃદયમાં (છાતીમાં) મારવું
"Aho Shrutgyanam"
Page #175
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ.
१६७ નહીં. પણ અવસર પડે શરીરના નીચલા ભાગમાં થોડી શિક્ષા કરવી. (૧૧૬)
कृतज्ञाः शुचयः प्राज्ञाः, कल्पा द्रोहविवर्जिताः॥ गुरुभिस्त्यक्तशाच्याश्च , पाट्या शिष्या विवेकिभिः॥११७॥
अर्थ:--रेसा 6५२ना लगनास, पवित्र, सुद्धिशाणी, सल्यास १२वा સમર્થ, અને મત્સર તથા કપટ વિનાના એવા શિષ્યોને વિવેકી ગુરૂએ ભણया. ( ११७)
मधुराहारिणा प्रायो, ब्रह्मव्रतविधायिना ॥ दयादानीदिशीलेन, कौतुकालोकवर्जिना ॥ ११८॥ कपर्दप्रमुखक्रीडा-विनोदपरिहारिणा ॥ विनीतेन चशिष्येण, पठताभाव्यमन्वहम् ॥११९॥ युग्मम्॥
અર્થ–-ગુરૂ પાસે ભણનાર શિષ્ય પ્રાયે મધુર આહાર કરવો,બ્રહ્યચર્ય પાrg, या २वी, होन मा सा५g, तु वा नही, डी, पानां साहકથી રમવું નહીં, મકરી કરવી નહીં, અને નિરંતર ગુરૂનો વિનય સાચવો. (११८) ११८)
गुरुष्वविनयो धर्म, विद्वेषः स्वगुणैर्मदः ॥ गुणिषु द्वेष इत्येताः, कालकूटच्छटाः स्मृताः ॥ १२० ॥ અર્થ–ગુરૂને વિષે અવનિય, ધર્મ ઉપર દ્રષ, પોતાના ગુણને અહંકાર અને ગુણિ જનનો એટલાં વાનાં કાલકૂટ વિષના છટસરખાં સમજવાં. (૧૨)
कलाचार्यस्य चाजस्रं, पाठको हितमाचरेत् ॥ निःशेषमपि चामुष्मै, लब्धं लब्धं निवेदयेत् ॥ १२१ ॥ અર્થ–શિષ્ય પોતાના કલાચાર્યનું નિરંતર હિત ચિતવવું. તથા પિતાને वस्तु भणे ते सर्व तेने (आयआर्यने) ॥५६ी. (१२१) गुरोः सनगरपामां, ददाति यदि मेदिनीम् ॥ तथापि न भवत्येव , कदाचिदनृणः पुमान् ॥ १२२ ॥ અર્થ–શિષ્ય કદાચ પિતાના ગુરૂને જે ગ્રામ નગર સહિત પૃથ્વી આપે,
"Aho Shrutgyanam"
Page #176
--------------------------------------------------------------------------
________________
१६४
विवेकविलासेऽष्टम उल्लास । પણ તે ગુરૂના ઋણમાંથી મુક્ત થાય નહીં. (૧૨૨)
उपाध्यायमुपासीत , तदनुद्धतवेषभृत् ॥ विना पूज्यपदं पूज्यनाम नैव सुधीर्वदेत् ॥ १२३ ।।
અર્થ માટે બુદ્ધિશાળી શિષ્ય ઉન્નત (બહુ દીપ) વેષ (પોશાક) ન પહેરતાં ઉપાધ્યાયની સેવા કરવી. પોતાના પૂજય ગુરૂનું પૂજય” એવું પદ મૂકીને મૂળનામ ન બેસવું. અર્થાત્ “પૂજય” એવા નામથી ગુરૂને બોલાવવા. (૧૨૩) (उक्तं च)“आत्मनश्च गुरोश्चैव , भार्यायाः कृपणस्य च ॥
क्षीयते वित्तमायुश्च , मूलनामानुकीर्तनात् ॥ १२४ ॥" અર્થ –કહ્યું છે કે,–“પુરૂષે પિતાનું, પિતાના ગુરૂનું, પિતાની સ્ત્રીનું તથા કૃપનું મૂળનામનલેવું. કારણ કે, તેથી ધનનો અને આયુષ્યનો ક્ષય થાય છે.”(૧૨૪)
चतुर्दशीकुहराका-ष्टमीषु न पठेन्नरः ॥ मृतकेऽपि तथा राहु-ग्रहणे चन्द्रसूर्ययोः ॥ १२५॥
અર્થ–ચતુર્દશીએ, અમાવાસ્યાઓ, પૂર્ણિમાએ, અષ્ટમીએ, મરણ સૂતકમાં તથા ચંદ્રસૂર્યનાં રહણને વખતે ભણવું નહીં. (૧૫)
तथोल्कापातनिर्घात-भूमि कम्पेषु गर्जिते ॥ पञ्चत्वं च प्रयातानां, बन्धूनां प्रेतकर्मणि ॥ १२६ ॥ अकालविद्युति भ्रष्ट-मलिनामध्यसंनिधौ ॥ श्मशाने शवगन्धे वा, नाधीतात्मनि चाशुचौ ॥ १२७॥
અર્થ –તેમજ ઉલ્કા (અગ્નિની જવાળાસો ચળકનારે તારે) આકાશમાંથી પડે , તોફાની પવન વાતે છતે, ભૂમિકંપ (ધરતી કંપ) થએ તે, મેઘની ગર્જના થએ તે, મરી ગએલા પિતાના સગા સંબંધીનાં પ્રેતકર્મચાલતાં હોય ત્યારે, અકાળે (આર્કા નક્ષત્રથી પહેલાં અને હરા નક્ષત્ર ઊતર્યા પછી) વીજળી થાય તો, આચારથી ભ્રષ્ટ થએલા મલિન અને અપવિત્ર એવા લેકે પાસે, સમશાનમાં શબની દુર્ગધી આવતી હોય એવા સ્થાનકે અને પોતાનું શરીર અપવિત્ર હોય ત્યારે ન ભણવું. (૧૨૬) (૧૨૭)
"Aho Shrutgyanam
Page #177
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. नात्युच्चै तिनीचैश्च , नानेकाग्रमनास्तथा ॥ न विच्छिन्नपदं चैव , नास्पष्टं पाठकः पठेत् ॥ १२८॥
અર્થ:--વિદ્યાર્થિઓ બહુજ ઘાંટો પાડીને, બહુજ ધીમે, મન બીજે રાખીને, પદ વચ્ચે તૂટી જાય, અને સ્પષ્ટ ઉચ્ચાર ન થાય તેવી રીતે ન ભણવું. (૧૨૮)
शास्त्रानुरक्तिरारोग्यं , विनयोद्यमबुद्धयः ॥
आन्तराः पञ्च विज्ञेया, धन्यानां पाठहेतवः ॥ १२९॥ અર્થ—૧ શાસ્ત્ર ઉપર અનુરાગ (પ્રીતિ), ૨ શરીરે વ્યાધિનો અભાવ, ૩ વિનય, ૪ ઉઘમ, અને બુદ્ધિ એ પાંચ ભણવાનાં અંતરંગ કારણ જાણવાં. તે જેમને મળે તે વિદ્યાર્થીઓ ને ધન્ય છે. (૧૨)
सहाया भोजनं वास, आचार्यः पुस्तकं तथा ॥
अमी बाह्या अपि ज्ञेयाः, पञ्च पाण्डित्यहेतवः॥ १३०॥ અર્થ ––સાથે ભણનારા, ભજન, વસ્ત્ર, ગુરૂ તથા પુસ્તક એ પાંચ ભણવાનાં બાહ્ય કારણ જાણવાં. (૧૩૦ )
संस्कृते प्राकृते चैव, शौरसेने च मागधे॥ पैशाचकेऽपभ्रंशे च , लक्ष्यं लक्षणमादरात् ॥ १३१॥
અર્થ––૧ સરકૃત, ૨ પ્રાકૃત, ૩ શૌસેની, ૪ માગધી, ૫ પિશાચી અને ૬ અપભ્રંશ એ છ ભાષાઓનાં લક્ષણ જાણવાં. (૧૧)
कवित्वहेतुः साहित्यं, तर्को वक्तृत्वकारणम् ॥ बुद्धिवृद्धिकरी नीति-स्तस्मादभ्यस्यते बुधैः॥ १३२ ॥
અર્થ –વિદ્યાર્થી સાહિત્ય શાસ્ત્રના અભ્યાસથી કવિતાની રચના કરી શકે, તર્કશાસ્ત્રના અભ્યાસથી વક્તા થાય, નીતિ શાસ્ત્રના અભ્યાસથી બુદ્ધિ ખીલે, માટે ડાહ્યા પુરૂષે એ શાસ્ત્રાનો સારો અભ્યાસ કરે છે. (૧૩૨)
पाटीगोलकचक्राणां, तथैव ग्रहबीजयोः॥ गणितं सर्वशास्त्रौष-व्यापकं पठ्यतां सदा ॥ १३३ ॥ અર્થ–પાટી ગણિત, ગેલ ગણિત, ચક્ર ગણિત, ગ્રહ ગણિત અને બીજ
"Aho Shrutgyanam
Page #178
--------------------------------------------------------------------------
________________
१६६
विवेकविलासेऽष्टम उल्लास । ગણિત એ પાંચ પ્રકારનું સર્વ શાસ્ત્રમાં વ્યાપી રહેલું ગણિત નિરંતર ભણવું.(૧૩૩)
धर्मशास्त्रश्रुतौ शश्व-ल्लालसं यस्य मानसम् ॥ परमार्थं स एवेह , सम्यग्जानाति नापरः॥ १३४ ।।
અર્થ જે પુરૂષનું મન નિરંતર ધર્મશાસ્ત્ર સાંભળવાની ઘણી ઇચ્છા ધારણ કરતું હોય, તે પુરૂષજ પરમાર્થ સારી પેઠે જાણી શકે છે. બીજું કોઈ જાણી શકતો નથી. (૧૩૪).
ज्योतिःशास्त्रं समीक्ष्यं च, त्रिस्कन्धं विहितादरः॥ गणितं संहिता होरे-त्येतत्स्कन्दत्रयं विदुः॥१३५॥
અર્થ ––ગણિત, સંહિતા અને હેરા એ ત્રણ રકંદ જેના કહેવાય છે, એવું જયોતિશાસ્ત્ર પણ આદરથી જાણવું. (૧૩૫)
प्रकृति भेषजं व्याधि, सात्म्यं देहं बलं वयः॥ कालं देशं तथा वह्नि, विभवं प्रतिचारकम् ॥ १३६ ॥ विजानन सर्वदा सम्यक् , फलदं लोकयोद्धयोः॥
अभ्यसेदैद्यकं धीमान, यशोधर्मार्थसिद्धये ॥ १३७ ॥
અર્થ –રોગીની પ્રકૃતિ, એસિડ, વ્યાધિ, સામ્ય (રોગીને સદવારૂપ વસ્તુની અંદર રહેલો એક ગુણ), શરીર બળ, વય, કાળ, દેશ, જઠરાગ્નિ, વૈભવ અને પ્રતિચારક (રોગીની માવજત કરનાર) એટલી વસ્તુ બરાબર જાણુને બુદ્ધિશાળી પુરૂષે આ લોકમાં તથા પરલોકમાં સારું ફળ આપનારા વૈધક શાસ્ત્રનો યશ, ધર્મ અને ધન એ ત્રણેના લાભને અર્થે નિરંતર અભ્યાસ કર. (૧૩૬ (૧૩૭).
कायबालग्रहोर्द्धाङ्ग-शल्यदंष्ट्राजराविषैः ॥ एतैरष्टभिरङ्गैश्च , वैद्यकं ख्यातमष्टधा ॥ १३८ ॥
અર્થ–૧ કાયચિકિત્સા, ૨ બાલચિકિત્સા, 3 ભૂતચિકિત્સા, ૪ ઉષ્યોગચિકિત્સા, પશલ્ય ચિકિત્સા, ૬ વિશ્વચિકિત્સા, છ રસાયન અને ૮ વાજીકરણ વૈદ્યકશાસ્ત્રના એ આઠ અંગ (ભેદ) પ્રસિદ્ધ છે. (૧૩૮)
"Aho Shrutgyanam
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૭
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. जठरस्यानलः कायो, बालो बालचिकित्सितम् ।। ग्रहो भूतादिवित्रास , ऊर्ध्वाङ्गमूर्द्धशोधनम् ॥ १३९ ॥ शल्यं लोहादि दंष्ट्राहे-र्जरापि च रसायनम् ॥ वृषः पोषः शरीरस्य, व्याख्याष्टाङ्गस्य लेशतः॥ १४०॥
અર્થ –કાય એટલે જઠરાગ્નિ તેના વિકારથી નિપજતા રોગોને મટાડવા તે કાયચિકિત્સા, બાળકને થતા રોગોને મટાડવા તે બાલચિકિત્સા, ભૂત, પિશાચ વિગેરેનો ઉપદ્રવ મટાડવો તે ભૂતચિકિત્સા, હડપચીથી ઉપર આવેલા મુખ, નાસિકા, કર્ણ, નેત્ર, મસ્તક વિગેરેના રોગના ઉપાય કરવા તે ઊર્ધ્વગ ચિકિત્સા, શલ્ય એટલે બાણની અણી વિગેરે શરીરમાં પેઠું હોય તેને બહાર કાઢવાના ઉપાય કરવા તે શલ્યચિકિત્સા, સાદિકના વિષના (ઝેરના) ઉપચાર કરવા તે વિષચિકિત્સા, વૃદ્ધાવસ્થાને અટકાવવાનો તથા યુવાવસ્થા વધારે ટકી રાખવાનો જે ઉપાય તે રસાયન અને જેથી સ્ત્રીસંભોગ યથેચ્છ કરાય એવી શક્તિ શરીરમાં લાવવાના જે ઉપાય તે વાજીકરણ કહેવાય છે. આ રીતે ઉપર કહેલા આઠે અંગની સંક્ષેપમાં વ્યાખ્યા કહી. (૧૩૮) (૧૪૦)
चित्राक्षरकलाभ्यासो, लक्षणं च गजाश्वयोः॥ गवादीनां च विज्ञेयं, विद्वद्गोष्ठी विविक्षुणा ॥ १४१ ॥
અર્થ – વિદ્વાન લેકની સભામાં પ્રવેશ કરવાની ઇચ્છા કરનારે ચિત્રકળા (ચિત્રામણની કળા) અને લેખનકળા (લખવાની કળા) એમનો અવશ્ય અક્યાસ કર. તથા અશ્વનાં (ઘોડાનાં), ગજનાં (હાથીનાં), તથા ગાય, બળદ્ર વિગેરેનાં લક્ષણ પણ જાણવાં. (૧૪૧ )
सामुद्रिकस्य रत्नस्य, स्वमस्य शकुनस्य च ॥ मेघमालोपदेशस्य , सर्वाङ्गस्फुरणस्य च ।। १४२॥ तथैव चाङ्गविद्यायाः, शास्त्राणि निखिलान्यपि ।। ज्ञातव्यानि बुधैः सस्यग, वाञ्छद्भिः कीर्तिमात्मनः॥१४३॥ અર્થ–પિતાના યશની વાંછા કરનાર જાણ પુરૂષોએ ૧ સામુદ્રિકશાસ્ત્ર, ૨
"Aho Shrutgyanam
Page #180
--------------------------------------------------------------------------
________________
१६८
विवेकविलासेऽष्टम उल्लास:। રત્નપરીક્ષાશાસ્ત્ર, 3 સ્વમશાસ્ત્ર, ૪ શકુન શાસ્ત્ર, ૫ વૃષ્ટિશાસ્ત્ર, ૬ અંગફુરણશાસ્ત્ર અને ૭ શારીરશાસ્ત્ર એમનું પૂર્ણ જ્ઞાન અવશ્ય મેળવવું. (૧૪૨) (૧૪૩)
शास्त्रं वात्स्यायनं ज्ञेयं, न प्रकाश्यं यतस्ततः॥ ज्ञेयं भरतशास्त्रं च , नाचर्यं धीमता पुनः॥१४४॥ ।
અર્થ –--બુદ્ધિશાળી પુરૂષે કામશાસ્ત્રનું જ્ઞાન મેળવવું, પણ જયાં ત્યાં તેનો ફેલાવ ન કરવો. તેમજ નાટકશાસ્ત્ર (નાટક વિગેરેનું શાસ્ત્ર) અવશ્ય જાણવું, પણ પોતે નાટકનો ધંધો ન કરવો. (૧૪૪)
गुरोरतिशयं ज्ञात्वा, पिण्डशुद्धिं तथात्मनः ॥ क्रूरमन्त्रान्परित्यज्य , ग्राह्यो मन्त्रक्रमो हितः॥ १४५॥
અર્થ –વિવેકી પુરૂષે ગુરૂનો અતિશયકે છે, અને પિતાના શરીરની શુદ્ધિ કેવી છે, એ બે વાતનો વિચાર કરીને હિતકારી મંત્ર ગુરૂ પાસેથી ગ્રહણ કરવા. પણ જારણ, મારણ કરનારા દૂર મંત્રનું તો નામ પણ ન લેવું. (૧૫)
(ાય વિપરિવાર) सत्यामपि विषाज्ञायां, न भक्ष्यस्थावरं विषम् ।। पाणिभ्यां पन्नगादींश्च , स्पृशेन्नैव जिजीविषुः॥१४६ ॥
અર્થ –જીવવાની ઈચ્છા કરનાર પુરૂષોએ વિષની આજ્ઞા છતાં પણ સ્થાવરવિષ ભક્ષણ ન કરવું. તથા જંગમ વિષને ધારણ કરનાર સર્પ વિગેરે જાનવરોને પણ હાથે સ્પર્શ ન કરે. (૧૪૬)
जाङ्गल्याः कुरुकुल्लाया-स्तोत्तलाया गरुत्मतः॥ विषार्तस्य जनस्यास्य, का परिचायकः परः ॥ १४७॥
અર્થ –-ઝેરથી પીડાતા મનુષ્યને જાંગુલી, કુરૂકa, તોતલા અને ગરૂડ એ ચાર વિના કણ બીજો રક્ષણ કરનાર છે? (૧૪૭ )
૧ –બચનાગ, ઝેરકુયલે, સોમલ વિગેરે વસ્તુમાં સ્થાવર વિષ અને સર્પ, વીછી વિગેરે પ્રાણીમાં રહેલું જંગમ વિષ કહેવાય છે.
"Aho Shrutgyanam
Page #181
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. आदिष्टाः कोपिता मत्ताः, क्षुधिताः पूर्ववैरिणः॥ दन्दशूका दशन्यन्यान, प्राणिनस्त्राणवर्जितान् ॥१४८॥
અર્થ-સપિ કોઇના આદેશથી, કેપથી, મદોન્મત્ત થવાથી, ભૂખથી તથા પૂર્વ ભવના વૈરથી; બરોબર પોતાની જાતના ન કરનાર બીજા પ્રાણિયોને કરડે છે. (૧૪૮)
ते देवा देवतास्ताश्च , मन्त्रास्ते मत्रपाठकाः॥ अगदा अपि ते धन्या, यैस्त्राणं प्राणिनां विषात् ॥१४९॥ અર્થ –તે દેવ, તે દેવતાઓ, તે મંત્ર, તે માંત્રિકે તથા તે છે પણ ઉત્તમ જાણવાં, કે જેઓ જીને ઝેરથી બચાવી શકે છે. (૧૪૯)
विषार्तस्याङ्गिनः पूर्व, विमृश्यं काललक्षणम् ॥
अपरं तजीवितव्य-चिह्न तदनु मत्रिणः ॥ १५ ॥
અર્થ-ઝેરથી પીડાયલા માણસનું કાલલક્ષણ (જે વખતે ઝેર ચઢયું તે વખત કેવો હતો તે) પ્રથમ જેવું, પછી જીવવાનાં લક્ષણ જોવાં, અને તે પછી માંત્રિક લેકોને બોલાવવા. (૧૫)
वारस्तिथिर्भदिग्दंशा, दूतो मर्माणि दष्टकः॥ स्थानं हंसाचाराद्याः, कलाः कालनिवेदकाः॥१५१ ॥
અર્થ-વાર, તિથિ, રાશિ, નક્ષત્ર, દિશા, દંશ (ડંખ), દૂત (વૈધને અથવા માંત્રિકને તેડવા જનાર માણસ), મર્મનાં સ્થાન, ઝેરથી પીડાતો માણસ અને હંસપ્રચાર પ્રમુખ કલાઓ એટલાં વાનાં કાલનાં લક્ષણ કહેનારાં છે. (૧૫૧)
(અથ વાવવા ) भौमभास्करमन्दानां, दिने संध्यादयेऽपि च ॥ संक्रान्तिकाले दष्टश्च , संक्रीडति सुरस्त्रिया ॥१५२ ॥
અર્થ–(હવે વારનો વિચાર કહે છે.)મંગળવાર, રવિવારે અને શનિવારે પ્રભાતકાળે, સાંઝે અથવા સૂર્યની સંક્રાંતિને અવસરે જેને સર્પદંશ થાય તે મરણું પામી દેવાંગનાઓની સાથે ક્રીડા કરે છે. (૧પર)
"Aho Shrutgyanam
Page #182
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास:।
(કચ તિથી વાર:) पञ्चमीषष्ठिकाष्टम्यो, नवमी च चतुर्दशी॥
अमावास्याप्यवश्यं स्या-द्दष्टानां मृतिहेतवे ॥१५३॥
અર્થ – હવે તિથિનો વિચાર કહે છે.) પાંચમ, છઠ, આઠમ, નવમ, ચાદશ અને અમાસ એમાં કોઇપણ તિથિએ સર્પદંશ થાય તો તે માણસ અવશ્ય મરણ પામે. (૧૩)
(અથ રવિવાર) मीनचापद्धये कुम्भ-वृषयोः कर्कटाजयोः ॥ कन्यामिथुनयोः सिंहा-लिनोभृगतुलाख्ययोः॥१५४ ॥ एकान्तरा द्वितीयाद्या, दग्धाः स्युस्तिथयःक्रमात् ॥ एतद्योगयुते चन्द्रे , दष्टानां जीवसंशयः॥ १५५ ॥
અર્થ – હવે રાશિનો વિચાર કહે છે.) મીન અથવા ધન રાશિમાં ચંદ્ર હોય તો દ્વિતીયા (બીજ), કુંભ અથવા વૃષભ રાશિમાં હોય તો ચતુર્થી (થ), કર્ક અથવા મેષ રાશિમાં હોય તો પછી (છઠ), કન્યા અથવા મિથુન રાશિમાં હોય તો અષ્ટમી (આઠમ), સિંહ અથવા વૃશ્ચિક રાશિમાં હોય તો દશમી (દસમ) અને મકર અથવા તુલા રાશિમાં હોય તો દ્રાદશી (બારસ) દગ્ધ થાય છે. આ રીતે ચંદ્રમાના યોગથી દગ્ધ થએલી તિથિને દિવસે જેને સર્પદંશ થાય, તે જીવશે કે નહીં તે વાતનો શક છે. (૧૫૪) (૧૫)
(રય નક્ષત્ર વારા) मूलाश्लेषा मघा पूर्वी-त्रयं भरणिकाश्विनी॥ कृत्तिका विशाखा च , रोहिणी दष्टमृत्युदा ॥१५६ ॥
અર્થ---(હવે નક્ષત્રનો વિચાર કહે છે.) મૂળ, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ભરણી, અશ્વિની, કૃત્તિકા, આદ્ર, વિશાખા અને રોહિણી એમાં કોઇપણ નક્ષત્રને વિષે જેને સર્પદંશ થાય તેનું મરણનીપજે. (૧૫૬)
"Aho Shrutgyanam
Page #183
--------------------------------------------------------------------------
________________
१७1
વિવેકવિલાસ, આમ ઉલ્લાસ.
( अथ दिग्विचारः।) नैर्ऋत्यामेयका याम्या, दिशस्तिस्रो विहाय च ॥ अन्यदिग्भ्यः समायातै-र्दष्टो जीवत्यसंशयम् ॥ १५७ ॥ અર્થ—(હવે દિશાનો વિચાર કહે છે. મૈત્ય, આગ્નેય અને દક્ષિણ એ ત્રણ દિશા મૂકીને બીજી કોઈ પણ દિશાથી આવેલા સર્પાદિક જેને દંશ કરે, તે માણસ જીવે એમાં સંશય નથી. (૧૩)
(अथ दंशविचारः।) सपयःशोणिता दंशा-श्चत्वारो युगपद्यदि ॥ एको वा शोफवान सूक्ष्मो, दंश आवर्तसंनिभः॥१५८ ॥ दंशः काकपदाकारो, रक्तवाही सगर्तकः॥ त्रिरेखः श्यामलः शुष्कः, प्राणसंहारकारकः॥१५९ ॥
અર્થ –(હવે ડંખનો વિચાર કહે છે. જેમાંથી પાણું અને લોહી ૬ જુદું કરે છે એવા ચાર દંશ (ખ) સાથે થયા હોય; એક જ દંશ જે સોજાવાળે, જળના ભમરા સરખે અને ઝીણે, કાગડાના પગના સરખા આકારનો, લેહીને ઝરત અને ખાડાવાળે હોય; અથવા ત્રણ રેખાવાળા, કાળે અને સુકાય डाय; तो ते अवश्य प्राण नाश ७२. ( 1५८) (१५८)
संचरत्कीटिकास्पृष्ट , इव वेधी च दाहकृत् ॥ कण्डूमान् सविषो ज्ञेयो, दंशोऽन्यो निर्विषः पुनः॥ १६० ॥
અર્થ––કીડીએ ચટકો માર્યા સરખ, વિંધ્યા જે, બળતરા તથા ખરજને ઉપજાવનાર દંશ ( ડંખ) ઝેરવાળે અને એવાં લક્ષણ ન હોય તો ઝેર વિનાને Mejal. (१६०)
( अथ दृतविचारः।) तैलाक्तो मुक्तकेशश्च, सशस्त्रः प्रस्खलदचाः॥ ऊर्वीकृतकरदन्द्रो, रोगग्रस्तो विहस्तकः ॥ १६१ ॥
"Aho Shrutgyanam"
Page #184
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास :1
रासभं महिषं मत्त - करभं चाधिरूढवान् ॥ ગદ્દારનમાયાત, ગતિશીઅન્ટેક્ષન્ ॥ ૨૬૨ || एकवस्त्रो विवस्त्रश्च वृतास्यो जीर्णचीवरः ॥ વાર્તાનીવિદ્યુતઃ જ્જો, દૂતો નૂતનનન્મને ॥૬૬૩ ॥
અર્થ: હવે દૂતનેા વિચાર કહે છે.) માથે તેલ ચોપડી, વાળ છૂટા ર!ખી, ઉધાડે માથે અને હાથમાં શસ્ત્ર લઇ આવેલા, લથડતાં વચન એટલતા, બે હાથ ઉંચા કરી આવેલા, રાગી, આકુળ વ્યાકુળ થએલા, ગધેડું, પાડું અથવા ઊંટ ઉપર બેસીને આવેલા, ડરેલા, ચંચળ આંખવાળો, પહેરેલા વસ્ત્ર વિના બીજું વસ્ત્ર ન રાખનારા, વસ્ત્ર વિનાના, મેઢું ઢાંકીને આવેલે, જીણું વસ્ત્ર પહેરનારે, નદી ઉતરવાથી પલળેલા અથવા રીસાએલે એવે કૃત વૈધને અથવા માંત્રિકને તેડવા આવે તે રેગી ( ઝેરથી પીડાયલેા માણસ ) મરણ પામે. (૧૬૧) (૧૬૨) (૧૬૩)
હર
स्थिरो मधुरवाक् पुष्पा - क्षतपाणिर्दिशि स्थितः ॥ જ્ઞાતિત્રતો દૂતો, ધૂતો વિથઃ ॥ ૨૬૪ ॥
અર્થઃ—સ્થિર, મધુર વચન બેલનારા, હાથમાં ફૂલ તથા અક્ષત ( આખા ચાખા ) લઇને આવેલેા, ક્રાણુ દિશા મૂકી પૂર્વ આફ્રિક ચાર દિશાઓમાંની એક દિશામાં ઉભેા રહેલા, રાગીની જાતને તથા ધર્મના એવા દૂત વૈદ્યને અથવા માંત્રિકને તેડવા આવે તેા ઝેરથી પીડાતા માણસનું ઝેર ઉતરી જાય. (૧૬૪) विषमः शस्यते दूतः, स्त्रीणां तु स्त्री नरो नृणाम् ॥
एवं सर्वेषु कार्येषु वर्जनीयो विपर्ययः ॥ १६५ ॥
અર્થ:-—કૃત વિષમ સંખ્યામાં એટલે એક, ત્રણ, પાંચ ઇત્યાદિ પરિમાણમાં તથા શ્રી તરફથી સ્ત્રી દૈત અને પુરૂષ તરફથી પુરૂષ કૃત આવે તે શ્રેષ્ઠ જાણવે. સર્વ કાર્યેામાં એથી ઉલટા પ્રકાર વર્જવા. (૨૬૫)
दष्टस्य नाम प्रथमं गृह्णस्तदनु मन्त्रिणः ॥ वक्ति दूतो यमाहूतो दष्टोऽयं मुच्यतामिति ॥ १६६ ॥ અર્થ:- દૂત ઝેરથી પીડાતા માણસનું નામ પ્રથમ લઇ પાછળથી જો મ
3
3
"Aho Shrutgyanam"
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૩
વિવેકવિલારા, આઠમો ઉલ્લાસ. ત્રિકનું નામ લે, તો માંત્રિકે જાણવું કે, આ દૂત “ઝેરથી પીડાતા માણસને યમનું આમંત્રણ (તેડું આવ્યું છે માટે એને તમે મૂકે.” એમજ મને કહે છે. અર્થાત્ ઝેરથી પીડાતો માણસ જીવે નહીં એમ માંત્રિકે સમજવું. (૧૬)
दूतस्य यदि पादः स्या-दक्षिणोऽग्रस्थितस्तदा ॥ पुमान्दष्टोऽथ वामे तु, स्त्री दष्टेयपि निश्चयः ॥१६७॥ અર્થ–માંત્રિકને ઘેર પેસતાં દૂતને જે જમણે પગ આગળ હોય તો ઝેરથી પીડાતો પુરૂષ છે, અને ડાબે પગ આગળ હોય તો ઝેરથી પીડાતી સ્ત્રી છે એ નિશ્ચય જાણવો. (૧૬૭)
ज्ञानिनोऽग्रे स्थितो दूतो, यदङ्ग किमपि स्पृशेत् ॥ तस्मिन्नङ्गेऽस्ति दंशोऽपि, ज्ञानिना ज्ञेयमित्यपि ॥ १६८॥ અર્થ --માંત્રિકની આગળ ઉભા રહેલો દૂત પિતાના શરીરના જે ભાગને સ્પર્શ કરે, તે ભાગને વિષે સપાદિકને દંશ થયો છે, એમ માંત્રિકે જાણવું.(૧૬૮)
अग्रतःस्थे यदा दूते, वामा वहति नासिका ॥ सुखाशिका तदादेश्या, दष्टस्यागदकारिणी ॥ १६९ ॥ અર્થ --—આગળ દન ઉભું હોય ત્યારે જો ડાબી નાસિકા વહેતી રહે, તે ઝેરથી પીડાતા માણસની વ્યથા મટશે ” એવી વચન રૂપ સુખડી દૂતને આપવી. (૧૬૯)
वामायामेव नासायां, यदि वायुप्रवेशने ॥ दूतः समागतः शस्य-स्तदा नैवान्यथा पुनः ॥ १७०॥
અર્થ –ડાબી નાસિકામાં વર વહેતો હોય, ત્યારે જ આવેલે દૂત શ્રેષ્ઠ જાણો, અન્યથા નહીં. (૧૭૦)
दूतोक्तवर्णसंख्याङ्को, द्विगुणो भज्यते त्रिभिः ॥ यद्यकःशेषतां याति , तच्छुभं नान्यथा पुनः॥१७१ ।।
અર્થ ---દૂતના મુખમાંથી નીકળેલા અક્ષર બમણા કરી આવેલી સંખ્યાને ત્રણે ભાગવું, બાકી એક રહે તો શુભ જાણવું. નહીં તો નહીં. (૧૭૧ )
"Aho Shrutgyanam
Page #186
--------------------------------------------------------------------------
________________
૭૪
विवेकविलासेऽष्टम उल्लास:। दूते दिगाश्रिते जीव-त्यहिदष्टो विदिक्षु न ॥ प्रशोऽप्यन्तर्वहे वायो, सति दूतेन चेत्कृतः ॥ १७२ ॥ અર્થ--ત જે દિશામાં ઉભો હોય તો ખેલો માણસ છે, તેમજ નાસિકા દ્વારે અંદર શ્વાસ લેતાં પ્રશ્ન કરે, અને વિદિશામાં ઉભો હોય તો ન જીવે. (૧૨)
પ્રશ્ન વી મુર્ષિ કૂતો, વં શક્તિ વિ છે तदा दष्टादरो युक्तो, विपर्यासे मृतस्तु सः ॥ १७३ ॥
અર્થ–દત પ્રશ્ન કરી રહ્યા પછી જે પિતાનું મુખ બંધ રાખે તો ડુંખેલા માણસને આદર કરવો યોગ્ય છે. અને ઉઘાડું રાખે તો તે મરણ પામે, એમ સમજવું. (૧૩) ' दूतस्य वदनं रात्रौ, यदि सम्यम दृश्यते ॥
तदा स्वस्य मुखे ज्ञेयं , मत्रिणा मीलनादिकम् ॥ १७४ ॥
અર્થ –રાત્રિને સમય હોવાથી જે દૂતનું મુખ બરાબર ન દેખાય, તો માંત્રિક પુરૂષે મુખનું બંધ થવા પ્રમુખ ચિહુ પિતાના મુખને વિષે જાણવું. (૧૭૪)
(અય મર્થવિજાર ) कण्ठे वक्षस्थले लिङ्ग, मस्तके चिबुके गुदे ॥ नासापुटे भ्रुवोर्मध्ये , नाभावोष्ठे स्तनद्रये ॥ १७५ ।। पाणिपादतले शङ्ख, स्कन्धे कर्णेलिके दृशोः ।
केशान्तकक्षयोर्दष्टो, दृष्टोऽन्तकपुरीजनैः ॥ १७६ ॥ ' અર્થ –( હવે દેશના (ઠંખના) થાનકને વિચાર કરે છે.) ૬ કંડ, ૨ છાતી, 3 લિંગ, ૪મરતક, ૫ દાઢી, ૬ ગુદા, ૭ નાક, ૮ બે ભમરા મધ્યભાગ ૯ નાભિ, ૧૦ હેઠ, ૧૧ બે સ્તન, ૧૨ હાથના તથા પગનાં તળિયાં, ૧? - ખનો કાન પાસેને ભાગ, ૧૪ ખભે ૧૫ કાન, ૧૬ કપાળ, ૧૭ બન્ને આંખ, ૧૮ કેશાન્ત ( કપાળનો માથાના વાળ પાસેના ભાગ) અને ૧૬ કાખ એટલા સ્થાનકે જે માણસને દંશ ( ડંખ) થાય તે તે મરણ પામે. (૧૭૫) ( ૧૭૬)
"Aho Shrutgyanam
Page #187
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમ હૈલાસ.
( अथ दष्टविचारः।) त्रुट्यन्ति मूर्धजा यस्य , दृग्मध्ये धवलो लवः॥ कण्ठग्रहो वपुः शीतं, हिका क्षामकपोलता ॥ १७७॥ भ्रमिर्मोहोऽङ्गदाहश्च , शशिरव्योरवीक्षणम् ॥ गात्राणां कम्पनं भङ्गो, दृशो रक्ते सनिद्रता ॥ १७८॥ लाला विरूक्षता पाण्डु-रत्वं वाक्सानुनासिका ॥ विपरीतार्थवीक्षा च , जृम्भा छर्दिः स्वरान्यता ॥ १७९ ॥ छेदे सावो न रक्तस्य , न रेखा यदि ताडने ॥ नाधस्तात्स्तनयोः स्पन्द-दर्शनं गलकेपि च ॥ १८ ॥ दशनाकारधारित्वं , सुव्यक्तं कर्णपृष्ठतः॥ निश्वासस्य च शीतत्वं, कंधराप्यतिभङ्गरा ॥ १८१॥ शोणिते पयसि क्षिप्ते, विस्तरस्तैलबिन्दुवत् ॥
ओष्ठसंपुटयोर्मुद्रा, भेदो मेलितयोरपि ॥ १८२॥ जिह्वाविलोकनं नैव , न नासाग्रनिरीक्षणम् ॥
आत्मीयो विषयः कश्चि-दिन्द्रियाणां न गोचरः॥ १८३॥ मुखे श्वासो न नासायां, विकाशो नेत्रवक्रयोः ॥ चन्द्रे सूर्यभ्रमः सूर्य, चन्द्रोऽयमिति च भ्रमः ॥ १८४॥ कक्षायां रसनायां च, श्रवणद्वितयेऽपि च ॥ वाङ्गपादोपमं नीलं, यदि चोत्पद्यते स्फुटम् ॥ १८५ ॥ दर्पणे सलिले वापि, स्वमुखस्यानिरीक्षणम् ।। न दृशोः पुत्तिका स्पष्टा, पुरस्थैरवलोक्यते ॥ १८६ ।। शोफः कुक्षौ नखानां च , मालिन्यं सहसा तथा ॥ स्वेदः शुलं गले भक्ष्य-प्रवेशो न मनागपि ॥ १८७॥
"Aho Shrutgyanam"
Page #188
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लासः ।
૨ ॥
उत्कम्पः पुलको दन्त - घर्षश्चाधरपीडनम् ॥ સીધરસ્તાવન તે, નન વ મુત્યુમુદુઃ ॥ ૮॥ नेत्रयोः शुक्लयोरह्नि, रक्तयोः सायमेव च ॥ નીયોનિશિ મૃત્યુઃ યા-જ્ઞસ્ય નૃસ્ય નિશ્ચિતમ્ ॥ અર્થ:-⟨હવે ઝેરથી પીડાતા માસનાં લક્ષણ કહે છે: ) ઝેરથી પીડાતા. જે માણ્સના વાળ તૂટે, આંખમાં સફેદ બિંદુ દેખાય, ગળું રૂંધાય, શરીર ઠંડું પડે, હીંક ( હેડકી ) આવે, ગાલ કરમાય, ફેર આવે, બેભાન થાય, શરીર સૂકાય, ચંદ્ર અને સૂર્ય છતાં ન દેખાય, શરીર ધૃજે અને તે, આંખે રાતી ચાય, નિદ્રા આવે, લાળ ઝરે, નાસિકા સૂકાય, શરીર ફીકું પડે, નાકમાંથી વચન નીકળે, વસ્તુ એક હાય તા બીજી દેખાય, બગાસાં આવે, ઉલટી થાય, સ્વર બદલાઇ જાય, શરીર છૂંદવાથી લેહી ન નીકળે, લાકડી મારવાથી શરીરે નિશાની ન પડે, બે સ્તનાની નીચે અને ગળામાં ધબકારા ન જણાય, કાનની પાછળ દાંતના આકાર પ્રકટ દેખાય, નિયાસ ( નિશાસે) ઠંડા જણાય, ડેાક ઠરે નહીં, લેાહી પાણીમાં નાંખવાથી તેલની માફક પસરી જાય, બન્ને હાડ કાઇ ઉધાડે તે।પણ પાછા ખીડાઇ જાય, પેાતાની જીભને તથા નાસિકાના અગ્રભાગને જોઇ ન શકે, પાંચ ઈંદ્રિયેા પેાતાને વિષય જાણી ન શકે, નાસિકાને બદલે મુખમાંથી શ્વાસ નીકળે, આંખા અને મુખ ખુલ્લાં રહે, ચંદ્રમા હૈાય તે સૂર્ય દેખાય, સૂર્ય હૈાય તે ચંદ્રા દેખાય, કાંખમાં, જીભમાં તથા બે કાનમાં કાગડાના પદ્મ સરખું નીલવણું ચિન્હ રૃખાય, આરિસામાં તથા જળમાં પેાતાનું મુખ ન જુવે, આંખની કીકીએ આગળબેઠેલાને ન દેખાય, ઉદર ઉપર સેાજો ચઢે, નખા એકદમ કાળાં પડે, પરસેવે। તથા શૂળ થાય, ગળેથી કાંઇ ખાવાની વસ્તુ ઉતરે નહીં, આંકડી આવે, રોમાંચ ( રૂંવાટાં) ઉભા રહે, દાંત ઘસે, એઠ કરડે, મુખથી સીત્કાર શબ્દ કરે, વારંવાર તાપ ( બળતરા ) અને જડતા ( મૂર્છા ) થાચ, તથા હુંકાર કરે, આંખેા દિવસે સફેદ રહે, સંધ્યા સમયે રાતી થાય, અને રાત્રિએ કાળી થાય, એટલાં લક્ષણેામાં કેટલાક અથવા સર્વે લક્ષણે જેને થાય, તે ઝેરથી પીડાતા- માણસ અવશ્ય મરણ પામે. ( ૧૭૭-૧૮૯ )
१७६
"Aho Shrutgyanam"
Page #189
--------------------------------------------------------------------------
________________
विवेऽविलास, माहभो उल्लास. 7
दष्टस्य देहे शीताम्बु- धारासि तेर्भवेद्यदि ॥
,
रोमाञ्चः कम्पनाद्यं वा तदा दष्टोऽनुगृह्यते ॥ १९० ॥ અર્થઃ—ઝેરથી પીડાતા માણસને શરીરે ઠંડા પાણિની ધાર કરવાથી જો તે રામાંચ અથવા હાલચાલ કરે તે! તેને મંત્ર, ઐષધ પ્રમુખ ઉપચાર કરવા, आरशु है, तेथी ते साने थाय. (१८० )
3
,
यो हस्तनखनिर्मुक्तैः पयोबिन्दुभिराहते ॥ निमीलयति नेत्रे स्वे यमस्तस्मिन्न सोद्यमः ॥ १९९ ॥ અર્થ:ઝેરથી પીડાતા જે માણસ, હાથના નખાવડે પાણીના બિંદુ - ખામાં છાંટવાથી પેાતાની આંખેા બીડે, તે મરણ ન પામે. ( ૧૯૧ ) पाणिनखासक्त-मांसेऽन्यनखपीडिते ॥
यस्य
"
जायते वेदना तस्य नान्तको भजतेऽन्तिकम् ॥ ९९२ ॥ अर्थ:~~~~~ાથના નખના માંસને બીજા માણસે પેાતાના નખાવડે દબાવાથી જેને વેદના ઉત્પન્ન થાય, તે ઝેરથી પીડાતા માણસ મરણ ન પામે. ( ૧૯૨) ( अथ स्थानविचारः । )
१७७
इष्टिकाचितिवल्मीका - द्विदुपसरितटे ॥
वृक्षे कुत्रे श्मशाने च, जीर्णशालगृहान्तरे ॥ १९३ ॥ पाषाणसंचये दिव्य-देवतायतनादिके ॥
"
स्थानेष्वेतेषु यो दष्टो यमस्तस्मिन्दृदोद्यमः ॥ ९९४ ॥ अर्थ:--(हवे उपनो स्थसवियार उहे छे.) ईटाभां यिताभां राइडामां પર્વતમાં, ઝાડને તળે, કુવાને અથવા નદીને કાંઠે, વેલડીએથી તથા ઝાડથી ઢંકાચલા પ્રદેશમાં, શ્મશાનમાં, જીણું ધરમાં, પત્થરના ઢગલામાં, દેવસ્થાન આદિકમાં मैंने सर्पहंश थाय, ते अवश्य भरण पामे. (१८३ ) (१८४ )
( अथ सर्पजातिविचारः । )
विषभेदावबुद्ध्यर्थं ज्ञेयो नागोदयः पुरा ॥
अज्ञातविषभेदः स-न्निर्विषीकुरुते कथम् ॥ १९५ ॥
अर्थ:--- ( हवे सर्पनी लतिने विचार हे छे. ) अश्ना प्रकार समन
5
"Aho Shrutgyanam"
Page #190
--------------------------------------------------------------------------
________________
१७८
विवेकविलासेऽष्टम उल्लासः વાને અર્થે પ્રથમ નાગનો ઉદય જાણવો જોઈએ. કારણ કે, ઝેરના પ્રકાર જાણ્યા વગર ઝેર શી રીતે ઉતારી શકે ? (૧૯૫)
रविवारे दिजोऽनन्तो, नागः पद्मशिराः सितः ॥ वायवीयविषो यामा-र्धमात्रमुदयी भवेत् ॥ १९६ ॥
અર્થ–વાયુમય વિષને ધારણ કરનાર અને જાતે બ્રાહ્મણ એવા અનંત નામે નાગ રવિવારે પણચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. તેને મસ્તકે કમળ અને શરીરને સફેદ વર્ણ હોય છે. (૧૬)
वासुकिः सोमवारे तु , क्षत्रियः शुभविग्रहः॥ नीलोत्पलाङ्क आमेय-गरलोऽभ्युदयं व्रजेत् ॥ १९७॥
અર્થ –અગ્નિમય વિષ ધારણ કરનાર વાસુકિ નામે ક્ષત્રિય જાતને નાગ સોમવારે પિચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. શરીર સુંદર, મસ્તકે નીલકમળ એ તેનાં લક્ષણ હોય છે. (૧૯૭)
भवत्यभ्युदयी भौमे , तक्षको विश्वरक्षकः ॥
आरक्तः पार्थिवविषो, वैश्यः स्वस्तिकलाञ्छनः॥ १९८॥
અર્થ ––જગતનું રક્ષણ કરનાર અને પૃથ્વીમય વિષ ધારણ કરનાર તક્ષક નામે વૈશ્ય જાતિનો નાગ મંગળવારે પોણચાર ઘડી સુધી ઝેરનો ઉદયધારણ કરે છે. શરીરે રાતો વર્ણ અને મરતકે સ્વરિતક એ તેનાં લક્ષણ હોય છે. (૧૯૮)
बुधे लब्धोदयः शूद्रः, कर्कोटोञ्जनसंनिभः ॥ स वारुणविषो रेखा-त्रितयाञ्चितमूर्तिमान् ॥ १९९ ॥
અર્થજળમય વિષ ધારણ કરનારો કર્કોટક નામે શુદ્ર જાતિને નાગ બુધવારે પિણચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. શરીરે અંજન સરખો રંગ અને ત્રણ રેખા એ તેનાં લક્ષણ હોય છે. (૧૯૯૮)
गुरुवारोदयी पद्मः, स्वर्णवर्णसमद्युतिः॥ शूद्रो माहेन्द्रगरलः, पञ्चचन्द्राभबिन्दुकः ॥ २००॥ અર્થ –મહેંદ્ર વિષને ધારણ કરનાર પત્ર નામે શુદ્ર જાતિને નાગ ગુરૂવારે
"Aho Shrutgyanam'
Page #191
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
૧૭, પિચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. શરીરે સુવર્ણ સરખો રંગ અને ચંદ્રમા સરખા સફેદ પાંચ બિંદુ એ એનાં લક્ષણ હોય છે. (૨૦૦૦)
शुक्रवारोदितो वैश्यो, महापद्मो घनच्छविः॥ लक्षिताङ्गस्त्रिशूलेन, दधानो वारुणं विषम् ॥ २०१॥
અર્થ—–જળમય વિષ ધારણ કરનાર મહાપદ્મ નામે શૂદ્ર જાતિને નાગ શુક્રવારે પિચાર ઘડી સુધી ઝેરને ઉદય ધારણ કરે છે. શરીરે મેઘ સરખો રંગ અને મરતકે ત્રિશૂળ એ એનાં લક્ષણ હોય છે. (૨૦૦૧)
धत्ते शङ्खः शनौ शक्ति-मुदेतुमरुणारुणः॥ क्षत्रियो गरमानेयं, बिभ्ररेखां सितां गले ॥२०२॥
અર્થ –તેજોમય વિષ ધારણ કરતો શંખ નામે ક્ષત્રિય જાતિનો નાગ શનિવારે પણચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. અરુણ સરખે રાતો રંગ અને ગળે સફેદ રેખા એ એનાં લક્ષણ હોય છે. (૨૦૨)
राहुः स्यात्कुलिकः श्वेतो, वायवीयविषो द्विजः॥ सर्ववारेषु यामार्थ-संधिष्वस्योदयो मतः ॥ २०३॥
અર્થે વાયુમય વિષ ધારણ કરતા રાહુસરખો કુલિક નામે બ્રાહ્મણ જાતિને નાગ સર્વ વારને વિષે ઘડિયાના સંધિકાલમાં ઝેરનો ઉદય ધારણ કરે છે. સફેદ રંગ એ એનું લક્ષણ હેય છે. (૨૦૩)
अहर्निशमियं वेला , ख्याता विषमयी किल ॥ तदादौ विषमामेयं , माहेन्द्रं मध्यमे पुनः ॥ २०४॥ वारुणं पश्चिमे भागे, तत्राद्यमतिदुःखदम् ॥ कष्टसाध्यं परं साध्यं, भवेत्परतरं पुनः ॥ २०५॥
અર્થ–રાત્રિને તથા દિવસને આ સર્વ સમય વિષમય કહ્યો છે. તેમાં પ્રથમ અગ્નિમય વિષ, મધ્યમાં માહેંદ્ર વિષ અને પાછલે ભાગે જળમય વિષ હોય છે. તેમાં પહેલું અગ્નિમય વિષ અત્યંત દુઃખ આપનારું, બીજું માહેન્દ્ર કષ્ટસાધ્ય (મહેનતથી ઉતારી શકાય એવું ) અને ત્રીજું જળમય વિષ સુસાધ્ય (સુખથી ઉતારી શકાય એવું) હોય છે. (૨૦૪) ( ૨૦૫)
"Aho Shrutgyanam
Page #192
--------------------------------------------------------------------------
________________
૨૮૦
વિશ્વવિદ્યાgિ Tટ્ટાણા विषं साध्यमिति ज्ञात-मपि चेनैव नश्यति ॥ तदापरान्तो विज्ञेय-स्तस्य स्थितिमितिस्त्वियम् ॥ २०६ ॥
અર્થ-સાધ્ય વિષે જાણ્યા છતાં પણ જો તે દૂર ન થાય, તે અપરાન્ત - ગ જાણે. તેની (અપરાન્તની) રિથતિનું માન એ છે. (૨૦૧૬)
रविरोहिण्यमावास्या, चेद्दौ यामौ तदा विषम् ॥ चन्द्राश्लेषाष्टमीयोगे, चतुर्यामावधौ विषम् ॥ २०७॥
અર્થ -–રવિવાર, રોહિણી નક્ષત્ર તથા અમાવાસ્યા હોય તો બે પહોર સુધી અને સેમવાર, અશ્લેષા નક્ષત્ર તથા અષ્ટમી તિથિ હોય તો ચાર પહોર સુધી વિષની મર્યાદા હોય છે. (૨૦૦૭)
भौमोत्तराफा नवमी, यामान षट् संततं विषम् ॥ बुधे चतुर्थ्यानुराधा, यावद्यामाष्टकं विषम् ॥ २०८॥
અર્થ-નવમીને દિવસે મંગળવાર તથા ઉત્તરા ફાલ્ગની નક્ષત્ર હોય તે એક સરખી છ પહોર સુધી અને ચતુર્થીને દિવસે બુધવાર તથા અનુરાધા નક્ષત્ર હોય તો આઠ પહેર સુધી વિષની મર્યાદા હોય છે. (૨૦૮)
गुरौ च प्रतिपज्ज्येष्ठा , षोडश प्रहरान् विषम् ॥ शुके मघा तृतीयायां, द्वात्रिंशत्महरान् विषम् ॥ २०९॥
અર્થ-પ્રતિપદાને દિવસે ગુરૂવાર તથા જયેષ્ઠા નક્ષત્ર હોય તો સેળ પહોર સુધી અને તૃતીયાને દિવસે શુક્રવાર તથા મઘા નક્ષત્ર હોય તો બત્રીસ પહેર સુધી વિષની મર્યાદા હોય છે. (૨૦૯ )
शनावार्दाचतुर्दश्योः, षड्दिनान्तं महाविषम् ॥ कैश्चिदित्यपरान्तोऽयं , तिथिवारक्षतो मतः ॥ २१०॥
અર્થ ––ચતુર્દશીને દિવસે શનિવાર તથા આદ્રા નક્ષત્ર હોય તો છ દિવસ સુધી વિષની મર્યાદા હોય છે. આ રીતે કેટલાક લોકોએ અપરાન્ત એગ તિથિ, વાર અને નક્ષત્રના યોગથી માન્યો છે. (૨૧૦)
"Aho Shrutgyanam
Page #193
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
(ારાન્તરમા ) यामार्धमाद्यमन्त्यं च, युवारस्याह्नि निश्यपि ॥ तत्तषष्ठस्य शेषं स्या-निशि तत्पञ्चमस्य तु ॥ २११ ॥
અર્થ – હવે બીજો પ્રકાર કહે છે.) પહોરનો પહેલો અને છેલ્લો અર્ધ ભાગ દિવસ સંબંધી વારના દિવસે તથા રાત્રિએ પણ જાણો. દિવસે તે તેના છઠાને શેષ અને રાત્રિએ પાંચમાન શેષ હોય છે. (૨૧૧)
सूर्यादौ षड्विवर्ते आ-शुबुसौशयमं दिने ॥ विवर्ते पञ्चमे आबृ-सोशुमंशबु निश्यपि ॥ २१२ ॥
અર્થ—–સૂર્યાદિકને વિષે છ વિવર્ત દિવસમાં રવિ, શુક્ર, બુધ, ચંદ્ર, શનિ, ગુરૂ અને મંગળ જાણવા. તથા રાત્રિએ પાંચમે વિવર્ત રવિ, ગુરૂ, ચંદ્ર, શુક્ર, મંગળ, શનિ અને બુધ જાણવા. (૨૧૨)
नागार्धयामकाश्चैते, तेषु कालो भवेच्छनौ ॥ अपरान्तो भवेजीवो, ज्ञेयं युक्त्यानया त्रयम् ॥ २१३ ॥
અર્થ એ નાગના અર્ધ પ્રહર જાણવા. એમાં શનિને વિષે કાળ, અપરાન્ત અને જીવ એવી રીતે એ ત્રણ વસ્તુ જાણવી. (૨૧૩)
कालदष्टोऽपि सूर्यस्य , दिनेष्टाविंशतिं घटीः ॥ जीवत्यतो मृतो नो चे-दलितं कालमर्म तत् ॥ २१४॥
અર્થ:રવિવારને દિવસે કાલસર્પનો દંશ થાય તેપણ માણસ અઠાવીશ થડી સુધી જીવે. તે ઉપરાંત મરણ ન પામે તે, કાળનું મર્મ તૂટી ગયું એમ સમજવું. (૨૧૪)
दिनेऽर्कस्यापरान्तोऽपि, स्वास्थ्यकृदिशतिं घटीः॥ पश्चादष्टादश घटी-र्मोहो भवति निश्चितम् ॥ २१५॥
અર્થ–રવિવારે વીસ ઘડી સુધી અપરાત હોય છે. તે તેટલી મુદત સુધી ઝેરથી પીડાતા માણસને સ્વસ્થ રાખે છે. પછી અઢાર ઘડી સુધી નિશ્ચયથી મેહ (બેભાનપણું ) થાય છે. (૧૫)
"Aho Shrutgyanam
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૨
विवेकविलासेऽष्टम उल्लासः । सोमादीनां दिनेष्वेवं, घव्यः कालापरान्तयोः॥ कालस्य प्रथमाः पश्चा-दपरान्तस्य च क्रमात् ॥ २१६ ॥
અર્થ –આ રીતે જ સમવાર વિગેરે દિવસને વિષે પણ કાળની અને અને પરાન્તની ઘડી જાણવી. તેમાં પહેલાં કાલિની અને પછી અપરાન્તની ઘડી અનુક્રમે હેય છે. (૨૧૬)
सोमस्य दिवसे काल-वेधो घट्यो जिनैः समाः ॥ स्यास्थ्याय षोडश ततो, मोहायाष्टादश स्फुटाः॥२१७॥
અર્થ–મવારને દિવસે કાળની વીશ, રાગીને સ્વસ્થ રાખનારી અને પરાન્તની સેળ અને તે પછી મેહની (બેભાનપણની) અઢાર ઘડી પ્રકટ હોય છે. (૨૧૭)
भौमस्य दिवसे कालो, घटिका विंशतिर्भवेत् ॥ घटिका द्वादश स्वास्थ्यं, मोहः पत्रिंशदेव च ॥२१८॥
અર્થ-મંગળવારને દિવસે પહેલાં કાળની વીસ, પછી રોગીને સ્વસ્થ રાખનારી અપરાન્તની બાર અને તે પછી મેહની છત્રીસ ઘડી હોય છે. (૨૧૮)
बुधस्य दिवसे ज्ञेया, घट्यः कालस्य षोडश ॥ स्वास्थ्यस्य घटिका अष्टौ, मोहः सार्धं दिनं ततः ॥२१९॥
અર્થ –બુધવારને દિવસે પહેલાં કાળની સોળ, પછી રોગીને સ્વસ્થ રાખનારી અપરાન્તની આઠ ઘડી અને તે પછી દોઢ દિવસ સુધી મોહની મર્યાદા હોય છે. (૨૧)
बृहस्पतिदिने काल-घटिका द्वादश स्मृताः॥ चतस्रो घटिकाः स्वास्थ्ये व्यहं मोहोऽथ षड् घटीः ॥२२०॥
અર્થ-ગુરૂવારને દિવસે કાળની બાર અને અપરાન્તની ચાર ઘડી તથા મોહની બે દિવસ અને છ ઘડી સુધી મર્યાદા કહી છે. (૨૦)
शुक्रस्य दिवसे काल-घटिका अष्ट निश्चिताः॥ घट्योऽष्टाविंशतिः स्वास्थ्यं, मोहो दिनचतुष्टयम् ॥२२१॥ અર્થ શુક્રવારને દિવસે પહેલાં કાળની આઠ ઘડી પછી અપરાન્તની અઠાવીસ ઘડી અને તે પછી મેહના ચાર દિવસ હોય છે. (૨૧)
"Aho Shrutgyanam
Page #195
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. शनैश्चरदिने कालो, घोकानां चतुष्टयम् ॥ घट्यो जिनैः समाःस्वास्थ्य मोहः षट् सार्धवासराः॥२२२॥
અર્થ –શનિવારને દિવસે કાળની રે ઘડી, અપરાન્તની ચોવીશ ઘડી અને મોહના સાડા છ દિવસ હોય છે. (૨૨)
कालोऽन्त्येऽर्धे शनेरन्त्या, घावेऽपरान्तकः॥ काल एव भवेन्नित्यं, सर्वप्रहरबस्त २२३ ॥
અર્થ –શનિવારે છેલો અર્ધ ભાગ કાળ અને વારે છેલ્લી ઘડી અપરાન્તની હોય છે. તથા નિરંતર સર્વે પહેરને કાળ ય છે. (૨૨૩)
नाभिदेशे तले स्पष्टो, निर्दग्धस्येवं वह्निना दष्टस्य जायते स्फोटो, ज्ञेयोऽनेनापरान्तकः॥२४॥
અર્થ-ઝેરથી પીડાતા માણસના નાભિપ્રદેશના નીચલા ભાગ જે બબેલા જેવો ફેડલે પ્રકટ દેખાય આ લક્ષણ ઉપરથી અપરાઓ જણો.
अनन्तो दक्षिणाङ्गेक्षी, वासुकियोमवीक्षकः॥ तक्षकः श्रवणस्पर्शी, नासां कर्कोटकः स्पृशेत् । २२५॥
અર્થ –અનંત નામે નાગ જમણી બાજુ જુવે છે, અને વાયુ ડાબી જુવે છે, તક્ષક કાનને સ્પર્શ કરે છે, અને કર્કોટક નાકને સ્પર્શ કરે છે. ૨૨૫ -
पद्मः कण्ठतटस्पर्शी, महापद्मः श्वसित्यलम् ॥ शङ्खो हसति भूप्रेक्षी, कुलिको वामवेष्टकः ॥ २२६ ॥
અર્થ–પદ્મના કંઠને સ્પર્શ કરે, મહાપદ્મ ઘણે શ્વાસ મૂકે, શંખ ભૂમિ તરફ જોઇ હસે, અને કુલિક ડાબે ભાગે વેણન કરે. (૨૨૬)
विषं दंशे द्विपञ्चाश-न्मात्रास्तिछेत्ततोऽलिके॥ नेत्रयोर्वदने नाडी-वथो धातुषु सप्तसु ॥ २२७॥
અર્થ ––ઝેર ડંખમાં બાવન માત્રા સુધી રહી, પછી કપાળ, આંખ, મુખ નાડીઓ અને સાત ધાતુઓમાં જાય. (૨૨૭).
૧–ઢીંચણને હાથે પ્રદક્ષિણા દઈ એક ચપટી વગાડતાં એટલે કાલ લાગે છે, તેને માત્ર કહે છે.
"Aho Shrutgyanam
Page #196
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेsgr उल्लासः ।
रसस्थं कुरुते कण्डू, रक्तस्थं तापकृत् ॥ માંતરૂં નનયાત, મેન્ચ ન્તિ હોયને ॥ ૨૨૮॥ અર્થઃ—ઝેર રસ ધાતુમાં ઢાય તે કં ્ ( ખરજ ) ઉત્પન્ન કરે, લોહીમાં ઢા-. ઉપાવે, માંસમાં હૈય તે ઉલટી ઉત્પન્ન આંખને નુકસાન કરે. (૨૨૮)
ય તે શરીરના બાહુરલે ભાગે કરે, અને મેદ ધાતુમાં હેાય ?
૧૮૪
अस्थिस्थं मर्मण्डा मज्जस्थं दाहमान्तरम् ॥ शुक्रस्थमानतेविषं धातुक्रमादः ॥ २२९ ॥
અર્થ:---ઝેર
શ્રી તા મર્મસ્થાને પીડા કરે, માામાં હાય તે શરીરની અંદર હરા પત્ન કરે, અને શુક્ર ધાતુમાં ઢાય તે મૃત્યુ પમાડે. આ રીતે ધાતુનઋતુ નથી સર્પનું વિષે જાણવું. ( ૨૨૯ )
कर्तुं विषं शक्यं, पूर्वे स्थानचतुष्टये ॥ અંતઃપરમસાધ્યું તુ, હું ધૃતર સ્મૃતમ્ ॥ ૨૩૦ ॥
અર્થ:- ઉપર કહેલા સ્થાનકેામાં પહેલે ચાર સ્થાનકે વિષ હાય તે તે દૂર ઈ શકે છે. અને બાકીના સ્થાનકમાં હેય તે કષ્ટસાધ્ય, અતિશય કષ્ટસાધ્ય તથા શ્લાધ્ય હૈાય છે. ( ૨૩૦ )
आग्रेये स्याद्विषे तापो, जडता वारुणेऽधिका ॥ प्रलापो वायवीये तु, त्रिविधं विषलक्षणम् ॥ २३१ ॥
અર્થઃ—અગ્નિનું વિષ હેાય તે તાપ ણા થાય, વરૂણનું હેાય તે જડતા ધણી થાય, વાયુનું હેય તેા પ્રલાપ ( બકબકાટ) થાય. આ રીતે ઝેરનાં ત્રણ લક્ષણ જાણવાં. ( ૨૩૧ )
निक्षिप्ते मारिचे चूर्णे, दृशोर्यदि पयः क्षरेत् ॥
તવા નીતિ દ્રષ્ટઃ સ—ન્ના તુ ન નીતિ ॥ ૨૨૨ અર્થ:~~~ખાયલા માણસની બન્ને આંખામાં મરીનું ચૂર્ણ આંજવાથી ને પાણી નીકળે તે તે જીવે, નહીં તેા નહીં. ( ૨૩૨)
"Aho Shrutgyanam"
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. पादाङ्गुष्ठेऽथ तत्पृष्ठे , गुल्फे जानुनि लिङ्गके । नाभौ हृदि कुचे कण्ठे, नासादृक्श्रुतिषु सुवोः ॥ २३३॥ शो मूर्द्धि क्रमात्तिष्ठे-त्पीयूषस्य कलान्वहम् ॥ शुक्लप्रतिपदः पूर्वं, कृष्णपक्षे विपयर्यात् ॥ २३४॥ અર્થ-શર્ટુ પક્ષના પડવાથી માંડી નમ સુધી અનુક્રમે ૧ પગને અંગૂઠે ૨ પગને કાંડે, ૩ ઘૂંટણે, ૪ ઢીંચણે, લિંગ ઉપર, ૬ નાભિમાં, ૭ ઇંદયમાં ૮ સ્તનમાં, ૯ કંઠમાં, ૧૦ નાકમાં, ૧ આંખમાં, ૧૨ કાનમાં, ૧૩ બે ભમરમાં, ૧૪ શખમાં (લમણમાં) તથા મતકમાં અમૃતની કલા રહે છે. તથા કૃષ્ણ ( અંધારિયા) પક્ષમાં પડિવાથી માંડી અમાસ સુધી ઉલટા ક્રમથી એટલે પડવાને દિવસે મસ્તકે, બીજને દિવસે શંખમાં એ રીતે અમૃતની કલા હેય છે. (૨૩૩) (૨૩૪)
सुधाकला स्मरो जीव-स्त्रयाणामेकवासिता ॥ पुंसो दक्षिणभागे स्या-द्वामभागे तु योषितः ॥ २३५॥
અર્થ–પુરૂષની જમણી બાજુએ અને સ્ત્રીઓની ડાબી બાજુએ અમૃતની કલા, કામ અને જીવ એ ત્રણે એકજ ઠેકાણે રહે છે. (૨૩૫)
सुधास्थानाद्विषस्थानं सप्तमं ज्ञेयमन्वहम् ॥ सुधाविषस्थानमर्दो, विषघ्नो विषवृद्धिकृत् ॥ २३६॥
અર્થ –-અમૃતના સ્થાનકથી સુધાનું સ્થાનક નિરંતર સાતમું જાણવું. અમૃતના સ્થાનકને મસળવાથી અમૃતની અને વિષના સ્થાનકને મસળવાથી વિષની વૃદ્ધિ થાય છે. (૨૩૬).
स्त्रियोऽप्यवश्यं वश्याः स्युः, सुधास्थानविमर्दनात् ॥ स्पृष्टा विशेषादश्याय, गुह्यप्राप्ता सुधाकला ॥२३७॥
અર્થ- અમૃતનું સ્થાનક મસળવાથી સ્ત્રિયો પણ અવશ્ય વશ થાય છે. વિષે કશ કુશસ્થાને અમૃતકલા આવી હોય તો તેને મસળવાથી તુરત સિ વશ થાય છે. (૨૩૭)
"Aho Shrutgyanam
Page #198
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास सुधास्थानेषु नैव स्या-त्कालदंशोऽपि मृत्यवे ॥ विषस्थानेषु दंशस्तु, प्रशस्तोऽप्याशु मृत्यवे ॥ २३८ ॥
અર્થ—અમૃતની કલા જયાં વસતી હોય ત્યાં કાલસર્પનો દંશ થાય તો પણ મરણ ન થાય. અને વિષના સ્થાનકમાં થએલે દંશ સારો હોય તોપણ તેથી तुरत म२३ नीर छ. (२३८)
सुधाकलास्थितान् प्रा.न् , ध्यायन्नात्मनि चात्मना। निर्विषत्वं वयस्तम्भ, कान्ति प्राप्नोति दष्टकः ॥२३९ ॥
અ:-—ખાયલો માણસ અમૃતની કલાને વિષે રહેલા પ્રાણનું પોતે પોતાના આત્માને વિષે ચિંતન કરે, તો તેથી વિષનો નાશ થાય, તરુણ અવસ્થા ટકી २७, अने शरीरे ति आवे. ( २३८)
जिह्वायास्तालुना योगा-दमृतस्रवणं च यत् ॥ विलिप्तस्तेन दंशः स्या-निर्विषःक्षणमात्रतः॥२४०॥
અર્થઃ—જીભ તાળ લગાડવાથી જે અમૃત ઝરે છે, તેનો ડંખ ઉપર લેપ अरे तो क्षण मात्रमा विपना नाश थाय. (२४०)
घृतादि पेयं दष्टेन , भक्ष्यं चिर्भटिकादिकम् ॥ दंशे कर्णमलो बद्ध्य-चूर्णं वाभिनवं क्षणात् ॥ २४१॥
અર્થ –ખાયલા માણસે ઘી પીવું, ચીભડાં વિગેરે ભક્ષણ કરવાં, દુખ ७५२ अननी मम मथवा जीयूने। माधवी. (२४१)
पुनर्नवायाः श्वेताया, गृहीत्वा मूलमम्बुभिः॥ पिष्टं पाने प्रदातव्यं, विषार्तस्यार्तिनाशनम् ॥२४२॥
અર્થ–રથી પીડાતા માણસને જોળી સાડીનાં મૂળિયાં પાણીમાં વાટી पावा. तेथी अरनी पीडा ६२ थाय, (२४२)
कन्दः सुदर्शनायाश्च , जलैः पिष्टो निपीयते ॥ अथवा तुलसीमूलं, निर्विषत्वविधित्सया ॥ २४३ ॥
અર્થ –-ઝેર દૂર કરવાની ઇચ્છાએ સુદર્શનાનો કંદ અથવા તુળસીનાં મુजियां पालीमा पसीने पावाय छे. ( २४3)
"Aho Shrutgyanam"
Page #199
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉસ. जलपिष्टैरगत्यस्य, पत्रैर्नस्ये कृते सति ॥ राक्षसादिकदोषेण , विषेण च विमुच्यते ॥ २४४ ॥
અથ—અગથિયાનાં પાન પાણીમાં વાટીને નાકમાં તેનું નસ્ય કરવાથી राक्षसानी भने विपनी पीड। दू२ थाय छे. ( २४४ )
(अथ षड्दर्शनविचारक्रमः।) जैन मैमांसकं बौद्धं, सांख्यं शैवं च नास्तिकम् ।। स्वस्वतर्कविभेदेन , जानीयाद्दर्शनानि षट् ॥२४५॥.
अर्थः-१ न, २ भीमांस, 3 साल, ४ सांभ्य, ५ शैव आने ६ नाસ્તિક એ છ દર્શને પોતપોતાના તર્કના ભેદથી થએલાં જાણવાં, (૨૪)
(अथ जैनमतम् । ) बलभोगोपभोगाना-मुभयोर्दानलाभयोः॥ नान्तरायस्तथा निद्रा, भीरज्ञानं जुगुप्सनम् ॥२४६ ।। हासो रत्यस्ती राग-द्वेषावविरतिः स्मरः ॥ शोको मिथ्यात्वमेतेष्टा-दश दोषा न यस्य सः॥२४७॥ जिनो देवो गुरुः सम्य-क्तत्त्वज्ञानोपदेशकः॥ ज्ञानदर्शनचारित्रा-ण्यपवर्गस्य वर्तनी ॥ २४८॥
અર્થ: તેમાં પ્રથમ જૈન મત કહે છે. ૧ વીતરાય, ૨ ભોળાંતરાય, 9 ઉપભેગાંતરાય, ૪ દાનાંતરાય અને ૫ લાભાંતરાય એ પાંચ અંતરાય, ૬ નિદ્રા, ૭ ભય, ૮ અજ્ઞાન, ૯ દુર્ગા , ૧૦ હાસ, ૧૧ રતિ, ૧૨ અરતિ, ૧૩ રાગ, ૧૪ દ્રષ, ૧૫ અવિરતિ, ૧૬ કામવિકાર, ૧૭ શેક અને ૧૮ મિથ્યાત્વ એ અઢાર દોષ જેનામાં નથી તે ભગવાન શ્રીજિન દેવ કહેવાય છે. સારી પેઠે તત્વજ્ઞાનને ઉપદેશ કરે તે ગુરૂ કહેવાય છે. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણ મોક્ષને . भागे वाय छे. (२४६) (२४७) (२४८)
स्याबादश्च प्रमाणे ढे, प्रत्यक्षं च परोक्षक्षम् ॥ नित्यानित्यं जगत्सर्वं, नव तत्त्वानि सप्त वा ॥ २४९॥ मर्थ:-तेमा नमतभा " स्यादस्ति, स्यान्नास्ति'' त्यादि बाणे
"Aho Shrutgyanam"
Page #200
--------------------------------------------------------------------------
________________
.૮૮
विवेकविलासेऽष्टम उल्लास:। સ્યાદ્વાદ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે મનાય છે. સર્વ જગતુ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે. તથા નવ અને (અપેક્ષાથી) સાત પણ ત છે. (૨૪૮)
जीवाजीवौ पुण्यपापे, आस्रवः संवरोपि च ॥ बन्धो निर्जरणं मुक्ति-रेषां व्याख्याधुनोच्यते ॥२५०॥
અર્થે ---૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આસ્રવ, ૬ સંવર, ૭ બંધ, ૮ નિર્જરા અને ૯ મોક્ષ, એ નવ તત્વ જાણવાં, એમનાં લક્ષણ હવે કહિચે. (૨૫૦)
चेतनालक्षणो जीवः, स्यादजीवस्तदन्यकः॥ सत्कर्मपुद्गलाः पुण्यं, पापं तस्य विपर्ययः॥ २५१ ॥ आस्रवः कर्मसंबन्धः, कर्मरोधस्तु संवरः॥ कर्मणां बन्धनाद्वन्धो, निर्जरा तद्रियोजनम् ॥२५२॥ अष्टकर्मक्षयान्मोक्षो, ह्यन्तर्भावश्च कैश्चन ॥ पुण्यस्य संवरे पाप-स्यास्रवे क्रियते पुनः ॥ २५३ ॥
અર્થ–૧ જેમાં ચેતના છે તે જીવ, ૨ જેમાં તે (ચેતના) નથી તે અજીવ, ૩ કર્મના શુભ પુલ તે પુણ્ય, ૪ કર્મના અશુભ પુલ તે પાપ, ૫ જી. વને કર્મની સાથે સંબંધ થવો તે આસવ, ૬ જીવને બંધન કરનારાં કમીને રોકવા તે સંવર ૭ કર્મનો બંધ થવો તે બંધ, કર્મને ખપાવવું તે નિર્જરા અને ૮ આઠે કમાં ખપાવીને સર્વે કમીથી છૂટવું, તે મેક્ષ કહેવાય છે. કેટલાક આચાર્યો -
શ્ય અને સંવર તથા પાપ અને આઅવે એ બન્નેને જુદા ગણતા નથી. તેથી તેમને મતે સાત તો થાય છે. (૨૫૧ ) (૨પ૨) (૨૫૩)
लब्धानन्तचतुष्कस्य, लोकाग्रस्थस्य चात्मनः॥ क्षीणाष्टकर्मणो मुक्ति-व्यावृत्तिजिनोदिता ॥२५४ ॥
અર્થ ––જેમની જ્ઞાન, દર્શન, વિર્ય અને સ્થિતિ એ ચારે વસ્તુ અનંત (કઈ કાળે નાશ ન પામનારી) છે, એવા તથા આઠ કર્મના ક્ષયથી સિદ્ધશિલાએ રહેલા જીવનું જે પાછું આ સંસારમાં ન આવવું તે મુક્તિ હૈય, એમ શી જિન ભગવાને કહ્યું છે. (૨૫૪)
"Aho Shrutgyanam
Page #201
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. सरजोहरणा भैक्ष्य-भुजो लुक्तञ्चितमूर्द्धजाः।। श्वेताम्बराः क्षमाशीला, निःसङ्गा जैनसाधवः॥२५५॥
અર્થ – ધારણ કરનારા, ગોચરી (ભિક્ષા) ઉપર પિતાનો નિર્વાહ કરનારા, કેશન લોંચ કરનારા, કોઈ ઠેકાણે મમતા, આસક્તિ ન રાખનારા અને ક્ષમાશીલ એવા શ્વેતાંબર જૈનના સાધુ હોય છે. (૨૫૫)
लुञ्चिताः पिच्छिकाहस्ताः, पाणिपात्रा दिगम्बराः॥ ऊर्ध्वाशनागृहे दातु-दितीयाः स्युर्जिनयः ॥ २५६ ॥
અર્થ-કેશન લોંચ કરનારા, મોરપીછનો ઓઘો હાથમાં ધારણ કરનાર, નગ્ન રહેનારા અને ભિક્ષા આપનારના ઘરે જ હાથ ઉપર ભિક્ષા લઈ ત્યાં જ ઉભા રહીને આહાર કરનારા એવા દિગંબરી જૈનના સાધુ હોય છે. (૨પ૬)
भुड़े न केवली न स्त्री-मोक्ष प्राहुर्दिगम्बराः ॥ एषामयं महान्भेदः, सदा श्वेताम्बरैः सह ॥ २५७ ।।
અર્થ –કેવલી ભેજન ન કરે, અને સ્ત્રી મેલે ન જાય, એમ દિગંબરે કહે છે. દિગંબરેને તાંબરોની સાથે એજ મેટા સદાકાળને ભેદ રહે છે. (૨૫૭)
(મનાવામા ) मीमांसका द्विधा कर्म-ब्रह्ममीमांसकत्वतः॥ वेदान्ती मन्यते ब्रह्म, कर्म भट्टप्रभाकरौ ॥ २५८ ॥
અર્થ -( હવે મીમાંસક મત કહે છે.) મીમાંસક બે પ્રકારના એક કર્મમીમાંસક અને બીજા બ્રહ્મમીમાંસક કુમારિલ ભદ અને પ્રભાકર એ કર્મમીમાંસક હોવાથી કર્મ માને છે. અને વેદાંતી લેકે બ્રહ્મમીમાંસક હોવાથી બા માને છે. (૨૫૮)
प्रत्यक्षमनुमानं च , शदश्वोपमया सह ॥ अर्थापत्तिरभावश्च , भट्टानां षट्प्रमाण्यसौ ॥ २५९॥
અર્થ –ભટ્ટને મતે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અપત્તિ અને અનુપલબ્ધિ એ છ પ્રમાણ છે. (૨૫૮)
"Aho Shrutgyanam
Page #202
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लासः। प्रभाकरमते पञ्चैवै-तान्यभाववर्जनात् ॥ अद्वैतवादिवेदान्ति-प्रमाणं तु यथा तथा ॥ २६०॥
અર્થ––પ્રભાકરને મતે અનુપલબ્ધિ બાદ કરતાં બાકી રહેલાં પાંચ પ્રમાણ છે. અદ્વૈતવાદી વેદાન્તી પણ એમજ માને છે. (૨૬૦)
सर्वमेतदिदं ब्रह्म, वेदान्तेऽद्वैतवादिनाम् ॥ आमन्येव लयो मुक्ति-र्वेदान्तिकमते मता ॥ २६१ ॥
અર્થ-અદ્વૈતવાદી વેદાન્તીને મને એ સર્વ જગત્ બ્રહ્મરૂપ છે. તથા પિતાના સ્વરૂપમાં લય પામ, એજ તેમને મને મુક્તિ છે. (૨૬)
अकुकर्मा सषट्कर्मा, शूद्रान्नादिविवर्जकः ॥ ब्रह्मसूत्री दिजो भट्टो, गृहस्थाश्रमसंस्थितः ॥ २६२ ॥
અર્થ–પાપ કર્મને વર્જનારે, ભણવું, ભણવવું ઇત્યાદિક છ ક્રિયાઓને યથાવિધિ કરનારે, શુદ્રનું અન્ન વિગેરે ન લેનારે, જઈ ધારણ કરનાર એ બ્રાહ્મણ જાતનો ગૃહસ્થ ભટ્ટ કહેવાય છે. (૨૬૨)
भगवन्नामधेयास्तु, द्विजा वेदान्तदर्शने ॥ विप्रगेहभुजस्यक्तो-पवीता ब्रह्मवादिनः ॥ २६३ ॥
અર્થ –વેદાન્ત મતના બ્રાહ્મણ સંન્યાસીઓ “ભગવન” એવા નામથી કહેવાય છે. તે જોઈ પહેરતા નથી, બ્રાહ્મણને ઘેર જમે છે, અને એક બ્રહ્મને જ સદ્ધસ્તુ માને છે. (૨૬૩)
चत्वारो भगवद्भेदाः, कुटीचरबहूदकौ ॥ हंसः परमहंसश्चा-धिकोऽमीषु परः परः ॥ २६४ ॥
અર્થ –“ભગવન” નામથી કહેવાતા સંન્યાસીઓના ચાર પ્રકાર છે. એક કુટીચર, બીજા બહૂદક, ત્રીજા હંસ અને ચોથા પરમહંસ. એ ચારે પ્રકાસ્માં એકથી બીજે, બીજાથી ત્રીજે એમ પહેલા કર્તા ઉત્તરોત્તર શ્રેષ્ઠ ગણાય
"Aho Shrutgyanam
Page #203
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ.
१८१. ( अथ बौद्धमतम् ।) बौद्धानां सुगतो देवो, विश्वं च क्षणभङ्गरम् ॥
आर्यसत्ताख्यया तत्त्व-चतुष्टयमिदं क्रमात् ॥ २६५ ॥ અર્થ–બ બુદ્ધને દેવ માને છે, અને જગને ક્ષણભંગુર તથા આર્ય સત્તા નામથી પ્રસિદ્ધ એવાં ચાર તત્ત્વ માને છે. (૨૬૫)
दुःखमायतनं चैव , ततः समुदयो मतः॥ मार्गश्चैतस्य च व्याख्या, क्रमेण श्रूयतामतः ॥२६६ ॥ અર્થ–૧ દુઃખ, ૨ આયતન, 3 સમુદાય અને માર્ગ એ ચાર તત્વ જાણવાં. हमे तत्वानी व्याध्या सभे सांसजेी. (२६६)
दुःखं संसारिणः स्कन्धा-स्ते च पञ्च प्रकीर्तिताः॥ विज्ञानं वेदना संज्ञा, संस्कारो रूपमेव च ॥ २६७ ॥
सर्थ:---संसारी ना ५ ते ६५ हेवाय छे. ते ७५ पाय छे. १ विज्ञान, २ वेना4, 3 संशा, ४ संर२५ने ५३५२७५.(२६७)
पञ्चेन्द्रियाणि शदाद्या, विषयाः पञ्च मानसम् ॥ धर्मायतनमेतानि , द्वादशायतनानि च ॥२६८॥
અર્થ–પ પાંચ ઇંદ્રિ, ૧૦ શબ્દાદિક પાંચ વિષ, ૧૧ મન અને ૧૨ धर्भ में मार पायतन वाय छे. (२६८) - रागादीनां गणो यस्मा-त्समुदेति नृणां हृदि ॥ , आत्मात्मीयस्वभावाख्यः, स स्यात्समुदयः पुनः॥२६९॥
અર્થ આત્માત્મીય સ્વભાવ એવા નામથી પ્રસિદ્ધ જે રાગ, દ્વેષ વિગેરે વિકાર મનુષ્યના મનમાં ભેગા થાય છે, તે સમુદાય કહેવાય છે. (૨૬૯)
-क्षणिकाः सर्वसंस्कारा, इति या वासना स्थिरा ॥ स मार्ग इति विज्ञेयः, स च मोक्षोभिधीयते ॥ २७॥ अर्थ:-सर्व संरक्षशि छ, सेवी ४८ वासना मार्ग .. मने ते मोक्ष ठेवाय छे. (२७०)
"Aho Shrutgyanam"
Page #204
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास :1
3
प्रत्यक्षमनुमानं च, प्रमाणद्वितयं पुनः ॥ चतुःप्रस्थानिका बौद्धाः ख्याता वैभाषिकादयः ॥ २७९ ॥ અર્થ:——બૈદ્યે પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણા માને છે. વૈભાષિક, सौत्रांति, योगायार भने माध्यभि सेवा मौना यार प्रहार छे. (२७१ ) अर्थों ज्ञानान्वितो वैभाषिकेण बहु मन्यते ॥
१९२
सौत्रान्तिकेन प्रत्यक्ष - ग्राह्योऽर्थो न बहिर्मतः ॥ २७२ ॥ અર્થ:- વૈભાષિક લેૉકા જ્ઞાનવિષય વસ્તુમાત્રને માને છે. ચૈત્રાંતિક લેાંકા કવળ પ્રત્યક્ષ પ્રમાણથી લેવાય એવી બાહ્ય વસ્તુને માનતા નથી. (૨૦૨) आचारसहिता बुद्धि-योंगाचारस्य संमता ॥
केवलां संविदं स्वस्थां मन्यन्ते माध्यमाः पुनः ॥ २७३ ॥ અર્થ:યાગાચાર મતવાલાને આચાર સહિત બુદ્ધિ સંમત છે. માધ્યામક थोडा ठेवण पोताने विषेष रहेसी संविद्द ( ज्ञान ) भाने छे. (१७३ ) रागादिज्ञानसंतान - वासनोच्छेदसंभवा ॥
,
चतुर्णामपि बौद्धानां मुक्तिरेषा प्रकीर्तिता ॥ २७४ ॥ અર્થરાગાદિકના જ્ઞાનની સંતાનની વાસનાના સમૂળ ઉચ્છેદ થવાથી મુક્તિ થાય છે, એ વાત ઉપર કહેલા ચારે પ્રકારના ઐદ્વેને સંમત છે. ( ૨૭૪) कृत्तिः कमण्डलुमण्डयं, चीरं पूर्वाह्न भोजनम् ॥
संघो रक्ताम्बरत्वं च, शिश्रिये बौद्ध भिक्षुभिः ॥ २७५ ॥ अर्थः---याभडु, भंडलु, मुंडन, शीर, भयोरनी अंदर नभवु, संघ, અને રાતાં વજ્ર એટલી વસ્તુ બા≠ મતના તિયાએ માનેલી છે. ( ૨૭૫ ) ( अथ सांख्यमतम् । ) सांख्यैर्देवः शिवः कैश्चि-न्मतो नारायणः परैः ॥ उभयोः सर्वमप्यन्य-तत्त्वप्रभृतिकं समम् ॥ २७६ ॥ અર્થઃ—(હવે સાંખ્ય મત કહે છે.) કેટલાક સાંખ્ય લૉકા શિવને અને કેટલાક વિષ્ણુને દેવ માને છે. બાકી તત્ત્વની ગતિ વિગેરે સર્વે બન્નેને મતે सरपुं छे. (२७६ )
,
"Aho Shrutgyanam"
Page #205
--------------------------------------------------------------------------
________________
विविसास, मामे। Salस... 12 सांख्यानां स्युर्गुणाः सत्त्वं, रजस्तम इति त्रयः॥ साम्यावस्था भवत्येषां , त्रयाणां प्रकृतिः पुनः॥२७८॥
અર્થ–સાંખ્યને મતે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ છે. અને એ ત્રણે अपनी स्थिति स२५॥ प्रभाभा हाय त। ते प्रति हेवाय छे. (२७८)
प्रकृतेः स्यान्महत्तत्त्व-महंकारस्ततोऽपि च ॥ पञ्च बुद्धीन्द्रियाणि स्यु-श्चक्षुरादीनि पञ्च च ॥ २७९ ॥ कर्मेन्द्रियाणि वाक्पाणि-चरणोपस्थपायवः॥ मनश्च पञ्चतन्मात्रा:, शब्दो रूप रसस्तथा ॥ २८० ॥ स्पर्शो गन्धोऽपि तेभ्य: स्या-त्पृथ्व्याचं भूतपञ्चकम् ।। इयं प्रकृतिरेतस्याः , परस्तु पुरुषो मतः ॥ २८१ ॥ पञ्चविंशतितत्त्वीयं, नित्यं सांख्यमते जगत् ॥ प्रमाणत्रितयं चात्र, प्रत्यक्षमनुमागमः ॥ २८२॥
मर्थ:-प्रकृतिथी महत्तत्त्व, महत्तत्पथी २०१२, महारथी पांच જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ એ પાંચ તન્માતથા મન થાય છે. પાંચ તન્માત્રથી અનુક્રમે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો થાય છે. એ સર્વ ચોવીસ તત્ત્વ રૂપ પ્રકૃતિને વિતાર થયા, અને એ પ્રકૃતિથી તદન વેગળ રહેલે પુરૂષ પચીશ. એ સર્વ મળી પચીશ તોથી થએલું જગત્ સાંખ્યને મતે છે. તથા પ્રત્યક્ષ, અનુમાન અને अपमान भजी १९॥ प्रभाए थे भने मते छे. (२७८) (२८०) (२८१) (२८२)
यदैव जायते भेद:, प्रकृतेः पुरुषस्य च ॥ मुक्तिरुक्ता तदा सांख्यैः, ख्यातिः सैव च भण्यते ॥२८॥ અર્થ-જ્યારે પ્રકૃતિ અને પુરૂષ જુદા પડે ત્યારે મોક્ષ થાય છે, એમ સાંખે हे छ. मने ते मोक्ष "भ्याति" मेवा नामथी याणपाय छे. (२८3)
सांख्यः शिखी जटी मुण्डी, कषायाद्यम्बरोऽपि च ॥ वेषेऽनास्थैव सांख्यस्य , पुनस्तत्त्वे महाग्रहः ॥२८४ ॥ અર્થ: ---સાંખ્ય મતના સંન્યાસિ શિખાધારી (ચોટલીને ધારણ કરનારા),
"Aho Shrutgyanam"
Page #206
--------------------------------------------------------------------------
________________
v°4
विवेकविलासेऽष्टम उल्लास : १
જટાધારી અને મુંડી પણ હોય છે, તથા ભગવા વિગેરે વસ્રા પહેરે છે. તાત્પર્ય, સાંખ્ય લોકાને વેષની દરકાર નથી, પણ ઉપર ઢઢેલા તત્ત્વની બાબતમાં ઘણુંાજ - આમ્હ છે. (૨૮૪)
( ગય જૈવમત ૫ )
शिवस्य दर्शने तर्का -- वुभौ न्यायविशेषकौ ॥ ન્યાયે શોકશતત્ત્વી સ્યા-પતવી 7 વિશેષઃ ॥ ૨૮૧ અર્થઃ—શૈવ દર્શનમાં ન્યાય અને વૈશેષિક એ બે નામના તર્કમત છે. ન્યાય મતમાં સેાળ તત્ત્વા છે, અને વૈશેષિક મતમાં છ તત્ત્વ છે. (૨૮૫) अन्योऽन्यतत्त्वान्तर्भावा- हुयोर्भेदोऽस्ति नास्ति वा ॥
યોર્રાપ શિવો તેવો, નિત્ય સાાિરઃ ॥ ૨૮૬ ॥ અર્થ:--એક જણ સાળ અને બીજો છ તત્ત્વ માનતા હૈાવાથી માહે।માહે ભેદ છે, તેપણ સેાળ તત્ત્વને છ તત્ત્વમાં સમાવેશ (સમાસ) થતે। હાવાથી બેના ભેદ નહીં જેવા છે. બન્નેને મતે શિવ દેવ છે. તે નિત્ય તથા સૃષ્ટિ, સ્થિતિ (રક્ષા) અને સંહારને! કતા છે, (૨૮૬)
नैयायिकानां चत्वारि, प्रमाणानि मतानि च ॥
પ્રત્યક્ષમાગમોન્યથા-નુમાનમુપમવિ ૧ ॥ ૨૮૭ ॥ અર્થ:પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણ ન્યાય મતે છે. (૨૮૭)
3
"
प्रमाणं च प्रमेयं च संशयश्व प्रयोजनम् ॥ દૃષ્ટાન્તોવ્યય સિદ્ધાન્તા--વયવો સર્જનિર્ણયૌ ॥ ૨૮૮ ॥ वादो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ॥ નાતયો નિગ્રહસ્થાના-નીતિ તત્ત્વાનિ થોડા ॥ ૨૮૬ ॥ અર્થ::--૧ પ્રમાણ, ૨ પ્રમેય, રૂ સંશય, ૪ પ્રયેાજન, ૫ દૃષ્ટાંત, ૬ સિદ્ધાંત, ૭ અવયવ, ૮ તર્ક, ૮ નિર્ણય, ૧૦ વાદ, ૧૧ જ૫, ૧૨ વિતંડા, ૧૩ હેત્વાભાસ, ૧૪ ૭૯, ૧૫ જાતિ અને ૧૬ નિગ્રહુસ્થાન એ સેળ પઢાર્થ ન્યાયમતે છે. ( ૨૮૭ ) ( ૨૮૯ )
"Aho Shrutgyanam"
Page #207
--------------------------------------------------------------------------
________________
.. विपिसास, भेGALA.
૧૮ वैशेषिकमते ताव-प्रमाणत्रितयं भवेत् ।। प्रत्यक्षमनुमानं च तार्तीयिकस्तथागमः॥ २९० ॥ અર્થ–પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણજ પ્રમાણ વૈશેષિકને મને छ. (२८०)
द्रव्यं गुणस्तथा कर्म, सामान्यं सविशेषकम् ॥ समवायश्च षट्तत्त्वी, तयाख्यानमथोच्यते ॥ २९१ ॥
मर्थ:--१ द्रव्य, २ गुण, 3 अभ, ४ सामान्य, ५ विशेष मने ६ सभવાય એ છ પદાર્થ વૈશેષિકને મટે છે. (૨૯૧)
द्रव्यं नवविधं प्रोक्तं, पृथिवीजलवह्नयः॥ वायुर्दिकाल आत्मा च , गगनं मन एव च ॥ २९२ ।।
मर्थः--१ पृथ्वी, २४स, 3 तेज, ४ वायु, ५ माश, ६ , ७. हिशा, ८ मामा भने ८ मन नव द्र०य (वैशेषिमते) छे. (२८२)
नित्यानित्यानि चत्वारि, कार्यकारणभावतः॥ व्योम दिकाल आत्मा च , मनो नित्यानि पञ्च च ॥२९३ ।।
અર્થ–પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્ય કારણ રૂપથી નિત્ય અને કાર્યરૂપથી અનિત્ય છે. અને આકાશ, દિશા, કાલ, આત્મા તથા મન એ पांय द्र०य ॥ नित्य छे. ( २८३)
स्पर्शो रूपं रसो गन्धः, संख्याथ परिमाणकम् ॥ पृथक्त्वमथ संयोगो, विभागश्च परत्वकम् ॥ २९४ ॥ अपरत्वं बुद्धिसौख्ये, दुःखेच्छे द्वेषयनको ॥ धर्माधौ च संस्कारो गुरुत्वं द्रवतेत्यपि ॥ २९५॥ स्नेह : शब्दो गुणा एवं , विंशतिश्चतुरन्विता ॥
मर्थः--१ स्पर्श, २ ३५, 3 २८, ४ ५, ५ संध्या, ६ परिमाणु, ७ . य, ८ संयोग ८ विभाग, १० ५२त्य, ११ अ५२९५, १२ भुद्धि, १3 सौ
"Aho Shrutgyanam"
Page #208
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लासः। . ૨૫ ૧૪ દુઃખ, ૧૫ ઇચ્છા, ૧૬ ષ, ૧૭ પ્રયત્ન ૧૮ ધર્મ, ૧૮ અધર્મ ૨૦ રકાર, ર૧ ગુરૂત્વ ૨૨ દ્રવત્વ ૨૩ સ્નેહ અને ૨૪ શબ્દ એ ચોવીશ ગુણ શેષિક મતે) છે. (૨૯૪) (૨૯૫)
अथ कर्माणि वक्ष्यामः, प्रत्येकमभिधानतः॥ २९६ ॥ उत्क्षेपणापक्षेपणा--कुञ्चनं च प्रसारणम् ॥ गमनानीति कर्माणि, पञ्चोक्तानि तदागमे ॥ २९७ ॥
અર્થ -----હવે પ્રત્યેકનું નામ દઈને કર્મના ભેદ કહીશું. ૧ ઉલ્લેષણ (ઉપર કવું), ૨ અપક્ષેપણ (નીચે ફેંકવું), ૩ આકુંચન ખેંચી લેવું), ૪ પ્રસારણ { પહોળું કરવું) અને ગમન (જવું) એવાં પાંચ પ્રકારનાં કર્મ વિશેષિક મતે છે. ર૬) (૨૭)
सामान्यं भवति देधा, परं चैवापरं तथा ॥ परमाणुषु वर्तन्ते, विशेषा नित्यवृत्तयः ॥ २९८ ॥
અર્થ ––પર તથા અપર એ બે પ્રકાર સામાન્યના છે. નિત્ય દ્રવ્ય ઉપર - નારા વિશેષ પરમાણુને વિષે રહે છે. (૨૯૮)
भवेदयुतसिद्धाना-माधाराधेयवर्तिनाम् ॥ संबन्धः समवायाख्य, इह प्रत्ययहेतुकः ॥२९९ ॥ અર્થ-અવયવ અને અવયવી, ગુણ અને ગુણી ઇત્યાદિક અયુતસિદ્ધ સ્તુને માંહોમાંહે રહેલો જે અધારાધેય ભાવરૂપ સંબંધ, તે વૈશેષિક મતે સમપણ કહેવાય છે. સમવાયથી સમેત વસ્તુનું જ્ઞાન થાય છે. (૨૯૯)
विषयन्द्रियबुद्धीनां, वपुषः सुखदुःखयोः ॥
अभावादात्मसंस्थानं, मुक्तिनैयायिकैर्मता ॥ ३००॥
અથ–શબ્દ, સ્પર્શ વિગેરે વિષય, ઇંદ્રિય, બુદ્ધિ, શરીર, સુખ અને દુઃખ પિટલી વસ્તુને અત્યંત અભાવ થયા પછી જે એક આત્માનું રહેવું તેને નિયાવિક (ન્યાયમતના) લેકો મુક્તિ કહે છે. (૩૦૦)
चतुर्विशतिवैशेषि-कगुणान्तर्गुणा नव ॥ बुद्ध्यादबस्तदुच्छेदो, मुक्तिर्वैशेषिकी तु सा ॥ ३०१॥ અર્થ-વીશ ગુણેમાંના ૧ બુદ્ધિ, ૨ સુખ, ૩ દુખ, ૪ ઇચ્છા, ૫ દુષ,
"Aho Shrutgyanam
Page #209
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
१८७ ૬ પ્રયત્ન, ૭ ધર્મ, ૮ અધર્મ અને સરકાર એ નવ ગુણેનો સમૂળ નાશ થવાथी भुजित थाय छ, म वैशेषि वाहे छ. (3०१)
आधारभस्मकौपीन-जटायज्ञोपवीतिनः ॥ मन्त्राचारादिभेदेन , चतुर्धा स्युस्तपस्विनः ॥३०२॥
अर्थ:---.साधार (पात्र), नरम, चीन (संगोटी), 121 भने यज्ञोपવીત (જનોઈ) એટલાં વાનાં ધારણ કરનારા તાપસ મંત્રના તથા આચારના मेथी या२ रना होय छे. (३०२)
शैवाः पाशुपताश्चैव , महाबतधरास्तथा ॥ तुयोः कालमुखा मुख्या, भेदा एते तपस्विनाम् ॥३०३॥
અર્થઃ—૧ શૈવ, ૨ પાશુપત, ૩ મહાવ્રતધર અને ૪ કાલમુખ એ મુખ્ય यार २ तासाना छ. (303)
(अथ नास्तिकमतम् । ) पञ्चभूतात्मकं वस्तु, प्रत्यक्षं च प्रमाणकम् ॥ नास्तिकानां मते नान्य-दात्मामुत्र शुभाशुभम् ॥ ३०४॥
અર્થ-નાતિકને મતે સર્વે વસ્તુ પંચમહાભૂતથી બનેલી છે, અને એક प्रत्यक्ष मात्र प्रमाण छ. माहीमात्मा, ५२,पुष्य तथा पा५ नथी. (३०४)
प्रत्यक्षमविसंवादि, ज्ञानमिन्द्रियगोचरः॥ लिङ्गतोऽनुमितिधूमा-दिव वढेरवस्थितिः॥ ३०५॥ अनुमानं त्रिधा पूर्व-शेषसामान्यतो यथा ॥ वृष्टेः सस्यं नापूा-दृष्टिरस्तावेर्गतिः ॥ ३०६ ॥ ख्यातं सामान्यतः साध्य-साधनं चोपमा यथा ॥ स्याद्गोवद्गवयः सास्ना-दिमत्त्वमुभयोरपि ॥३०७॥ आगमश्चाप्तवचनं, स च कस्यापि कोपि च ॥ वाच्याप्रतीतौ तत्सिद्ध्यै, प्रोक्तार्थापत्तिरुत्तमैः॥३०८॥ बटुः पीनो दिवा नात्ति, रात्रावित्यर्थतो यथा ॥ पञ्चप्रमाणासामथ्र्य, वस्तुसिद्धिरभावतः॥३०९॥ અર્થ––ોટું ન પડે એવું જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણે કહેવાય છે. ઈદ્રિયોને
"Aho Shrutgyanam"
Page #210
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास:। જે પિત પિતાના વિષયનું જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષમાં સમાય છે. જેમ ધુમાડા ઉપરથી અગ્નિની કલ્પના કરે છે, તેમ કોઈ હેતુ ઉપરથી કલ્પના કરવી તે અનુમાન કહેવાય છે. ૧ પૂર્વ અનુમાન, ૨ શેષ અનુમાન અને સામાન્ય અનુમાન એવા અનુમાનના ત્રણ પ્રકાર છે. ૧ વસાદ અનુકૂળ વરસે ત્યારે “ભાવિકાળે પાક સારો થશે” એવી કલ્પના કરવી તે પૂર્વે અનુમાન. ૨ નદીનું પૂર જે તે ઉપરથી વર્માદ થયાની કલ્પના કરવી તે શેષ અનુમાન. ૩ રવિનો અસ્ત (આથમવું) જોઇ તે ઉપરથી સૂર્યની ગતિની કલ્પના કરવી એ સામાન્ય અનુમાન. સાદૃશ્યથી (સરખામણી) સાધ્ય વસ્તુ સિદ્ધ કરવી તે ઉપમિતિ કહેવાય છે. જેમ બળદ અને રોઝ બન્નેના સારનાદિક અવયવ સરખા હેવાથી બળદ સર રોઝ કહેવાય છે, તે ઉપમિતિ જાણવી. આમ (રાગદ્વેષરહિત) પુરુષનું જે વચન તે આગમ (શબ્દ) કહેવાય છે. આમ પુરૂષ તે તે મતવાદીના જુદા જુદા છે. શબ્દાર્થનું જ્ઞાન બરોબર ન થતું હોય તો તે બરાબર થવાને અર્થે જે પ્રમાણે લેવાય છે, તે અર્થપત્તિ કહેવાય છે. જેમ “ભણનારો બાળક દિવસે ભોજન કરતો નથી, તોપણ પુષ્ટ છે. એ વાક્યને બરે બર અર્થ થવાને અર્થે જે રાત્રિએ ભજન કરે છે. એવી કલ્પના કરાય છે તે અર્થપત્તિ હોય. આ પાંચે પ્રમાણેથી જે વસ્તુ સિદ્ધ ન થતી હોય તે અભાવ (અનુપલબ્ધિ, પ્રમાણથી સિદ્ધ કરાય છે. (જેમ ઓરડામાં ઘટ નથી. કારણ કે, જણાતો નથી.) એ અભાવ પ્રમાણ જાણવું. (૩૦૫) (૩૦૬ ) (૩૦૭) (૩૦૮) (૩૦૯)
स्थापितं वादिभिः स्वं स्वं, मतं तत्त्वप्रमाणतः॥ तत्त्वं सत्परमार्थेन, प्रमाणं तत्त्वसाधकम् ॥ ३१०॥
અર્થ ––વાદીઓએ તત્વના પ્રમાણથી પોતપોતાના મનનું આ રીતે સ્થાપન કર્યું છે. પરમાર્થથી જે સત્ય તે તત્ત્વ અને તત્ત્વનું છે સાધક તે પ્રમાણ કહેવાય છે. (૩૧૦ )
सन्तु शास्त्राणि सर्वाणि सरहस्यानि दूरतः॥ एकमप्यक्षरं सम्यक्, शिक्षितं निष्फलं नहि ॥ ३११ ॥ અર્થ: ---- સર્વ શાસ્ત્રો તથા તેનાં રહસ્યો દૂર રહો. એક અક્ષર પણ સમ્યક્ પ્રકારે શીખ્યું હોય, તો તે પણ નિષ્ફળ જાય નહીં. (૧૧)
"Aho Shrutgyanam
Page #211
--------------------------------------------------------------------------
________________
१८८
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
( अथ सविवेकवचनक्रमः।) विमर्शपूर्वकं स्वार्थ-स्थापकं हेतुसंयुतम् ॥ स्तोकं कार्यकरं स्वादु, निगर्वं निपुणं वदेत् ॥ ३१२ ॥
अर्थः---डाय। भासे स्वार्थने स्थापन ३२नाई, थाई, भी, आई।२ विनानु, अने आर्यने साधे मेधुं वयन सयुक्ति सने विया२पूर्व यास. (3१२)
उक्तः सप्रतिभो ब्रूया-त्सभायां सूनृतं वचः॥ अनुल्लण्ठमदैन्यं च, सार्थकं हृदयंगमम् ॥ ३१३ ॥
અર્થ --સભામાં કઇ પૂછે તો ડાહ્યા માણસે સાચું, મીઠું, ઉલંકાઇ તથા દીનતા વિનાનું વચન લેકનાં મન ખેચાય એવી રીતે સાર્થક બેલવું. (૩૧૩)
उदारं विकथोन्मुक्तं , गम्भीरमुचितं स्थिरम् ॥ अपशब्दोज्झितं लोक-मस्पिर्शि सदा वदेत् ॥३१४॥
मर्थः-२, विश्था विनानु, गंभीर, लयित, स्थिर, अ५ विनानु અને કેાઈના મર્મને સ્પર્શ ન કરે એવું વચન સદાકાળ બોલવું. (૩૧૪)
संबद्धं शुद्धसंस्कारं, सत्यानृतमनाहतम् ॥ स्पष्टार्थं मार्दवोपेत-महसंश्च वदेद्वचः॥ ३१५॥
અર્થ –ડાહ્યા માણસે સંબંધને અનુસરતું, વ્યાકરણના નિયમ પ્રમાણે સુદ, કઇ રીતે બાધ ન આવે તથા રપષ્ટ અર્થે જણાય એવું કોમળ વચન વ્યવहारनी भामतभा न सतायोस. (3१५)
प्रस्तावेऽपि कुलीनानां, हसनं स्फुरदोष्टकम् ॥ अट्टहासोतिहासश्च, सर्वथानुचितः पुनः॥३१६ ॥
અર્થ –કુલીન પુરુષોનું હસવું અવસર આવે છેઠ પહોળા થાય એટલું જ હેય છે. પણ મર્યાદા ઉપરાંત ખડખડ હસવું એ સર્વથા અનુચિત છે. (૩૧૬)
न गर्वः सर्वथा कार्यो, भट्टादीनां प्रशंसया ॥ व्युत्पन्नश्लाघया कार्यः, स्वगुणानां तु निश्चयः॥३१७॥ અર્થ-ડાહ્યા માણસે યાચક વિગેરે લેકના મુખથી પિતાની પ્રશંસા સાં
"Aho Shrutgyanam"
Page #212
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास:। ભળી ગર્વ ન કરવો, પણ પંડિતોના મુખથી પોતાની પ્રશંસા સાંભળી પિતાના ગુણને નિશ્ચય કરવો. (૩૧૭)
कस्यापि चाग्रतो नैव , प्रकाश्यः स्वगुणः स्वयम् ॥ अतुच्छत्वेन तुच्छोऽपि , वाच्यः परगुणः पुनः॥३१८॥
અર્થ –ડાહ્યા માણસે કાઇની આગળ પિતાને ગુણ પોતે પ્રકટ ન કરે. તેમજ પારકો ગુણ સ્વલ્પ માત્ર હોય તો પણ મેટે કરીને વખાણે. (૩૧૮)
अवधार्या विशेषोक्तिः, परवाक्येषु कोविदैः ।। नीचेन स्वं प्रति प्रोक्तं, यत्तन्नानुवदेत्सुधीः॥ ३१९ ॥
અર્થ-ડાહ્યા પુરૂષોએ પારકા વચનનો ગૂઢ અભિપ્રાય બરાબર ધ્યાનમાં લે. તથા નીચ માણસ ભૂંડું વચન બોલે તોપણ પિતે તેને ભૂંડાં વચનન બેલવાં.(૩૧૯)
अनुवादादरासूया-न्योक्तिसंभ्रमहेतुषु ॥ विस्मयस्तुतिवीप्सासु, पौनरुक्त्यं स्मृतौ न च ॥ ३२०॥
અર્થ-અનુવાદ, આદર, અખાઈ, અન્યક્તિ, સંભ્રમ, હેતુ, આશ્ચર્ય, તુતિ, વિસા અને મરણ એટલામાં કોઈ કારણ હોય તો પુનરુકિત દેષ નથી. (૩૨૦)
न च प्रकाशयेगुह्य, दक्षः स्वस्य परस्य च ॥ चेत्कर्तुं शक्यते मौन-मिहामुत्र च तच्छुभम् ॥ ३२१ ॥
અર્થ-ડાહ્યા માણસે પોતાની તથા પારકી ગુહ્ય વાત પ્રકટ ન કરવી. કારણ જે મૌન કરી શકાય તો આલેકમાં તથા પરલોકમાં શુભ થાય. (૩૨૧)
सदा मूकत्वमासेव्यं , वाच्यमानेऽन्यमर्मणि ॥ श्रुत्वा तथा स्वममोणि, बाधियें कार्यमुत्तमैः॥ ३२२॥
અર્થઃ—જયાં પારકાં મર્મ (નિંદાનાં વચન) બેલાતાં હોય ત્યાં ડાહ્યા માણસેએ હમેશાં માન રાખવું, તથા પિતાનાં મર્મ બેલાતાં હોય તે સાંભળી પોતે બહેરા થવું. અર્થાત્ તે વચન સાંભળ્યાં અણસાંભળ્યાં જેવાં કરવાં. (૩૨)
कालत्रयेऽपि यत्किंचि-दात्मप्रत्ययवर्जितम् ॥ एवमेतदिति स्पष्टं, न वाच्यं चतुरेण तत् ॥ ३२३॥ અર્થે-ચતુર પુરૂષે જે કઇ બાબતમાં પોતાની બરાબર ખાત્રી ન હૈય,
"Aho Shrutgyanam"
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૧
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. તે બાબતમાં “એએમજ છે" એ પોતાને સ્પષ્ટ અભિપ્રાયન જણાવો.(૩ર૩)
परार्थस्वार्थराजार्थ-कारकं धर्मसाधकम् ॥ वाक्यं प्रियं हितं वाच्यं, देशकालानुगं बुधैः ॥ ३२४ ॥
અર્થ-ડાહ્યા માણસોએ મધુર, હિતકારિ, પિતાનું, પારકું તથા રાજનું કાર્ય કરી શકે, તથા ધર્મને સાથે એવું વચન દેશ તથા કાલ ધ્યાનમાં લઈને બેલવું. (૩૨૪)
स्वामिनां स्वगुरूणां च, नाधिक्षेप्यं वचो बुधैः॥ कदाचिदपि चैतेषां, जल्पतां नान्तरा वदेत् ॥ ३२५ ॥
અર્થ-ડાહ્યા માણસોએ પિતાના ધણીના તથા ગુરૂના વચન ઉપર તકરાર ન કરવી. તથા તેઓ (ધણ અથવા ગુરૂ) વાત કરતા હોય તો વચમાં કેઇ કાળે પણ ન બોલવું. (૩૨૫) :
आरभ्यते नरैर्यचा-कार्य कारयितुं परैः॥ दृष्टान्तान्योक्तिभिर्वाच्यं, तदने पूर्वमेव तत् ॥ ३२६॥
અર્થ –-બીજા પાસે કોઈ કાર્ય કરાવવું હોય તો, પ્રથમજ તે કાર્ય અન્યોકિતથી તથા દષ્ટાંતથી તેની આગળ કહેવું. (૩૨૬)
यदि वान्येन केनापि तत्पूर्व जल्पितं भवेत् ॥ प्रमाणमेव तत्कार्य, स्वप्रयोजनसिद्धये ॥ ३२७॥
અર્થહરકેઈ કાર્યમાં આપણે વચનને મળતું બીજા કોઈનું વચન હેય, તો તે પોતાના કાર્યની સિદ્ધિને અર્થે પ્રમાણ કરવું. (૩૨૭)
यस्य कार्यमशक्यं स्या-त्तस्य प्रागेव कथ्यते ॥
નૈદિદિ માર્યો, વોમિતિઃ પરઃ રૂ૨૮ in ' અર્થ –જેનું કામ આપણાથી નહીં થઈ શકે એમ હોય, તેને પ્રથમ તેમ કહેવું. મિથ્યા વચન કહીને ફોગટ તેને ધક્કા ન ખવરાવવા. (૩૨૮)
"Aho Shrutgyanam"
Page #214
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लासः ।
वैभाष्यं नैव कस्यापि वक्तव्यं द्विषतां तु चेत् ॥ उच्यते तदपि प्राज्ञै- रन्योक्तिच्छलभङ्गिभिः ॥ ३२९ ॥ અર્થ:---કાઇને વાંકું ન બોલવું, ડાહ્યા માણસોએ શત્રુને વાંકું વચન કહેવુ ઢાય તે તે પણ અન્યાતિથી, કાંઇ મિષથી અથવા વ્યંગ્યાક્તિથી કહેવું. (૩૨૯) शिक्षा तस्मै प्रदातव्या, यो भवेत्तत्र यत्नवान् ॥
૨૦૨
ગુરુ સામેતાજી, વૃષ્યને ચતપ્રતઃ ॥ રૂરૂ૦ ॥ અર્થ:- :——જે શીખામણ પ્રમાણે ચાલવામાં ઘણી કાળજી લેતા ઢાય, તે માણસનેજ શીખામણ દેવી. વિના પૂછે કાઇને કાંઇ કહેવું, એ મેરૂં સાહસ કહૈવાય છે. (૩૩૦)
मातृपित्रातुराचार्या - तिथिभर्तृतपोधनैः ॥ યાયાઃિ ॥ ૨રૂ? ॥
વૃદ્ધવાહાવજાનૈયા श्वशुराश्रितसंबन्धि-वयस्यैः सार्धमन्वहम् ॥ वाग्विग्रहमकुर्वाणो, विजयेत जगत्रयम् ॥ ३३२ ॥
અર્થ:—પેાતાના માબાપ, માંદા માણસ, આચાર્ય, અતિથિ, ધણી, તપવી, વૃદ્ધ, બાળક, દુર્બલ માણસ, વૈદ્ય, પેાતાના છેકરાં, ભાઇબંધ, ચાકર, સસરા, આશ્રિત, સંબંધી અને મિત્ર એટલા લોકોની સાથે નિરંતર કલહ ન કરે, તે પુરૂષ ત્રણ લાંકાને જીતે. ( ૩૩૧ ) ( ૩૩૨ )
( અથ હોવાનાજોવામ: । )
पश्येदपूर्वनि, देशान्वस्त्वन्तराणि च ॥ ઢોોત્તાત્રાં છાયાપુઢયું શરુનું તથા ॥ ૩૩૨૫
અર્થ:—(હવે જોવા લાયક તથા ન જોવા લાયક છું તેને વિચાર કહે છે.) અપૂર્વ તીર્થે, જુદા જુદા દેશેા, નાનાવિધ વસ્તુએ, અલૈાકિક પુરૂષ, છાયાપુરૂષ તથા શકુન એટલાં વાનાં જોવાં. ( ૩૩૩ )
"Aho Shrutgyanam"
Page #215
--------------------------------------------------------------------------
________________
२०3
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. न पश्यत्सर्वदादित्य, ग्रहणं चार्कसोमयोः॥ नेक्षेताम्भो महाकूपे, संध्यायां गगनं तथा ॥ ३३४ ॥
અર્થ–સર્વકાળ સૂર્ય તરફ ન જોવું. તથા સૂર્યનું અને ચંદ્રનું ગ્રહણ, मोटवानी सं२ २j तथा सध्याने सभये माशन. (33४)
मैथुनं मृगयां नमां, स्त्रियं प्रकटयौवनाम् ॥ पशुक्रीडां च कन्यानां, योनिं नालोकयेन्नरः॥३३५॥ અર્થ-ડાહ્યા પુરૂષ સ્ત્રી પુરૂષને સંભોગ, નગ્ન અવસ્થામાં રહેલી તરૂણ श्री, अन्यानी योनि मने पशुनी की। पेटमा वानां न वा. (334)
न तैले न जले नास्त्रे, न मूत्रे रुधिरे नच ॥ वीक्षेत वदनं विदा-नित्थमायुस्युटिर्भवेत् ।। ३३६ ॥
અર્થ–જાણ પુરૂષ પોતાના મુખનું પ્રતિબિબ તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુવે. કારણકે, તેમ કરવાથી આયુષ્ય તૂટે છે. (૩૩૬)
(अथ निरीक्षणप्रक्रमः।) ऋजु शुक्लं प्रसन्नस्य , रौद्रं तिर्यक् च कोपिनः ॥ सविकासं सपुण्यस्या-धोमुखं पापिनः पुनः ॥ ३३७ ॥ शून्यं व्यग्रमनस्कस्य , वलितं चानुरागिणः ॥ मध्यस्थं वीतरागस्य, सरलं सजनस्य च ॥ ३३८॥ असंमुखं विलक्षस्य, सविकारं तु कामिनः ॥ भ्रूभङ्गवक्रमीालो-न्तं मत्तस्य सर्वतः ॥ ३३९ ॥ जलाविलं च दीनस्य, चञ्चलं तस्करस्य च ॥ अलक्षितार्थ निद्रालो-वित्रस्तं भीस्कस्य च ॥ ३४०॥ बहवो वीक्षणस्यैवं , भेदाः कति तु दर्शिताः॥
अर्थ:--(हवे दृष्टिन। विया छे.) प्रसन्न माणुसनी दृष्टि (न४२) स२१ તથા ઉજળી, ક્રોધી માણસની ભય ઉપજાવનારી અને વાંકી, પુણ્યશાલી પુરૂષની
"Aho Shrutgyanam"
Page #216
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास પ્રફુલ્લિત, પાપી પુરૂષની નીચી, વ્યગ્ર ચિત્ત વાળાની શૂન્ય, રાગી પુરૂષની પાછી વળનારી, મધ્યસ્થ પુરૂષની મધ્ય પ્રદેશે રહેનારી, સજજન પુરૂષની સરલ, વિલખા માણસની આડી અવળી, કામી પુરૂષની વિકારવાળી, અદેખાઇ કરનાર માયુસની ભમરાના મરડવાથી વાંકી, મદેન્મત પુરૂષની આમ તેમ ભમનારી, દીન પુરૂષની આંસુથી મલિન થએલી, ચોરની ચંચળ, નિદ્રાલુ પુરૂષની ભાન વિનાની અને ડરી ગએલા માણસની આચકી ખાનારી હોય છે. એવા દૃષ્ટિના ઘણા ભેદ છે. તેમાંથી અહીં કેટલાક દેખાયા. (૩૩૭) (૩૩૮) (૩૩૯) (૩૪૦)
(મથ નેત્રપા ) दृक्स्वरूपमथो वक्ष्ये, स्वभावोपाधिसंभवम् ॥ ३४१॥ रक्तत्वं धवलत्वं च, श्यामत्वमतिनिर्मलम् ॥ पर्यन्तपार्वतारासु, दृशोः शस्यं यथाक्रमम् ॥ ३४२॥
અર્થ-હવે સ્વભાવથી તથા કારણથી નીપજેલું આનું સ્વરૂપ કહિશું. આંખના છેડા રાતા તથા નિર્મલ સારા, કીકીના બે પડખા સફેદ તથા નિર્મલ સારા અને કીકી કાળી તથા નિર્મલ સારી. (૩૪૧ ) (૩૪૨)
हरितालप्रभैश्चक्री, नेत्रैर्नीलैरहंमदः ॥ रक्तैर्नृपः सितैानी, मधुपिङ्गैर्महाधनः ॥ ३४३॥
અર્થ –હરતાળ સરખી આંખો હોય તો ચક્રવર્તી, નીલવર્ણ હોય તે અહંકારી, રાતી હોય તો રાજા, ધોળી હોય તો જ્ઞાની અને મધ સરખી ભૂરા રંગની હોય તો મોટે દ્રવ્યવાનું થાય. (૩૪૩)
सेनाध्यक्षो गजाक्षः स्या-दीर्घाक्षश्चिरजीवितः॥ विस्तीर्णाक्षो महाभोगी, कामी पारावतेक्षणः ॥ ३४४ ॥
અર્થ –હાથી સરખી આંખો હોય તો સેનાપતિ થાય, લાંબી આંખો હોય તો ચિરકાળ જીવે, પહેલી હોય તો સુખનો ઘણે ભગવેનાર થાય, અને પારેવા સરખી હોય તો કામી થાય. (૩૪૪)
नकुलाक्षा मयूराक्षा, मध्यमाः पुरुषाः पुनः॥
વાક્ષ ધૂમરક્ષાશુ, મvqIક્ષાશ્ચ તેશ્વમાં: રૂપા અર્થ ---નેળિયા સરખી તથા મેર સરખી આંખવાળા પુરૂષો મધ્યમ હોય
"Aho Shrutgyanam
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૫
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. છે. કાગડા સરખી, દેડકો સરખી તથા ધૂમાડા સરખા રંગની આંખવાળા માણસ અધમ હોય છે. (૩૪૫)
કુછ હાર્દીક ચ-ટાક્ષ શિવઃ दृष्टिरोगी भुजङ्गाक्षो, मार्जाराक्षस्तु पातकी ॥ ३४६ ॥
અર્થ—દૂર આંખવાળો પુરૂષ દુષ્ટ, કૂકડા સરખી આંખવાળો કજીઆખોર, સર્ષ સરખી આંખવાળો આંખનો રોગી અને બિલાડી સરખી આંખવાળો પાપી હોય છે. (૩૪૬ )
श्यामदृक्सुभगः स्निग्ध-लोचनो भोगभाजनम् ॥ . स्थूलहग्धीधनो दीन-दृष्टिः स्यादधनो जनः ॥ ३४७॥
અર્થ–શ્યામ આંખવાળો માણસ દૈવશાલી, નિષ્પ (ચોપડી) આંખવાળો ભેગી, જાડી આંખવાળા બુદ્ધિમાન અને દીન આંખવાળો નિર્ધન હોય છે. (૩૪૭)
निम्नयोः प्रचुर प्रायः, स्तोकमुन्नतयोः पुनः॥ વૃયોર્નેિત્રોરા-તરમાયુસ્તમૃતા રૂછ૮ ા
અર્થ ––ઉંડી આંખ હોય તે ઘણું આયુષ્ય, ઉથલી આંખ હોય તો અલ્પ આયુષ્ય અને ગોળ આંખ હોય તો ઘણુજ ૯૫ આયુષ્ય હોય છે. (૩૪૮)
विवणैः पिङ्गलैभ्रान्तै-श्चञ्चलैरतिपूर्वकैः ॥
अधमाः स्युः कृशैरूक्षैः, सजलैर्निर्धनाः पुनः ॥ ३४९॥ અર્થ–ખરાબ વર્ણવાળી, ભૂરા રંગની ભમતી, અને ઘણી ચંચળ એવી આંખો જેની હોય તે અધમ હોય છે. તથા પાતળી, લુખી અને પાણીને ઝરતી એવી એની આંખો હોય તે નિર્ધન હોય છે. (૩૪૯)
વસુદેવસુઝ, તથા નેત્ર મથ વિરનેત્રઃ ચારે રઃ પરઃ પરઃ રૂ૫૦
અર્થે–આંધળે, કોણ, કેકરાક્ષ અને કાકરાક્ષ એ ચારેમાં ઉત્તરોત્તર અને ધિક ક્રૂર હોય છે. (૩૫૦ )
"Aho Shrutgyanam
Page #218
--------------------------------------------------------------------------
________________
२०६
विवेक विलासेऽष्टम उल्लास : ।
भूताविष्टस्य दृष्टिः स्यात्प्रायेणोर्द्ध विलोकिनी ॥ मीलिता मुद्गलार्तस्य देवतात्तस्य दुःसहा ॥ ३५१ ॥
"
અર્થ:——ભૂત વળગેલા માણસની દૃષ્ટિ પ્રાયે ઊંચું જોનારી હાય છે, મુગ્ધલ વળગેલા માણસની મીચાયલી હૈાય છે, અને દેવતા વળગેલા માણસની ધણી આફરી હાયછે. (૩૫૧)
शाकिनीभिर्गृहीतस्या - धोमुखी च भयानका ॥ રૂપાર્તન્ય મીહઃ સાપ્રખ્યાયિત રજા ॥ રૂપુર ॥ અર્થઃ—શાકિની વળગેલા માણસની દૃષ્ટિ નીચું જોનારી તથા ભયાનક હાયછે. રૂપલાથી પીડાયલા માણસની શૂન્ય, ણી ચંચળ તથા બીકવાળી હાય છે. (૩૫૨ )
"
अरुणा श्यामला वापि जायते वातरोगिणः ॥ પિત્તતોષવતઃ પીત્તા, નીજા ૨ થપિઅવત્ ॥ રૂપરૂ ॥ श्लेष्मलस्य तथा पाण्डु - र्मिश्रदोषस्य मिश्रिता ॥ દદે પ્રતિવિન મેવા, મવન્સેવમનેયા ॥ રૂ૧૪ ॥
અર્થઃ:——વાત રાગથી પીડાયલ માણસની દૃષ્ટિ રાતી તથા શ્યામ વર્ણની ઢાયછે. પિત્ત રાગથી પીડાયલા માણુસની પીળી તથા પેપટના પીછ જેવી લીલા રંગની હેાયછે. કફ રોગથી પીડયલા માણસની સફેદ હોયછે. અને કફવાત વાતપિત્ત, પિત્તકફ્ ઇત્યાદિ મિશ્રદેાષથી પીડાયલા માણસની દૃષ્ટિ મિશ્ર હાય છે. (૩૫૩) (૩૫૪)
અથ વમળમ$ ! )
उद्यमे सत्यपि प्रायो, न व्रजेन्निष्फलं कचित् ॥
मुक्त्वा ताम्बूलमेकं च, भक्ष्यमन्पन्न गच्छता ॥ ३५५ ॥ અર્થઃ——ć હુવે જવા આવવાના નિયમ કહેછે. ) ડાહ્યા માણસે ઉદ્યમ નહીં હાય તાપણુ કાઇ ઠેકાણે વગર પ્રત્યેાજને ન જવું. અને માર્ગે ચાલતાં એક તાંબૂલ વગર નું કાંઇપણ ન ખાવું. ( રૂ૫૫)
"Aho Shrutgyanam"
Page #219
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. युगमात्रान्तरन्यस्त-दृष्टिः पश्यन्पदं पदम् ॥ रक्षार्थ स्वशरीरस्य, जन्तूनां च सदा व्रजेत् ॥३५६ ॥
અર્થ–માણસ માર્ગે ચાલતાં પોતાના શરીરની તથા પારકા જીવોની રક્ષાને અર્થે સદાકાળ ગાડાના ધસરા જેટલી આગળ દૃષ્ટિ રાખીને પગે પગે જોતો છતો ચાલે. (૩૫૬)
शालूररासभोष्ट्राणां, वर्जनीया गतिः सदा ॥ गजहंसवृषाणां तु, सा प्रकामं प्रशस्यते ॥३५७॥
અર્થ–દેડકે, ગધેડું અને ઉંટ એમની ચાલ પ્રમાણે ચાલવું. ગજ, હંસ તથા બળદ એમની ચાલ પ્રમાણે ચાલવું ઘણું પ્રશસ્ત છે. (૩૭)
कार्याय चलितः स्थाना-दहन्नाडीपदं पुरः॥ कुर्वन् वाञ्छितसिद्धीनां , जायते भाजनं नरः॥२५८॥
અર્થ-માણસ, કોઈ કામ અર્થે પિતાના સ્થાનકથી જવું હોય ત્યારે જે બાજાની નાડી વહેતી હોય તે બાજાને પગ આગળ મૂકે તો વાંછિત ફલની સિદ્ધિ પામે. (૩૫૮)
एकाकिना न गन्तव्यं, कस्याप्येकाकिनो गृहे ।। नैवोपरिपथेनापि, विशेकस्यापि वेश्मनि ॥३५९ ॥
અર્થ --એકલા માણસને ઘરે એકલાએ ન જવું. તથા કોઇના પણ ઘરમાં ઉપર ચઢીને ન જવું. (૩૫૮)
रोगिवृद्धदिजान्धानां, धेनुपूज्यक्षमाभुजाम् ॥
गर्भिणीभारभुनानां, दत्त्वा मार्ग व्रजेद्बुधः ॥३६०॥ . અર્થ-ડાહ્યા માણસે રેગી, વૃદ્ધ, બ્રાહ્મણ, આંધળા, ગાય, પૂજ્ય પુરૂષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમેલા એટલા લોકોને પ્રથમ માર્ગ દઈને પછી પોતે જવું. (૩૬૦)
धान्यं पक्कमपकं च, पूजार्ह मन्त्रमण्डलम् ॥ न त्यक्तोदर्तनं लध्यं, स्नानाम्भोऽसृक्शवानि च ॥३६१॥ અ–ડાહ્યા પુરૂષે કાચું અથવા પાધાન્ય, પૂજવા યોગ્ય મંત્રમંડલ નાંખી
"Aho Shrutgyanam
Page #220
--------------------------------------------------------------------------
________________
२०८
विवेकविलासेऽष्टम उल्लास । દીધેલું વિટણું, નહાવાનું પાણી, લેહી તથા શિવ (મડ૬) એટલાં વાનાં ઉલ્લેधाने न rg. (381)
निष्ठ्यूतश्लेष्मविण्मूत्र-ज्वलदह्निभुजंगमम् ॥ मनुष्यं सायुधं धीमान् , कदाप्युल्लङ्घयेन च ।। ३६२ ॥
सर्थ:----डासा पु३थे थं, ५, विष्ठा, भूत्र, समायला शिसई भने શધારી મનુષ્ય એટલાં વાનાં કોઈ કાળે પણ ન ઉલ્લંઘવાં. (૩૬૨)
क्षेमार्थी वृक्षमूलं न, निशीथिन्यां समाश्रयेत् ॥ नासमाते नरो दूरं, गच्छेदुत्सवसूतके ॥ ३६३ ॥
અર્થ –કલ્યાણના અર્થો પુરૂષે રાત્રિને સમયે વૃક્ષને તળે ન રહેવું. તેમજ उत्सव अथवा सूतः पूई थया २२ गमन न २. (363).
क्षीरं भुक्त्वा रतं कृत्वा, स्नात्वा हत्त्वा गृहाङ्गनाम् ॥ वान्त्वा निष्ठीव्य चाक्रोशं, श्रुत्वा च प्रचलेन्नहि ॥३६४॥
અર્થ –વિવેકી પુરૂ દૂધ વાપરીને, સ્ત્રીસંજોગ કરીને, નહાઈને, પિતાની સ્ત્રીને તાડના કરીને, વમન કરીને, ચૂંકીને, તથા કોઇને રેતાં સાંભળીને પ્રયાણ न २. ( 3१४)
कारयित्वा नरः क्षौर-मश्रुमोक्षं विधाय च ॥ गच्छेद् ग्रामान्तरं नैव, शकुनापाटवे न च ॥ ३६५॥
अर्थ:-विवेही ५३थे क्षार (GMमत) ४२वाने, मांसु जाने तथा सशुभ शनने ५२म न ng. (३१५)
नद्याः परतटागोष्ठा-क्षीरद्रोः सलिलाशयात् ॥ निवर्तेतात्मनोऽभीष्टा-ननुव्रज्य प्रवासिनः ॥ ३६६ ॥
અર્થ——ડાહ્યા માણસે પિતાના સગા વહાલા પરગામ જતા હોય તો તેમને નદીના પાર સુધી, ગાયના સ્થાનક સુધી, રાયણ, વડ પ્રમુખ દૂધવાળા વૃક્ષ सुधी अथवा साशय सुधी वणवी पाई साव. ( 3६६)
"Aho Shrutgyanam"
Page #221
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ.
२०५ . नासहायो नचाज्ञातै-नैव दासैः समं तथा ॥
नातिमध्यंदिने नार्ध-रात्रे मार्गे बुधो व्रजेत् ॥ ३६७॥
અર્થ-ડાહ્યા માણસે કોઇને સાથે લીધા વિના, અજાણ્યા માણસની સાથે અથવા દાસ લેકેની સાથે, તદન બપોરે અથવા રાત્રિને સમયે માર્ગે न . (3६७)
नाशम्बलश्चलेन्मार्गे, भृशं सुप्यान्न वासके ॥ सहायानां च विश्वासं, विदधीत न धीधनः ॥ ३६८॥ અર્થ–બુદ્ધિમાન પુરૂષે ભાતું લીધા વિના માર્ગે ચાલવું નહીં જયાં મુકામ यो हेय यांणी नलेवी. तथा साथ सोडाय तेमना विश्वास नवा.(3६८)
महिषाणां खरोष्ट्राणां, धेनूनां चाधिरोहणम् ॥
खेदस्पृशापि नो कार्य-मिच्छता श्रियमात्मनः ॥ ३६९ ॥ અર્થ–પોતાને અર્થે લક્ષ્મીની ઇચ્છા કરનાર પુરૂષે થાક લાગે તે પણ પાડા, गघi, उंट तथा ॥ ममना 6५२ नसg. (3६८)
गजात्करसहस्रेण, शकटात्पञ्चभिः करैः ॥ शृङ्गिणोऽश्वाच्च गन्तव्यं, दूरेण दशभिः करैः ॥३७०॥ અર્થ –માર્ગે જતાં હાથીથી એક હજાર હાથ, ગાડાથી પાંચ હાથે અને શીંગડાવાળા જાનવરથી તથા ઘડાથી દસ હાથ છે. ચાલવું. (૩૭૦ )
न जीर्णां नावमारोहे-नद्यामेको विशेन्नहि ॥ न चातुच्छमतिर्गच्छे-त्सोदर्येण समं पथि ॥ ३७१ ॥
અર્થ–બુદ્ધિશાળી પુરુ, જુના વહાણ ઉપર ન ચઢવું, નદીમાં એકાએક न पेसवु, तथा साना सांथे भार्गे न यास. (३७१)
न जलस्थलदुर्गाणि, विकटामटवीं न च ॥ न चागाधानि तोयानि , विनोपायं विलवयेत् ॥ ३७२ ।। અર્થ – જલમાં અથવા રથલમાં રહેલા કિલ્લાઓ, વિષમ અટવી તથા
"Aho Shrutgyanam"
Page #222
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास। ડું પાણી એટલી વસ્તુનું કાંઈ સાધન વિના ઉ૯લંધન ન કરવું. (૩૭૨)
નિરક્ષર – વાહનનૈતથા છે. कुमित्रैश्च समं गोष्ठी, चर्या चाकालिकीं त्यजेत् ॥३७॥
અર્થ ––ફર, સક્ષસ, ચુગલીખેર, કાર્લેક અને ખરાબ મિત્ર એમની સાથે વખતે વાતચિત તથા ફરવુંહરવું વર્જવું. (૩૩)
धूर्तावासे वने वेश्या-मन्दिरे धर्मसमनि ॥ सदा गोष्ठी न कर्तव्या, प्राज्ञैरापानकेपि च ॥ ३७४ ॥
અર્થ-ડાહ્યા પુરૂષોએ ઠગારાના ઘરમાં, વગડામાં, ગણિકાના ઘરમાં ધર્મના સ્થાનમાં તથા પાણીની પરબ ઉપર સદાકાળ વાતો ન કરવી. (૩૭૪)
बद्धवध्याश्रये द्यूत-स्थाने परिभवास्पदे ॥ भाण्डागारे न गन्तव्यं, परस्यान्तःपुरे न च ॥ ३७५॥
અર્ય-બંદીખાનું, ફાંશી દેવાનું સ્થાનક, જુગારીનું સ્થાનક, જ્યાં પોતાને પરાભવ થાય એવું સ્થાનક, ભાંડાગાર તથા પારકું અંતઃપુર એટલા થાનકમાં ન જવું. (૩૫)
अमनोज्ञे श्मशाने च, शून्यस्थाने चतुष्पथे। तुषशुष्कतृणाकीर्णे, विषमावकरोषरे ॥ ३७६ ॥ वृक्षाग्रे पर्वताग्रे च, नदीकूपतटे स्थितिम् ॥ न कुर्याद्भस्मकेशेषु, कपालाङ्गारकेपि वा ॥ ३७७॥
અર્થ–મનને ગમે તેવા રથાનકમાં, સ્મશાનમાં, શૂન્ય થાનકમાં, ચેવટામાં, ફેરામાં તથા સૂકા ઘાસ જયાં પથરાયેલો હોય તેવા સ્થાનકમાં, પેસતાં તથા નીકળતાં પીડા ઉપજાવનાર રસ્થાનકમાં, કચરામાં, ખારી ભૂમિમાં, વૃક્ષ ઉપર, પર્વતની ટૂંક ઉપર, નદીને અથવા કુવાને કાંઠે, રાખ, વાળ, ખોપરી તથા અંગારા જ્યાં પડ્યા હોય એવી જગમાં ન રહેવું. (૩૭૬) (૩૭૭)
"Aho Shrutgyanam
Page #223
--------------------------------------------------------------------------
________________
२११
વિવેકવિલાસ, આઠમે શાસ.
२११ ( अथ विशेषोपदेशनमः ।) मत्रस्थानमनाकाश-मेकदारमसंकटम् ॥ निःशङ्कादि च कुर्वीत, दूरसंस्थे च यामिके ॥३७८ ॥
અર્થ – જયાં ઉપરનો ભાગ ઉધાડે ન હોય, પેસવા નીકળવાનું દ્વાર એકજ હોય, ચેકીવાળાની બેઠક દૂર હેય, શંકા પ્રમુખ કરવા જેવું કાંઈ ન હોય, તથા સંકડાશ ન હૈય, ત્યાં મસલત કરવાનું સ્થાનક કરવું. (૩૭૮)
मत्रस्थाने बहुस्तम्भे, कदाचिल्लीयतेऽपरः ॥ सगवाक्षे प्रतिध्वान-श्रुतिः सप्रतिभित्तिके ॥ ३७९ ॥
અર્થ –-મસલત કરવાના સ્થાનકમાં જ ઘણું થાંભલા હેય, તો કદાચ કાઈ ત્યાં સંતાઈ રહે, તથા ગોખ અથવા પાતળી ભીંત નજીક હોય તો મસલત ४२नारनो ४ संभणाय. ( ३७६)
शून्याधोभूमिके स्थाने, गत्वा वा काननान्तरे ॥ मनयेत्संमुखः स्वामी, मत्रिभिः पञ्चभित्रिभिः ॥३८०॥
અર્થ –રાજાએ શુન્ય ભોંયરામાં અથવા જંગલમાં જઈ સામે બેસી પાંચ અથવા ત્રણ મંત્રીઓની સાથે મસલત કરવી (3૮૦)
सालस्यैलिङ्गिभिर्दीर्घ-सूत्रिभिः स्वल्पबुद्धिभिः ॥ समं न मबयेन्नैव , मत्रं कृत्वा विलम्ब्यते ॥ ३८१ ॥ अर्थ:-~-पासु, वेषधारी, म संभावना तथा समुद्धिना, मेवावहिनी સાથે મસલત ન કરવી. તથા મસલત કરી રહ્યા પછી વખત ન ગાળ. (૩૮૧)
भूयांसः कोपना यत्र, भूयांसः सुखलिप्सवः ॥ भूयांसः कृपणाश्चैव , स सार्थः स्वार्थनाशकः ॥ ३८२॥
अर्थ:--माधी , सुमना सादु५ अने १५५१ साह। ५।। जाय, ते atકસમુદાય પિતાને સ્વાર્થ ખોઈ બેસે છે. (૩૮૨)
सर्वकार्येषु सामर्थ्य-माकारस्य च गोपनम् ॥ धृष्टत्वं च सदाभ्यस्तं, कर्तव्यं विजिगीषुणा ॥ ३८३ ॥ અર્થ ---જયની વાંછા કરનાર પુરૂ સર્વે કાર્યોમાં પિતે શક્તિમાન થવું,
"Aho Shrutgyanam"
Page #224
--------------------------------------------------------------------------
________________
२१२
विवेकविलासेऽष्टम उल्लास મનની વાત ચહેરા ઉપરથી ન જાય તેમ કરવું, તથા હમેશાં ધીઠાઇનો અश्यास २३1. (303)
भवेत्परिभवस्थानं, पुमान पायो निराकृतिः ।। विशेषाडम्वरस्तेन, न मोच्यः सुधिया कचित् ॥ ३८४ ॥
અર્થ --આડંબર ન રાખનાર માણસની પ્રાયે માનખંડના થાય છે. માટે બુદ્ધિશાળી પુરૂષે પોતાને આડંબર કોઇપણ સ્થલે ન મૂકવો. (૩૮૪)
विश्वासो नैव कस्यापि , कार्य एषां विशेषतः॥ ज्ञानिप्ररूपिताशेष--धर्मविच्छेदमिच्छताम् ॥ ३८५ ॥ स्वमतारोपणोत्पन्न-रौद्रार्तध्यानधारिणाम् ॥ पाखण्डिनां तथा क्रूर-सत्त्वप्रत्यन्तवासिनाम् ॥ ३८६ ॥ धूर्तानां प्राविरुद्धानां , बालानां योषितां तथा ॥ स्वर्णकारजलामीनां, प्रभूणां कूटभाषिणाम् ॥ ३८७॥ नीचानामलसानां च , पराक्रमवतां तथा ॥ कृतघानां च चौराणां नास्तिकानां च जातुचित् ॥३८८॥ અર્થ –વિવેકી પુરૂષે કોઈને વિશ્વાસ ન રાખો. તથા તેમાં પણ કેવલિભાષિત ધર્મની સ્થાપના કરનારા, પિતાનું મત સ્થાપવાના કદાચહથી આરિદ્ર ધ્યાન કરનારા, પાખંડી, નિર્દય, યવન દેશના રહીશ, ઠગ,એકવાર આપણુ સાથે વાંકાથએલા, पाण, श्रीया, सोनी, ४, २मनि, स्वाभी, सत्य मोसना, नीय साडी, આળસુ, પરાક્રમી, કૃતઘ, ચોર અને નાસ્તિક એટલા લોકોનો તો કોઈ કાળે ५५ मिaa विश्वास न २३।. (3८५-3८८) किं कुलं किं श्रुतं किं वा, कर्म कौ च व्ययागमौ ॥ का वाक्शक्तिःकियान क्लेशः, किं च बुद्धिविजृम्भितम् ॥३८९॥ का शक्तिः के द्विषः कोऽहं, कोऽनुबन्धश्च संप्रति ॥ कोऽभ्युपायः सहाया: के, कियन्मानं फलं तथा ॥ ३९०॥
"Aho Shrutgyanam"
Page #225
--------------------------------------------------------------------------
________________
13
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. को कालदेशो का चैव , संपत्प्रतिहते परैः ॥ वाक्ये ममोत्तरं सद्यः, किंच स्यादिति चिन्तयेत् ॥ ३९१ ॥
અર્થ:---મારું કુળ કેવું? શાસ્ત્રનો અભ્યાસ કેટલો? કાર્ય કેવું? આવક જ વક કેટલી? મારા વચનની શક્તિ કેટલી ? કાર્યમાં કલેશ કેટલો ? આપણું બુદિવૈભવ કેટલું? શક્તિ કેટલી ? શત્રુ કયા છે? હું કોણ છું ? હમણાં પ્રસંગ કે છે? ઉપાય કર્યો છે? સહાય કયું છે? ફળ કેટલું નીપજશે ? દેશ તથા કાળ કયા છે? સામગ્રી કઈ છે? મારા શત્રુ મારા વચનને તોડી પાડશે તો હું તુરત છે ઉત્તર આપું? ડાહ્યા માણસે એટલી બાબતોને વિચાર કરવો. (૩૮૯) (૩૯૦) (૩૯૧)
यत्पाचे स्थीयते नित्यं , गम्यते वा प्रयोजनात् ॥ गुणाः स्थैर्यादयस्तस्य , व्यसनानि च चिन्तयेत् ॥ ३९२ ॥
અર્થ –આપણે જેની પાસે હમેશાં રહિયે, અથવા કારણસર જેની પાસે હમેશાં જઈ, તેનામાં ઠરેલપણું વિગેરે ગુણ છે, અથવા દેષ છે, એ વાતનો વિચાર કરવો. (૩૯૨)
उत्तमैका सदारोप्या, प्रसिद्धिः काचिदात्मनि ॥
अज्ञातानां पुरे वासो, युज्यते न कलावताम् ॥ ३९३ ॥
અર્થ –ડાહ્યા પુરૂષોએ ઉત્તમ એવી કાંઇક પણ પોતાની પ્રસિદ્ધિ રાખવી, કલાવાન્ (કસબી) પુરૂષોનેનગરના એક ખૂણામાં પડી રહેવું ઉચિત નથી. (૩૯૩)
कालकृत्यं न मोक्तव्य-मतिखिनैरपि ध्रुवम् ॥ नामोति पुरुषार्थानां, फलं क्लेशजितः पुमान् ॥ ३९४ ॥
અર્થઘણે ખેદ થાય તોપણ જે સમયે જે કામ કરવાનું તે કદાપિ ન છોડવું. કારણ કે કલેશને વશ થએલો માણસ ઉધમનું ફળ પામી શકતો નથી.-(૩૯૪)
उच्चैर्मनोरथाः कार्याः, सर्वदैव मनस्विना ॥ विधिस्तदनुमानेन, संपदे यतते यतः ॥३९५॥ અર્થ –વિવેકી પુરૂષે હમેશાં મેટા મને રથ કરવા. કારણ કે, દૈવ (નશીબી,
"Aho Shrutgyanam
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૧૪
विवेकविलासेऽष्टम उल्लासः ।
જેના જેવા મનેાથ તેને તેવી લસંપદા આપવાના પ્રયત્ન કરેછે. (૩૯૫)
कुर्यान कर्कशं कर्म, क्षमाशालिनि सज्जने ॥ प्रादुर्भवति सप्तार्चि- मथिताच्चन्दनादपि ॥ ३९६ ॥ અર્થઃ—સત્પુરૂષે ક્ષમાશીલ ( ઉપદ્રવ થાય તે મૂગે મેાઢે ખમી શકે એવા ) છે, એમ જાણી તેમની સાથે ક્રૂરપણું નકરવું. કારણ કે, સુગંધી ચંદનનું મથન કરે તે તેમાંથી પણ અગ્નિ નીકળે છે. (૩૯૬ )
-
दृष्ट्वा चन्दनतां यातान् शाखोटादीनपि द्रुमान् ॥ મહાયાનો તતઃ માં, મદ્રઃ સદ સંગતિઃ ॥ ૩૧૭ ॥
"
અર્થ::——ડાહ્યા માણસે મલય પર્વત ઉપરના સાગનાં તથા બીજાં વૃક્ષ પણ ચંદન સરખાં થએલાં જોઇને મેટા પુરૂષાની સેાબત કરવી. (૩૯૭)
शुभोपदेशदातारो, वयोवृद्धा बहुश्रुताः ॥
જીરાજા ધર્મા એવુ, નર્યુંાસ્યા મુદુર્ભુદુઃ ॥ ૩૧૮ ॥ અર્થ:—મેાટા પંડિત, ધર્મ રાજ્યમાં નિપુણુ, સારા ઉપદેશ દેનારા અને પાકી ઉમરના એવા લૉકાની વારંવાર સેવા કરવી. (૩૯૮ )
इहामुत्र विरुद्धं य-तत्कर्वाणं नरं त्यजेत ॥
आत्मानं यः स्वयं हन्ति, त्रायते स कथं परम् ॥ ३९९ ॥
અર્થ::~~~આ લેાકમાં તથા પરલેાકમાં વિદ્ધ એવું કાર્ય કરનાર માણસથી દૂર રહેવું. કારણ કે, જે માણસ પેાતાના ધાત કરે છે, તે બીનનું રક્ષણ શી રીતે કરે ? (૩૯)
शौर्येण वा तपोभिर्वा, विद्यया वा धनेन वा ॥ અયન્તમછઠ્ઠીનોપ, ધ્રુસ્રીનો મતિ ક્ષબાત ॥ ૨૦૦૫ અર્થ:—માણસ ધણા હીન કુલમાં થયે ઢાય તેપણુ પરાક્રમથી, તપસ્યાર્થી, વિદ્યાથી અથવા ધનથી ક્ષણ માત્રમાં સારા કુલીન લેાકામાં ગણાય છે. ( ૪૦૦ )
"Aho Shrutgyanam"
Page #227
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. ૨૧પ कुर्यानात्मानमत्युच्च-मायासेन गरीयसा॥ તતશ્કેલવપતિઃ ચા-દુષિ મત્તે તા ૫ ૪૦
અર્થ –ડાહ્યા માણસે પોતાને ઘણું મહેનતથી ઘણે મેટેદ ન ચઢાવવો. કારણ કે, જો તે, તે દરજાથી પાછો નીચે પડે તો પાર વિનાનું દુખ થાય.(૦૧)
दैविकर्मानुषेर्दोषैः, प्रायः कार्य न सिद्ध्यति॥ दैविकं वारयेच्छान्या , मानुषं स्वधिया पुनः॥ ४०२॥
અર્થ –કોઈપણ કાર્ય પ્રાયે દેવતાના અથવા મનુષ્યના કરેલા ઉપદ્રવથી સિદ્ધ થતું નથી. માટે દેવિક ઉપદ્રવ શાસ્ત્રોક્ત શાંતિ કર્મ કરીને તથા માનુષ ઉપદ્રવ પોતાની બુદ્ધિથી દૂર કર. (૪૦૨ )
प्रतिपन्नस्य न त्याग, शोकन गतवस्तुनः॥ निद्राच्छेदश्च कस्यापि, न विधेयः कदाचन ॥ ४०३ ॥
અર્થ –કબૂલ કરેલા વચનને ભંગ, ગઈ વસ્તુને શેક અને કોઇનો નિદ્વાભંગ એ ત્રણ વાનાં કોઈ કાળે પણ ન કરવાં. (૪૦)
अकुर्वन् बहुभिर्वैरं, दद्याद्वहुमते मतम् ॥ गतास्वादानि कृत्यानि , न कुर्याद्वहुभिः समम् ॥ ४०४॥
અર્થ –ધણની સાથે વૈર ન કરતાં બહુમત વાતને પોતાની સંમતિ આપવી. તથા સ્વાદ વિનાનાં કાર્યો ઘણું લેકની સાથે ન કરવાં. (૪૦)
शुभक्रियासु सर्वासु , मुखैर्भाव्यं मनीषिभिः॥ नराणां कपटेनापि , निःस्पृहत्वं फलप्रदम् ॥ ४०५॥
અર્થ-ડાહ્યા પુરૂષોએ સર્વ શુભ કાર્યોમાં આગેવાન થવું. માણસ કપટથી નિરિ૭પણું દેખાડે તોપણ તે તેને ફલદાયિ થાય છે. (૪૦૫)
ટોકનને નૈવ, મચમત્યુકુનઃ
कदाचिदपि कर्तव्य:, सुपात्रेषु न मत्सरः॥४०६ ॥ - અર્થ-સારાપુએ મત્સરથી બની શકે એવું કાર્ય કસ્વા અતિશય સુક ન થવું. તથા સુપાત્ર મનુષ્યની સાથે કોઈ કાળે પણ મત્સર ન કરવો. (૪૦૬).
"Aho Shrutgyanam
Page #228
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास । स्वजातिकष्टं नोपेक्ष्यं, तदैक्यं कार्यमादरात् ॥ मानिनां मानहानि स्या-त्तदोषादयशोऽपि च ॥ ४०७॥
અર્થ માન પામેલા પુરૂષે પોતાની જાતિના દુ:ખ તરફ આંખ મીચામણી ન કરવી. પણ જાતિનું ખંતથી ઐક્ય કરવું. કારણ કે, તેમ ન કરે તો તેની માનખંડના અને અપયશ પણ થાય. (૪૦૭).
नश्यन्ति ज्ञातयः प्राय:, कलहादितरेतरम् ॥ - કિર્જિતા વ વર્ષને, મન્યિ વા+મતિ . ૪૦૮ .
અર્થ –જ્ઞાતીઓ એક બીજાની સાથે કલહ કરવાથી પ્રાયે પાયમાલ થાય છે. અને તેજ જે એક બીજાની સાથે સંપમાં રહે તો જેમ જલમાં કમલિની વધે છે, તેમ વૃદ્ધિ પામે છે. (૪૦૮)
दारिद्योपद्रुतं मित्रं, नरं साधर्मिकं सुधीः॥
ज्येष्ठं जातिगुणैर्जामि-मनपत्यां च पूजयेत् ॥ ४०९ ॥ * અર્થ-ડાહ્યા માણસે દરિદ્રી અવસ્થામાં આવેલા પોતાના મિત્રની તથા સાધર્મની, પોતાની અપેક્ષાએ જાતિથી અને ગુણથી શ્રેષ્ઠ એવા માણસની અને પિતાની વાંઝણ બેનની આસનાવાસના કરવી. (૪૦૯)
सारमिथ्यान्यवस्तूनां , विक्रयाय क्रयाय च ॥ कुलानुचितकार्याय , नोयच्छेद्गौरवप्रियः ॥ ४१०॥
અર્થ-મોટાઈ જેને ગમતી હોય એવા પુરુષે પારકી સારી નરસી વસ્તુ વેચવા અથવા ખરીદવા તથા પોતાના કુલને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. (૪૧૦).
स्वाङ्गवाद्यं तृणच्छेदं, व्यर्थ भूमिविलेखनम् ॥ नैव कुर्यान्नखैर्दन्त-नखराणां च घर्षणम् ॥ ४११॥
અર્થ –કાંખ ન વગાડવી, શીસેટી ન મારવી, તથા બીજી કોઈપણ રીતે પિતાનું શરીર વાજીંત્રની પેઠે ન વગાડવું, કારણવિના તૃણના કટકા ન કરવા,
થે પોતાના નખથી ભૂમિ ન ખેતરવી, અને નખથી નખ અથવા દાંત ન ઘસવા. ( ૪૧૧ )
"Aho Shrutgyanam"
Page #229
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આંઠમો ઉલ્લાસ. प्रवर्तमानमुन्मार्गे , स्वं स्वेनैव निवारयेत् ॥ किमम्भोनिधिरुद्धेलः, स्वस्मादन्येन वार्यते ॥ ४१२॥
અર્થ–પિતાનો આત્મા કુમાર્ગે જતો હોય તે તેને તેિજ અટકાવો. સમુદ્રની વેલા મર્યાદા ઉપરાંત ચઢતાં તેને સમુદ્રજ અટકાવે છે, કે બીજો કોઈ અટકાવે છે ? (૪૧૨)
संमानसहितं दान-मौचित्येनाञ्चितं वचः ॥ नयेन वर्यं शौर्य च , त्रिगदश्यकृत्रयम् ॥ ४१३॥
અર્થ આદરમાન પૂર્વક દાન, અવસર યોગ્ય રૂડું વચન અને ન્યાય સહિત શોર્ય એ ત્રણ વાનાં ત્રણે જગતને વશ કરે એવાં છે. (૪૧૩)
अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी ॥ अशक्तो वैरकृच्छक्तै-महद्भिपहस्यते ॥ ४१४ ॥
અર્થ –પિતાની પાસે દ્રવ્ય જેટલું હોય તે કરતાં અધિક ઉજવલ વેષ પહેરનાર, મોટો ધનવાનું છતાં હલકે વેબ પહેરનાર અને પોતે અસમર્થ છતાં સમર્થ લેકની સાથે વૈર કરનારે એ ત્રણ પુરુષોનો મોટા લેકમાં ઉપહાસ (મકરી) થાય છે. (૪૧૪).
चौर्याद्यैर्बद्धवित्ताशः, सदुपायेषु संशयी ॥ सत्यां शक्तौ निरुद्योगो, नरः प्राप्नोति न श्रियम् ॥४१५॥
અર્થ –ારી પ્રમુખ કરવાથી દ્રવ્ય મેળવવાની આશા રાખનારે, ધન મેળવવાના સારા ઉપાયથી ધન મળે કે નહીં એ શક રાખનાર અને શક્તિ છતાં ઉદ્યમ ન કરનારો માણસ લક્ષ્મી ન પામે. (૧૫)
फलकाले कृतालस्यो, निष्फलं विहितोद्यमः ॥ નિશઃ શમુસપિ, ન નરપતે એ છે?
અર્થ –ફલ મળવાનો સમય આવે ત્યારે આળસ કરે, સમય ન હોય ત્યારે ફેગટ ઉદ્યમ કરે, તથા શત્રુનો સંબંધ છતાં શત્રુથી કાંઇ નુકસાન થાય તેની શંકા મનમાં ન રાખે, એવો માણસ ઘણા કાળ સુધી ચઢતી દશામાં ન રહે. (૧૬)
"Aho Shrutgyanam
Page #230
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास : ।
दम्भसंरम्भिभिग्रीह्यो, दम्भमुक्तेष्वनादरी ॥
शस्त्रीवाचि विश्वासी, विनश्यति न संशयः ॥ ४१७ ॥ અર્થઃ—જે માણસ દંભી લેાના સપાટામાં આવી જાય, દંભૈરહિત સારા લેાંકાને ધિક્કારે, અને ઠંગ તથા સ્ત્રિયા એમનાં વચન ઉપર ભરેાસા રાખે, તે પાયમાલ થાય એમાં શક નથી. ( ૪૧૭ )
૨૮
ईर्ष्यालुः कुलटाकामी, निर्द्धनो गणिकाप्रियः ॥ स्थविरश्व विवाहेच्छु- रुपहासास्पदं नृणाम् ॥ ४१८ ॥
અર્થ:——જે પેતે અદેખાઇ કરનારા છતાં અસતી સ્ત્રીની વાંછા કરનારા, નિર્ધન છતાં ગણિકાનેા વલ્લભ થવા ઇચ્છનારા, અને ઘરડા થઇ પરણવાની ઇચ્છા રાખનારા એ ત્રણે પુરૂષોને લાકમાં ઉપહાસ (મકરી) થાય છે. (૪૧૮) कामिस्पर्धावितीर्णार्थः, कान्ताकोपादिवाहकृत् ॥ व्यक्तदोषप्रियासक्तः, पश्चात्तापमुपैत्यलम् ॥ ४१९ ॥
અર્થઃ—લંપટ લોકાની સાથે હરીફાઇમાં ઉતરી ધન ઉડાવનારા, પેાતાની સ્ત્રી ઉપર ક્રોધ કરી બીજીને પરણનારા, પ્રકટ દેાષ જેના દેખાતા ઢાય એવી સ્ત્રી ઉપર આસક્તિ કરનારા એ ત્રણે પુરૂષા પાછળથી ઘણા પસ્તાવે પામેછે. (૪૧૯) वैरी वेश्याभुजङ्गेषु, वारितार्थी प्रियाभिया ॥ स्त्रीरन्ता दुर्लभैश्चार्थे - हीयते सर्वसंपदा ॥ ४२० ॥
અર્થ:-——વેશ્યાના જારની સાથે વૈર કરનારા, સ્રીના ભયથી યાચકાને દાનની મના કરનારા, અને દુēભ વસ્તુ દઇને પણ સ્ત્રીની સાથે વિષય ભાગવનારા એવા પુરૂષની સર્વ સંપદા નાશ પામે છે, (૪૨૦)
निर्बुद्धिः कार्यसिद्ध्यर्थी, दुःखी सुखमनोरथः ॥ ऋणेन स्थावरक्रेता, मूर्खाणामादिमास्त्रयः ॥ ४२१ ॥ અર્થ:—બુદ્ધિ વિના કાર્યની સિદ્ધિ વાંધે, દુઃખી છતાં સુખનું મનેારાજ્ય કરે, અને માથે ઋણુ કરી ધરમાર પ્રમુખ ખરીદે. એ ત્રણે પુરૂષા મુર્ખના સ
રઢાર સમજવા. ( ૪૧ )
"Aho Shrutgyanam"
Page #231
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
૨૧૯ सदैन्योऽर्थे सुतायत्ते, भार्यायत्ते वनीपकः ॥ प्रदायानुशयं धत्ते, तस्मादन्यो हि कोऽधमः ॥ ४२२ ।। અર્થ –પુત્રના હાથમાં ધન લેંપી પોતે દૈન્ય ભોગવનારો, સ્ત્રીના તાબામાં સર્વે ધન દઈ પોતે ભીખ માગનાર અને દાન દઈ પાછળથી પસ્તાવો કરનારો એવા માણસ કરતાં બીજો કેણ અધમ હશે. (૪રર )
अहंयुमतिमाहात्म्या-द्रर्वितो मागधोक्तिभिः॥ लाभेच्छुर्नायके लुब्धे, ज्ञेया दुर्मतयस्त्रयः ॥ ४२३ ॥
અર્થ-જે પોતાની બુદ્ધિથી મોટાઈથી અહંકાર લાવે, ભાટ ચારણના વખાણથી ગર્વ કરે, તથા લોભી એવા ધણ પાસેથી લાભની ઇચ્છા રાખે, તે ત્રણે પુરૂ દુબુદ્ધિ જાણવા. (૪૨૩)
दुष्टे मत्रिणि निर्भीकः, कृतघ्नादुपकारधीः ॥ दुर्नाथान्यायमाकाङ्क-नेष्टवृद्धिं लभेत सः ॥ ४२४ ॥
અર્થ –જે દુષ્ટ મંઝિથી નિસ્ત રહે, કૃતઘ માણસ તરફથી કોઇ ઉપકારની આશા રાખે, અને દુષ્ટ રાજા પાસેથી ન્યાય મળવાની ઈચ્છા કરે, તેની ચઢતી ન થાય. (૪૨૪)
अपथ्यसेवको रोगी, सद्धेषो हितवादिषु ॥ नीरोगोऽप्यौषधप्राशी, मुमूर्षुर्नात्र संशयः ॥ ४२५॥
અર્થ જે રોગી છતાં પરહેજ ન રાખે, શીખામણ દેનારનો જ કરે, તથા રોગી નહી છતાં વહેમથી ઔષધ ખાય, તેનું મરણ સમીપ આવ્યું એમાં શક નથી. (૪૫)
शुल्कदोऽपथगामी च , भुक्तिकाले प्रकोपवान् ॥ असेवाकृत्कुलमदा-त्रयोऽमीमन्दबुद्धयः॥ ४२६ ॥
અર્થ –જે દાણ ટાળવાને અર્થે ચાર માર્ગે જાય, જે ભજનને અવસરે ક્રોધ કરે, અને જે પોતાના કુલના મદથી ચાકરી ન કરે, તે ત્રણે પુરૂષ મંદબુદ્ધિ હોય. (૪૨૬)
"Aho Shrutgyanam
Page #232
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास :
मित्रोद्वेगकरो नित्यं धूर्तेर्विश्वास्य वञ्च्यते ॥
મુળી ? મસથતો, વૃસ્તસ્ય વિાઃ [ઃ ॥ ૪૨૭ ॥ અર્થ:- હમેશાં પોતાના મિત્રને ઉદ્વેગ ઉપાવે, જેને ઢંગ લેાંકા ભસા દઇ ડગે, જે પેાતે ગુણી છતાં ખીજા ગુણી લેકાની અદેખાઇ કરે, તે ત્રણે પુરૂષાની કલા નિષ્ફલ હૈાય. ( ૪૨૭ )
चारुप्रियोऽन्यदारार्थी, सिद्धेने गमनादिकृत् ॥
૨૨૦
"
નિઃસ્વોનોઈ તોયન્ત્ર, નિવૃદ્ધીનાં શિરોમઃિ ॥૪૨૮૫
અર્થ:——જે પેાતાની સ્ત્રી સુંદર છતાં પરસ્ત્રીને વાંછે, રસેાઇ તૈયાર થયા પછી બહાર નીકળી જાય, અથવા બીજા કાઇ કામમાં રોકાય, તથા પાતે દરિદ્રી છતાં વાતા કરવામાં બહુ રૂચિ રાખે, તે પુરૂષ મુર્ખ લૉકાના સરદાર હાય.(૪૨૮ ) धातुवादे धनप्लोषी, रसिकच रसायने ॥
વિષમક્ષી પરીક્ષાર્થ, યોર્થસ્ય માનનમ્ ॥ ૪૨૬ II અર્થઃ—જે કિમયામાં ધન ખેાવે, જે રસાયન ઉપર પ્રીતિ રાખે, તથા જે પરીક્ષાને અર્થે વિષ ખાય, તે ત્રણે પુરૂષા અનર્થને પાત્ર હોય. ( ૪૨૯ ) परवश्य: स्वगुह्येोक्ताद्, भृत्यभीरुः कुकर्मणा ॥
વાતઃ સ્વસ્થ એપેન, પઢં દુર્યશસામમી ॥ ૨૩૦ ॥ અર્થ:---જે પેાતાની છાની વાત કહીને પરવશ થાય, જે કુકર્મ કરી પેાતાના ચાકરની ડર રાખે, તથા જે ક્રોધથી પેાતાનું નુક્રસાત કરે, તે ત્રણે પુરૂષો અજસના સ્થાનક જાણવા, ( ૪૩૦ )
क्षणरागी गुणाभ्यासे दोषेषु रसिकोऽधिकम् ॥ દન્તાસ્વરક્ષી ૧, સંપવામામ્પત નહિ ॥ ૪૩૨ || અર્થઃ—જે માણસ ગુછ્તા અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર રૂચિ કરે, જે દોષ કાઢવામાં ઘણી રૂચિ રાખે, તથા જે ઘણું ખાઇને ઘેાડાની રક્ષા કરે, તે લક્ષ્મી ન પામે. ( ૪૩૧ )
"
"Aho Shrutgyanam"
Page #233
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, આઠમ ઉલ્લાસ
૨૨૧ नप्रेषु नृपवन्मौनी , सोत्साहो दुर्बलार्दने । स्तब्धश्च बहुमानेन, न भवेजनवल्लभः ॥ ४३२ ।।
અર્થ –જે માણસ નમ્ર માણસની સાથે રાજાની પેઠે મન ધારણ કરે જે દુબલા લેકને ઉપદ્રવ કરવાના કામમાં ઘણો ઉત્સાહ ધારણ કરે, અને જે બહુ માન મળવાથી અહંકાર કરે, તે ત્રણે લોકપ્રિય ન થાય. (૪૩ર)
दुःखे दीनमुखोऽत्यन्तं, सुखे दुर्गतिनिर्भयः ॥ कुकर्मण्यपि निर्लजो, बालकैरपि हस्यते ॥ ४३३ ।।
અર્થ:--જે માણસ દુઃખ આવે દીન મુખ કરી બેસે, જે સુખી અવરથામાં દુર્ગતિની બીક ન રાખે, તથા જે કુકર્મ કરવામાં શરમ ન રાખે, તે ત્રણે પુરૂષોની બાલકે પણ મરકરી કરે છે. (૪૩૩)
धूर्तस्तुत्यात्मनि भ्रान्तः, कीत्त्य चापात्रपोषक ॥ स्वहितेष्वविमर्शी च, क्षयं यात्येव बालिशः॥ ४३४ ॥
અર્થ- જે ઠગ લેકાના વખાણથી પોતે ભૂલ ખાય, કીર્તિને અર્થે કુપાત્રનું પેષણ કરે, અને પોતાના હિતનો વિચાર ન કરે, તે મૂર્ખ માણસ ક્ષયજ પામે. ૪૩૪
विद्वानस्मीति वाचाल, साद्यमोऽस्मीति चञ्चल: ॥ शूरोऽस्मीति च निःशङ्कः, समज्यायां न राजते ॥ ४३५॥
અર્થ-જે “હું વિદ્રાનું છું એમ સમજી બહુ બકબકાટ કરે, “હું મેટો ઉદ્યમી છું એમ સમજી બહુ ચાલાખી દેખાડે, તથા “હું શારે છું. એમ સમ- " જી કેદની ડર ન રાખે, તે પુરૂષ સભામાં શભા ન પામે. (૪૩૫):
धर्मद्रोहेण सौख्येच्छु-रन्यायेन विवर्द्धिषुः। श्रेयःपाथेयमुक्तोऽन्ते, नातिथि : सुगतेनरः ॥ ४३६ ॥
અર્થ જે માણસ ધર્મને દ્રહ કરીને સુખની ઈચ્છા કરે, પોતે અન્યાય કરી વધવાની વાંછા રાખે, તથા અંતકાળ આવે પુણ્યરૂપ ભાતું પાસે ન રાખે, તે પુરૂષ સુગતિએ ન જાય. (૩૬)
"Aho Shrutgyanam
Page #234
--------------------------------------------------------------------------
________________
विवेकविलासेऽष्टम उल्लास। विकृतः संपदा प्रास्या, शंमन्यो मुखरत्वतः॥
दैवज्ञोत्या नृपत्वेच्छ-(मद्भिर्न प्रशस्यते ॥ ४३७ ॥
અર્થ –જે માણસ લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી વિકાર પામે, વાચોળતાથી પિતાને પંડિત માને, અને જોશીના કહેવાથી પોતે રાજપદ પામવાની વાંછા કરે, તેને ડાહ્યા માણસે વખાણતા નથી. (૪૩૭)
क्लिष्टोक्त्यापि कविमन्यः, स्वश्लाधी प्राज्ञपर्षदि ।।
ચાર વાત શાર, ચત્તાક્ય મત નમઃ ૪૨૮
અર્થ જે માણસ કઈ ન સમજે એવાં ક્લિષ્ટ વચન બોલી પિતાને કવિ માને, પંડિત પુરૂષોની સભામાં પિતાનાં પિોતે જ વખાણ કરે, તથા અણસાંભનેલા શાસ્ત્રની વ્યાખ્યા કરે, તે પુરૂષની બુદ્ધિને નમરકાર થાઓ. (૪૩૮)
उद्धेजको तिचात्त्या, मर्मस्पर्शी इसन्नपि ॥ निर्गुणो युणिनिन्दाकृ-क्रकचप्रतिमः पुमान् ॥ ४३९॥
અર્થે--જે ઘણાં મીઠાં વચન બોલીને ત્રાસ ઉપજાવે, હસતાં હસતાં પારકાં મમ બેલે, અને પોતે નિર્ગુણી છતાં ગુણ પુરૂષોની નિન્દા કરે, તે પુરૂષ કરવત સરખો હોય. (૪૩૯)
प्रसभं पाठकोविदा-नदातुरभिलाषुकः॥ गातानवसरज्ञश्च , कपिकच्छूसमा इमे॥ ४४०॥
અર્થ ––જે પોતે અવિદ્વાન્ છતાં મોટા સ્વરથી ભણે, જે કૃપણ પુરૂષ પાસેથી ધનની અભિલાષા રાખે, તથા જે અવસર જાણ્યા વિના જાય તે ત્રણે પુરૂષે કાંચ સરખા હોય. (૪૪૦)
दूतो वाचिकविस्मारी, गीतकारी खरस्वरः॥ गृहाश्रमरतो योगी, महोद्वेगकरास्त्रयः ॥ ४४१ ॥
અર્થ – દૂત થઈ સંદેશે ભૂલી જાય, જે ગયે થઈ કઠોર સ્વરે ગાય, તથા જે યોગી થઈ ગૃહસ્થાશ્રમમાં રહે, તે ત્રણે પુરૂષ ઘણા ઉદ્વેગને કરનાર જાણવા. ( ૪૧ )
"Aho Shrutgyanam
Page #235
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, નવમે ઉલ્લાસ.
>
ज्ञातदोषजनश्लाघी, गुणिनां गुणनिन्दकः ॥ राजाद्यवर्णवादी च सद्योऽनर्थस्य भाजनम् ॥ ४४२ ॥ અર્થ:----જેના દોષ પ્રકઢ દેખાય તેનાં પણ જે વખાણ કરે, ગુણી પુરૂષની निहा रै, भने राज्य विगेरेन। अववाह श्रेोते, ते तुरत संउटभांडे. (४४२ ) गृहदुश्चरितं मत्रं, वित्तायुर्मर्मवञ्चनम् ||
अपमानं स्वधर्मं च, गोपयेदष्ट सर्वदा ॥ ४४३ ॥
अर्थः-- १ धरनां छिद्र, २ मंत्र, 3 धन, ४ आयुष्य, प भर्म वन्यन ६ - ગાઇ, ૭ અપમાન અને ૮ પેાતાના ધર્મ એ આઠ વાનાં હંમેશાં ગેાપવવાં. (૪૪૩) इत्येवं कथितमशेषजन्मभाजामाजन्म प्रतिपदमत्र यद्विधेयम् ॥ कुर्वन्तः सततमिदं च केsपि धन्याः, साफल्यं विदधति जन्मनो निजस्य || ४४४ ॥
इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलासे जन्मचर्यायां विशेषोपदेशो नामाष्टम उल्लासः ॥ ८ ॥
અર્થ:-મનુષ્યાને આખા જન્મમાં પગે પગે જે કૃત્ય કરવું પડે છે, તે મેં આ રીતે કહ્યું. કાઇ ધન્ય પુરૂષા ઉપર કહ્યા પ્રમાણે જો આચરણે, તે તે घोताने मनुष्य व स २. (४४४ )
२२३
ઇતિ શ્રી જીનદત્તસૂરિ વિરચિત વિવેકવિલાસની ગૂર્જર ભાષાના આમે उबास संपूर्ण. ( ८ )
अथ नवम उल्लासः ।
प्रत्यक्षमप्यमी लोकाः, प्रेक्ष्य पापविजृम्भितम् ॥ मूढाः किं न विरज्यन्ते, महिला इव दुर्ग्रहात् ॥ १ ॥ अर्थ::~>આ મૂઢ લૉકા પાપનું ફૂલ પ્રત્યક્ષ જીવે છે, તાપણ કદાચહુથી ઘેલા જેવા થાય છે, પણ સંસાર ઉપર વૈરાગ્ય કેમ નથી પામતા ? ( ૧ )
"Aho Shrutgyanam"
Page #236
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे नवम उल्लास । वधेन प्राणिनां मद्य-पानेनानृतजल्पनैः॥ चौर्यैः पिशुनभावैः स्या-त्पातकं श्वभ्रपातकम् ॥ २॥
અર્થ-જીવહિંસા, મદ્યપાન, અસત્ય ભાષણ, ચોરી અને ચાડી એ પાંચ મનુષ્ય નરકમાં પોચાડનારું અશુભ કર્મ બાંધે છે. (૨)
परवञ्चमहारम्भ-परिग्रहकदाग्रहैः ॥ परदाराभिषङ्गैश्च , पापं स्पात्तापवर्द्धनम् ॥ ३॥ અર્થ–પારકાને ઠગવાથી, મેટો આરંભ કરવાથી, પરિગ્રહ રાખવાથી, કદાગ્રહથી અને પરસ્ત્રીના સંગથી સંતાપને વધારનારું પાપ કર્મ બંધાય છે. (3)
अभक्ष्यैर्विकथालापै-रसन्मार्गप्ररूपणैः ॥ अनात्मयन्त्रणैश्चापि, स्यादेनस्तेन तत्त्यजेत् ॥ ४॥ અર્થ—અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ, વિકથા અને ખોટી પ્રરૂપણ કરવાથી તથા પિતાના આત્માને વશ ન રાખવાથી પાપ બંધાય છે, માટે તેનો ત્યાગ કરવો.(૪)
लेश्याभिः कृष्णकापोत-नीलाभिर्दुष्टचिन्तनैः ॥ ध्यानाभ्यामार्तरौद्राभ्यां , दुःखकृत्कलुषं भवेत् ॥ ५॥
અર્થ –કૃષ્ણ, કાપત અને નીલ એ ત્રણ લેશ્યાથી, માઠા અધ્યવસાયથી તથા આર્ત રેશદ્ર ધ્યાનથી દુઃખને ઉપજાવનારું પાપ બંધાય છે. (૫)
क्रोधो विजितदावामिः, स्वस्यान्यस्य च घातकः ॥ दुर्गतः कारणं क्रोध-स्तस्मादज्यों विवेकिभिः ॥६॥
અર્થ –ક્રોધ દાવાનલ કરતાં ચઢિયાતો છે. કારણ કે, તે પિતાને તથા પરનો નાશ કરે છે, અને દુર્ગતિનું કારણ છે, માટે વિવેકી પુરૂષોએતે વજે. (૬)
कुलजातितपोरूप-बललाभश्रुतश्रियाम् ॥ मदात्यामोति तान्येव , प्राणी हीनानि मूढधीः ॥७॥
અર્થ—અણસમજુ માણસ; ૧ કુલ ૨ જાતિ, ૩ તપસ્યા, ૪ રૂપ, ૫ બલ, ૬ લાભ, ૭ શાસ્ત્ર અને ૮ લક્ષ્મી એ આઠ વસ્તુમાં જે વસ્તુને મદ કરે, તેજ વસ્તુ પરભવે ઘણું હલકી પામે. (૭)
"Aho Shrutgyanam
Page #237
--------------------------------------------------------------------------
________________
-
૨૫
વિવેકવિલાસ, નવમે ઉલ્લાસ. दौर्भाग्यजननी माया, माया दुर्गतिवर्तनी॥ नृणां स्त्रीत्वप्रदा माया, ज्ञानिभिस्त्यज्यते ततः ॥ ८॥
અર્થ–માયા (કપટ) દર્ભગ્યને ઉત્પન્ન કરનારી, દુર્ગતિને પહોંચાડનારી તથા પુરૂષને સ્ત્રીનો જન્મ આપનારી છે, માટે જ્ઞાની પુરૂષે તેનો ત્યાગ કરે છે. (૮)
कजलेन सितं वासो, दुग्धं सूक्तेन यादृशम् ॥ क्रियते गुणसंघातः, पुंसां लोभेन तादृशः ॥९॥
અર્થ–સફેદ વસ્ત્ર કાજળમાં બળવાથી જેમ મલિન થાય છે, તથા દૂધ આછણથી જેમ બગડે છે, તેમ પુરૂષના સર્વે ગુણ લેભથી મલિન થાય છે, તથા બગડે છે. (૯)
भवे कारागृहनिभे, कषाया यामिका इव ॥ जीवः किं तेषु जाग्रत्सु, मोक्षमामोति बालिशः ॥१०॥
અર્થ–સંસાર બંદીખાના સરખો છે, અને ક્રોધાદિક ચાર કષાય પિળિયા સરખા છે. માટે જ્યાં સુધી કષાયરૂપ પિળિયા જાગતા હોય, ત્યાં સુધી જીવ સંસારરૂપ બંદીખાનામાંથી શી રીતે છૂટે ? ( ૧૦ )
शौर्य गाम्भीर्यमौदार्य, ध्यानमध्ययनं तपः॥ सकलं सफलं पुंसां, यदि चेन्द्रियनिग्रहः ॥११॥
અર્થ–જે માણસે પોતાનાં ઈદ્ધિ જીત્યાં હોય, તો તેની શૂરવીરતા, ગંભીરતા, ઉદારતા, શુભ ધ્યાન, ભણવું ગણવું અને તપસ્યા એ સર્વે સફલ છે. (૧૧)
पापात्पङः कुणिः पापा-पापाद्विषयलोलुपः ॥ दुर्भगः पुरुषः पापा-त्पापाषण्ढश्च दृश्यते ॥ १२ ॥
અર્થ–માણસ પૂર્વ ભવે કરેલા પાપથી પાંગળ, સૂંઠા, ઘણે વિષયી, દુભંગી અને નપુંસક થાય છે. (૧૨)
"Aho Shrutgyanam
Page #238
--------------------------------------------------------------------------
________________
२२६
विवेकविलासे नवम उल्लास प्रेष्यः पापान्मली पापा-त्कुष्ठी पापाजनो भवेत् ॥ पापादस्फुटवाक्पापा-मूकः पापाच निर्धनः ॥ १३ ॥
અર્થ–માણસ પાપથીજ પારકે દાસ, મલિન, કોઢિયે, બેબડે, મૂગો भने रिटी थाय छे. ( १3)
जायते नारकस्तिर्य-गकुलीनो विमूढधीः ॥ चतुर्वर्गफलैर्वन्ध्यो, रोगग्रस्तश्च पापतः ॥ १४ ॥ અર્થ–માણસ પાપથી જ નારકી, તિર્યંચ, હીનકુલને, મતિમંદ તથા ધર્મ, सर्थ, हम मोक्ष से या पु३षार्थथी श्रष्ट सने भी थाय छे. (१४)
यदन्यदपि संसारे, जीवः प्राप्नोत्यसुन्दरम् ॥ तत्समस्तं मनोदुःख-हेतुः पापविजृम्भितम् ॥१५॥
અર્થ –આ સંસારમાં બીજું પણ જીવને જે માઠું તથા મનને દુઃખ દેનારૂં थाय छ, ते सर्व पार्नु ३ . (१५)
इति गदितमशेष कारणं पातकस्य, प्रतिफलमपि तस्य श्वभ्रपातादि दुष्टम् ॥ सकलसुखसमूहोल्लासकामैर्मनुष्यै
नै खल्लु मनसि धार्यः पापहेतूपदेशः ॥ १६ ॥
इति श्रीजिनदत्तरिविरचिते विवेकविलासे पापोत्पत्तिकारणं नाम नवम उल्लासः ॥९॥
અર્થ --આ રીતે પાપનું સર્વ કારણ અને તેનું નરકપાતાદિ દુષ્ટ ફલ પણ કહ્યું. જે પુરૂષો સર્વ સુખના સમુદાયને ઉદય પમાડવાની વાંછા રાખતા હોય, તેમણે પાપને હેતુ એવો ઉપદેશ મનમાં ન રાખવો. (૧૬)
ઇતિ શ્રીજીનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગુર્જર ભાષાને નવ SAIR संक्ष. (८)
-
---------
-----
--
-
-
-
-
"Aho Shrutgyanam"
Page #239
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, દશમ ઉલ્લાસ.
૨૨૦ अथ दशम उल्लासः। प्रत्यक्षमन्तरं दृष्ट्वा , श्रुत्वा वा पापपुण्ययोः ॥ सदैव युज्यते कर्तु, धर्म एव विपश्चिता ॥१॥
અર્થ–પાપ પુણ્યમાં રહેલી તફાવત પ્રત્યક્ષ જોઇને અથવા ગુરૂના ઉપદેશથી સાંભળીને ડાહ્યા માણસને હમેશાં ધર્મજ આચરે જોઈએ. (૧)
धिग्मूढान् जन्मिनो जन्म , गमयन्ति निरर्थकम् ॥ धर्मानुष्ठानविकलं, सुप्ता इव निशीथिनीम् ॥२॥
અર્થ–સુતેલા માણસે રાત્રિ ફેગટ ગુમાવે છે, તેમ જે ધર્મનું આચરણ ન કરતાં માનવ ભવને વ્યર્થ ગુમાવે છે, તે મૂઢ લેને ધિક્કાર થાઓ. (૨)
नृपचित्तधनस्नेह-देहदुष्टजनायुषाम् ॥ विघ्नो विघटमानानां, नास्त्यतो धर्ममाचरेत् ॥३॥ અર્થ–રાજાનું ચિત્ત, ધન, પ્રીતિ, દેહ, દુર્જન અને આયુષ્ય એટલી વસ્તુ વિઘટતાં કાંઈ હરકત આવે તેમ નથી, માટે ધર્મ આચર. (3)
धर्मोऽस्त्येव जगजैत्रः, परलोकोस्ति निश्चितम् ॥ देवोऽस्ति तत्त्वमस्त्येव , सत्त्वं नास्ति तु केवलम् ॥४॥ અર્થ–જગતમાં જયવંતે ધર્મ, પલેક, દેવ અને તત્ત્વ એ ચારે છેજ. એમાં બલકૂલ સંશય નથી. પણ મનુષ્યમાં સત્ત્વ માત્ર નથી. (૪)
कुगुरोः कुक्रियातश्च , प्रत्यूहात्कालदोषतः ॥ न सिद्धयन्त्याप्तवाचश्चे-त्तत्तासां किमु वाच्यते ॥५॥
અર્થ –ગુરૂ હેવાથી, કક્રિયાથી, પૂર્વભવના અંતરાયથી તથા કાલદેવથી કેવલિનાં વચન પ્રમાણે ફલ ન આવે તો તેમાં કેવલિના વચનને શું દોષ? (૫) .. · अनल्पकुविकल्पस्य , मनसः स्थिरता नृणाम् ॥
न जायते ततो देवाः, कुतः स्युस्तदशंवदाः ॥६॥
અર્થે અનેક પ્રકારના માઠા અધ્યવસાયથી માણસેના મનની સ્થિરતા રહેતી નથી. તેથી દેવતાઓ તેમને વશ ક્યાંથી થાય? (૬)
"Aho Shrutgyanam
Page #240
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे दशम उल्लास : ।
आगताप्यन्तिकं सिद्धि-विकल्पैर्नीयतेऽन्यतः ॥ अनादरखतां पार्थे, कथं को वावतिष्ठते ॥ ७ ॥ અર્થઃ—સમીપ આવેલી સિદ્ધિપણ માઠા અધ્યવસાયથી બીજી તરફ જતી રહે छे. राडे, व्याहरन उरनाश भाणूस पासे आए रडे, मने शी रीते रहे ? ( ७ ) विश्वश्लाघ्यं कुलं धर्मा - द्वर्माज्जातिर्मनोरमा || भवेद्धर्माद्धर्मात्सौभाग्यमद्भुतम् ॥ ८ ॥
काम्यं रूपं
અર્થઃ-ધર્મથી જગતમાં પ્રશંસા કરવા યોગ્ય કુલ, ઉત્તમ જાતિ, મનેહર રૂપ અને આશ્ચર્યકારિ સાભાગ્ય મળે છે. ( ૮ )
नीरोगत्वं भवेद्धर्माद्धर्माद्दीर्घत्वमायुषः ॥
धर्मादर्थो भवेद्भोग्यो, धर्माज्ज्ञानं वपुष्मताम् ॥ ९ ॥ અર્થ:—ધર્મથી મનુષ્યાને નીરાગિપણું, લાંબું આયુષ્ય, ભાગવવા યોગ્ય
ધન અને જ્ઞાન મળે છે. ( ૯ )
-२२८
मेघवृष्टिर्भवेद्धर्मा-र्द्धर्माद्दिव्येषु शुद्धयः ॥
धर्मान्मुद्रां समुद्रश्व, नोज्झत्येव कदाचन ॥ १० ॥
અર્ચઃ-ધર્મથી વૃદ્ધિ થાય છે, ધર્મથી દિવ્યને વિષે શુદ્ધિ થાય છે, અને ધર્મથીજ સમુદ્ર પેાતાની મર્યાદા કાઇ કાળેપણ છેાડતા નથી. ( ૧૦ ) धर्मप्रभावतो याति न रसापि रसातलम् ॥
"
7
धर्मार्थकाममोक्षाणां सिद्धिर्धर्माच्छरीरिणाम् ॥ ११ ॥ अर्थ:-धर्मना प्रभावथी पृथ्वी रसातसे (पाताणे) नंती नथी. तथा धर्मથીજ મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચારેનાં ફૂલ પ્રાપ્ત થાયછે. (૧૧) यदन्यदपि सद्धस्तु प्राप्नोति हृदयेप्सितम् ॥
जीवः स्वर्गापवर्गादि, तत्सर्वं धर्मचेष्टितम् ॥ १२ ॥
·
અર્થઃ—રવર્ગ, મેાક્ષ વિગેરે બીજી જે કાઈ મનગમતી ચીજ જીવને મળે छे, ते सर्व धर्मना प्रलावधी सेभ भएवु. ( १२ )
"Aho Shrutgyanam"
Page #241
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, દશમે ઉલ્લાસ.
૨૨૯ दानशीलतपोभावै- दैभिन्नः स दृश्यते ॥ कार्यस्ततः स एवेह, मुक्तेर्यः कारणं परम् ॥ १३ ॥
અર્થ –તે ધર્મના દાન, શીલ, તપયા અને ભાવના એ ચાર પ્રકાર છે, અને તેથી મુક્તિ થાય છે. માટે વિવેકી પુરૂષે ધર્મજ આચ. (૧૩)
श्रेष्ठो मे धर्म इत्युच्चै , ब्रूते कः कोऽत्र नोद्धतः ॥ . भेदो न ज्ञायते तस्य, दूरस्थैराग्रनिम्बवत् ॥ १४ ॥
અર્થ –“મારે ધર્મ શ્રેષ્ઠ છે.” એમ કણ ધીઠે માણસ કહેતે નથી ? પણ જેમ દૂર ઉભા રહેલા માણસથી આંબાનો અથવા લીંબડાનો ભેદ જાણી શકાતું નથી, તેમ ધર્મનો ભેદ તે માણસથી જાણી શકાતો નથી. (૧૪)
मायाहंकारलज्जाभिः-प्रत्युपक्रिययाथवा ॥ . यत्किंचिद्दीयते दानं, न तद्धर्मस्य साधकम् ॥ १५ ॥
અર્થ—–જે દાન કપટથી, અહંકારથી, શરમથી અથવા ઉપકારનો બદલો વાળવાને અર્થે દેવાય છે, તેથી ધર્મ થતો નથી. (૧૫)
असद्भयोऽपि च यद्दानं , तन्न श्रेयस्कर विदुः ॥ સુખને મુન્નાનાં, ગાય વિષવૃદ્ધ ?
અર્થ –કુપાલે દાન આપવું તે પણ કલ્યાણકારિ નથી. કારણ કે, સર્પને દૂધ પાવાથી કેવળ વિષની જ વૃદ્ધિ થાય છે. (૧૬)
प्रसिद्धिर्जायते धर्मा-न्न दानाद्यं प्रसिद्धये ॥ . कैश्चिद्वितीर्यते दानं, तज्ज्ञेयं व्यसनं बुधैः ॥ १७॥
અર્થ- ધર્મથીજ પ્રસિદ્ધિ થાય છે; કેવળ દાનથી જ થતી નથી. કેટલાક લેકે પ્રસિદ્ધિને અર્થે દાન આપે છે, તે તેમનું એક વ્યસન સમજવું. (૧૭) - यज्ज्ञानाभययोर्यञ्च, धर्मोषष्टम्भवस्तुनः॥..
यच्चानुकम्पया दानं, तदेव श्रेयसे भवेत् ॥ १८॥ અર્થ-જ્ઞાનદાન, અભયદાન, ધમપર (વસ્ત્રપાત્રપ્રમુખ) વસ્તુનું દાન અને અનુકંપાદાન એ ચારે દાનથી કલ્યાણ થાય છે. (૧૮)
"Aho Shrutgyanam
Page #242
--------------------------------------------------------------------------
________________
विवेकक्लिासे दशम उल्लास:। स विवेकधुरोद्धार-धौरयो यः स्वमानसे ॥ विरक्तहृदयो वेत्ति, ललनां शृङ्खलोपमाम् ॥ १९ ॥
અર્થ --જે હૃદયમાં વૈરાગ્ય હોવાથી સ્ત્રીને શૃંખલાસમાન ગણે, તે પુરૂષ માટે વિવેકી જાણો. (૧૯)
आस्तां सर्वपरित्यागा-लंकृतस्य महामुनेः ॥ गृहिणोपि हित्तं ब्रह्म , लोकदयसुखैषिणः॥ २०॥
અર્થ–સર્વથા ત્યાગી મહામુનિની વાત દૂર રહી. પણ આ લોકમાં સ્થા પરલોકમાં સુખની વાંછા કરનાર ગૃહરાને પણ બ્રહ્મવ્રત પાળવું હિતકારિ છે. (૨૦)
तिर्यग्देवासुरस्त्रीश्च, परस्त्रीश्चापि यस्त्यजेत् ॥ सोऽपि धीमान् स तु स्तुत्यो, यःस्वदाररतिः सदा ॥२१॥
અર્થ –જે માણસ પોતાની સ્ત્રી ઉપર ઇચછા રાખી તિર્યંચની, દેવતાની અને ભવનપતિની સ્ત્રીઓને તથા મનુષ્યમાં પર સ્ત્રીને ત્યાગ કરે, તેજ બુદ્ધિમાન અને તેજ પ્રશંસા કરવા યોગ્ય સમજો. ( ૨૧ )
तनौ यदि नितम्बिन्याः, प्रमादादृक्पतत्यहो॥ चिन्तनीया तदैवात्र, मलमूत्रादिसंस्थितिः ॥ २२ ॥
અર્થ ––જે પ્રમાદથી કાઈ સમયે સ્ત્રીના શરીર ઉપર દૃષ્ટિ જાય, તો તેજ વગતે તેના (સ્ત્રીના) શરીરમાં મલ, મૂત્ર વિગેરે ખરાબ વસ્તુ રહેલી છે, તે ધ્યાનમાં લેવી (૨૨)
अज्ञातपरमानन्दो, लोकोऽयं विषयोन्मुखः॥ अदृष्टनगरेमिः , पामरैरुपवर्ण्यते ॥ २३ ॥
અર્થ –પરમાનંદ સ્વરૂપને ન જાણનારા લેકે વિષય સુખમાં તલ્લીન થાય છે. શહેરને ન જેનારા ગામડિયા લેકે ગામડાનાં વખાણ કરે છે. (૩)
परानन्दसुखास्वादी, विषयैर्नाभिभूयते ॥ जाङ्गुलीजयनिष्कम्पः, किं सर्परुपसर्यते ॥ २४ ॥
અર્થ – વિષય પરમાનંદ સુખને ચાખનારા માણસને વશ કરી ન શકે, ગારૂડી વિઘામાં નિપુણ એવા માણસ આગળ સર્પ પોતાની મેળે આવે કે શું? (૨૪)
"Aho Shrutgyanam
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૧
વિવેકવિલાસ, દશમે ઉલ્લાસ. रसत्यागस्तनुक्लेश, औनोदर्यमभोजनम् ॥ लीनता वृत्तिसंक्षेप-स्तपः षोढा बहिर्भवम् ॥ २५ ॥
અર્થ–૧ સને ત્યાગ, ૨ કાયાને કલેશ, ૩ ઉનેદરી (પ્રમાણ કરતાં એ છે આહાર), ૪ ઉપવાસ, ૫ અંગોપાંગ સંકોચીને બેસવું અને ૬ વૃત્તિનો સંક્ષેપ એ છ પ્રકાર બાહ્યતપના છે. (૨૫)
प्रायश्चित्तं शुमध्यानं , स्वाध्यायो विनयस्तथा ॥ वैयावृत्त्यमथोत्सर्ग-स्तपः षोढान्तरं भवेत् ॥ २६ ॥ અર્થ–૧ પ્રાયશ્ચિત્ત, ૨ શુભધ્યાન, ૩ સ્વાધ્યાય, વિનય, દયાવચ્ચ અને ૬ કાઉસગ એ છ પ્રકાર અંતરંગ તપના છે. (૧૬)
दुःखव्यूहावहाराय , सर्वेन्द्रियसमाधिना ॥
आरम्भपरिहारेण , तपस्तप्येत शुद्धधीः॥ २७॥ અર્થ–પિતાનાં મનનાં પરિણામ શુદ્ધ રાખનારે માણસ સર્વ ઈદ્રિયને સમાધિમાં રાખી સર્વે આરંભ છેડી દુઃખને સમુદાય ટાળવાને અર્થે તપસ્યા કરે છે. ( ર૭)
पूजालाभप्रसिद्ध्यर्थ, तपस्तप्येत योऽल्पधीः॥ શોક વિ શરિએ તય તપઃ ૪ ૨૮
અર્થ – અલ્પબુદ્ધિવાળો માણસ પૂજનીક થવાને અર્થે, લાભને અર્થે અથવા પ્રસિદ્ધિને અર્થ તપસ્યા કરે, તે કેવળ શરીરનેજ સુકવે છે, પણ તેને તપસ્યાનું ફળ મળતું નથી. (૨૮) - विवेकेन विना यच , तत्तपस्तनुतापकृत् ।।
अज्ञानकष्टमेवेदं, न भूरिफलदायकम् ॥ २९ ॥
અર્થ_વિવેક વગર તપસ્યા કરવાથી માત્ર શરીરને તાપ ઉપજે છે. તે કેવળ અજ્ઞાનકજ છે. તેથી બહુ ફળ પ્રાપ્ત થતું નથી. (૨૯)
"Aho Shrutgyanam
Page #244
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे दशम उल्लास : ।
दृष्टिहीनस्य पङ्गोश्च संयोगे गमनादिकम् ॥
यथा प्रवर्तते ज्ञान - क्रियायोगे शिवं तथा ॥ ३० ॥ अर्थ:-धजाना भने पांगणाना भेसाथी नेम ( अन्नेनुं ) न - વવું વિગેરે થાય છે, તેમ જ્ઞાનને અને ક્રિયાને યેગ મળવાથી મેક્ષ થાય છે. (૩૦) शरीरं यौवनं वित्तं, संयोगं च स्वभावतः ॥
इदं नित्यमनित्यत्वा - प्रातं जानीहि सर्वतः ॥ ३१ ॥
२३२
"
અર્થ:હૈ જીવ ! શરીર, યુવાવસ્થા, ધન અને સર્વે પ્રકારના સંચેત્ર એ સર્વે સ્વભાવથીજ સદાકાળ અનિત્ય છે એમ તું સર્વથા જાણુ, (૩) शक्रचयादयोऽप्येते, म्रियन्ते कालयोगतः ॥
तदत्र शरणं यातु, कः कस्य मरणागमे ॥ ३२ ॥
અર્થ:-ઇંદ્ર તથા ચક્રવર્તી વિગેરે પણ કાલમર્યાદા પૂરી થએ મરણ પામે છે. માટે આ જંગમાં મરણસમય આવે કાણુ કાને શરણુ જાય? (૩૨) संसारनाटके जन्तु - रुत्तमो मध्यमोऽधमः ॥ नटवत्कर्मसंयोगा- नानारूपो भवत्यहो ॥ ३३ ॥
અર્થઃ—જીવ સંસારરૂપ નાટકમાં નાટકીની પેઠે કર્મને ચેાગે ઉત્તમ, મધ્યમ તથા અધમ એવા નાનાવિધ વેષ ધારણ કરે છે, એ ધણી ખેદની વાત છે! (૩૩) एक एव ध्रुवं जन्तु जयते म्रियतेऽपि च ॥
एक एव सुखं दुःखं, भुङ्क्ते चान्योऽस्ति नो सखा ॥ ३४ ॥ અર્થઃ-જીવ એકલાજ જન્મે છે, મરણ પામે છે, અને સુખ દુઃખ ભેટआवे छे. मी हाय तेन। सभी नथी. ( ३४ )
देहार्थबन्धुमित्रादि, सर्वमन्यन्मनस्विनः ॥
युज्यते नैव कुत्रापि, शोकः कर्तुं विवेकिना ॥ ३५ ॥ अर्थ:--भग ५३षो हेड, धन, अधिव, भित्र विगेरे सर्व पारहुं समने छे, માટે વિવેકી પુરૂષે દેહાદિકને અર્થે શેક કરવા ચેોગ્ય નથી. (૩૫)
"Aho Shrutgyanam"
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૩
વિવેકવિલાસ, દશમ ઉલ્લાસ. रसासृमांसदोस्थि-मजशुक्रमये पुरे ॥
नवस्रोतःपरीते च, शौचं नास्ति कदाचन ॥३६॥ અર્થ –રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજજા અને વીર્ય એ સાત ધાતુથી બનેલું અનેનવાદ્વારથી વીંટાયલું એવા શરીરમાં પવિત્રતા કોઈ કાળે નજ હેય.(૩૬)
कषायैर्विषयैर्योगैः, प्रमादैरङ्गिभिर्नवम् ॥
रौद्रा नियमाज्ञत्वै-श्वात्र कर्म प्रबध्यते ॥ ३७॥ અર્થ –– આ લોકમાં કષાયથી, વિષયેથી, યોગથી, પ્રમાદથી, રૌદ્રધ્યાનથી, આર્તધ્યાનથી, વિરતિના અભાવથી અને અજ્ઞાનથી નવું કર્મ બાંધે છે. (૩૭)
कर्मोत्पत्तिविघाताय , संवराय नतोऽस्म्यहम् ॥ यश्छिनत्ति शमास्त्रेण , शुभाशुभमयं द्रुमम् ॥३८॥
અર્થ: –નવા કર્મની ઉત્પત્તિને અટકાવનાર સંવરને હું નમસ્કાર કરું છું. કારણ કે, તે સંવર સમતારૂપ શસ્ત્રથી શુભાશુભ કર્મને તોડી નાંખે છે. (૩૮)
सुसंयमैर्विवेकाचै-रकामोग्रतपोमिना॥ संसारकारणं कर्म , जरणीयं महात्मभिः ॥ ३९॥
અર્થ –– મહાત્મા પુરૂષોએ સારા સંયમથી અને નિષ્કામ તપસ્યા રૂપ અને ગ્નિથી સંસારને વધારનારા કર્મની નિર્જરા કરવી. (૩૮)
शरावसंपुटाधस्था-धोमुखैकशराववत् ॥ पूर्ण चिन्त्यं जगद्व्यैः, स्थित्त्युत्पत्तिलयात्मभिः॥४०॥
અર્થ –રસીધે સરાવળ નીચે અને ઉંધે સરાવળો ઉપર રાખ્યો હોય તો તે શરાવસંપુટ કહેવાય છે, તે શરાવસંપુટની નીચે એક ઊંધે સરાવલે રાખે હોય તેવા આકારમાં રહેલું આ જગત; ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામનારા જીવ, અજીવ પ્રમુખ દ્રવ્યથી પરિપૂર્ણ ભરેલું છે, એમ સાધકે ચિંતવવું. (૪૦)
संपूर्णेऽपि मनुष्यत्वे, प्राप्ते जीवः श्रुतादिभिः॥
आसन्नसिद्धिकः कश्चि-बुद्धयते तत्त्वनिश्चयात् ॥४१॥ અર્થ –કોઇકજ આસન્નસિદ્ધિ જીવ પરિપૂર્ણ ઇદ્રિચવાળ મનુષ્યભવ
"Aho Shrutgyanam
Page #246
--------------------------------------------------------------------------
________________
२३४
विवेकविलास दशम उल्लास:। પામી શ્રુત, ગુરૂ વિગેરે સામગ્રીનો વેગ મળવાથી તનિશ્ચય કરી બોધ પામે છે. (૪૧ )
श्रेष्ठो धर्मस्तपःक्षान्ति-मार्दवार्जवसूनृतैः॥ शौचाकिंचन्यकरणा-ब्रह्मत्यागैश्च संमतः॥ ४२ ॥
અર્થ ––૧ તપસ્યા, ૨ ક્ષમા, કમળપણું, ૪ સરલતા, પ સત્યભાષણ, ૬ પવિત્રતા, ૭ પરિગ્રહનો ત્યાગ, ૮ દયા, ૯ બ્રહ્મચર્ય અને ૧૦ દાન એ દસ વતુ જેમાં હોય તે ધર્મ શ્રેષ્ઠ કહેવાય છે. (૪૨)
भावनीयाः शुभैर्ध्यान-भव्यैर्दादश भावनाः ।। एता हि भवनाशिन्यो , भवन्ति भविनां किल ॥४३॥
અર્થ:-—ભવ્ય જીવોએ શુભ ધ્યાનથી બાર ભાવનાઓ ભાવવી. કારણકે, તેઓ ભવ્યજીવોના સંસારની નાશ કરનારી છે. (૪૩)
गोदुग्धस्यार्कदुग्धस्य , यद्वत्स्वादान्तरं महत् ॥ धर्मस्याप्यन्तरं तद्व-फलेऽमुष्यापरस्य च ॥४४॥
અર્થ –-ગાયના દૂધના અને આંકડાના દૂધના સ્વાદમાં જેમ ઘણી તફાવત છે, તેમ ઉપર કહેલા ધર્મના અને બીજા ધર્મના ફળમાં ઘણું જ તફાવત છે. (૪) इत्यनेन विधिना करोति यः, कर्म धर्ममयमिद्धवासनः॥ तस्य सूत्रांति मुक्तिकामिनी-कण्ठकन्दलहठग्रहक्रियाम् ॥४५॥
इति श्रीजिनदत्तसारविरचिते विवेकविलासे धर्मोत्पत्तिप्रकरणं नाम રામ ૩ ૨૦ .
અર્થ –શુદ્ધ પરિણામવાળે જે માણસ ઉપર કહેલી રીત પ્રમાણે ધર્મકૃત્ય કરે છે. તેના કંઠને મુક્તિરૂપ સ્ત્રી બલાત્કારથી આલિંગન કરે છે. અર્થાત તે મુક્તિ પામે છે. (૪૫)
ઈતિ શ્રી જિનદત્ત સરિ વિચિત વિકવિલાસની ગુર્જર ભાષાને દસમો ઉલ્લાસ સંપૂર્ણ. (૧૦)
"Aho Shrutgyanam
Page #247
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ.
ર૩પ अथैकादश उल्लासः । पूर्वोक्तयत्नसंदोहैः, पालितं देहपञ्जरम् ॥ श्लाघ्यं स्याब्रह्महंसस्य, यष्ट्याधारो वृथान्यथा ॥१॥
અર્થ-જીવરૂપ હંસનું દેહરૂપ પાંજરું ઉપર કહેલાં સંપૂર્ણ યત્નથી પાળવું, એજ પ્રશંસા કરવા યોગ્ય છે. તે વિના લાકડીનો આધાર લે નકામો છે. (૧)
मुग्धानां वर्द्धते क्षेत्र-पात्राद्यैर्भववारिधिः॥ धीमतामपि शास्त्रौधै-रध्यात्मविकलैर्भशम् ॥ २॥
અર્થ—અજ્ઞ લેકોનો સંસાર ક્ષેત્ર (ખેતર), પાત્ર (વાસણું) વિગેરે વતુથી વધે છે, અને પંડિત લોકોને તો અધ્યાત્મજ્ઞાન વગરના બીજા નકામા ઘણા શાસ્ત્રોથી વધે છે. (૨)
किं रोमन्थनिभैः कार्य, बहुभिर्ग्रन्थगुम्फनैः ॥ विद्वद्भिस्तत्त्वमालोक्य-मन्तज्योतिमयं महत् ॥ ३ ॥
અર્થ-ઓગાળ સખા ઘણું ગ્રંથ રચવાથી શું લાભ છે ? પંડિત લેકોએ તો શરીરની અંદર રહેલા દિવ્યજતિરૂપ મોટા જીવ તત્ત્વને વિચાર કરે. (૩)
जन्मान्तरसुसंस्काराप्रसादादथवा गुरोः॥ केषां चिज्जायते तत्त्व-वासना विशदात्मनाम् ॥४॥
અર્થ–પૂર્વભવના શુભ સંરકારથી અથવા સર્ણરૂના પ્રસાદથી કેટલાક શુદ્ધ મનવાળા જીવોને તત્ત્વ જાણવાની વાસના ઉત્પન્ન થાય છે. (૪)
अहं बत सुखी दुःखी, गौरः श्यामो दृढोऽदृढः ॥ इस्वो दी| युवा वृद्धो, दुस्त्यजेयं कुवासना ॥५॥
અર્થ ––હું સુખી અથવા દુઃખી, ગોરે અથવા કાળે, મજબૂત અથવા નબળે, કે અથવા લાંબો, તરૂણ અથવા ઘરડે એવી ખોટી વાસના (અધ્યસાય) પ્રત્યેક મનુષ્યમાં રહી છે તે છેડવી કઠણ છે. (૫)
"Aho Shrutgyanam
Page #248
--------------------------------------------------------------------------
________________
विवेकविलास एकादश उल्लास। जातिपाखण्डयोर्येषां , विकल्पाः सन्ति चेतसि ॥ वार्ताभिस्तैः श्रुतं तत्त्वं, न पुनः परमार्थतः ॥ ६॥
અર્થ-જાતિના અને પાખંડના વિચાર જેમના ચિત્તમાં વસતા હોય, તેમણે તત્ત્વ સાંભળ્યું હોય તો કદાચ વાર્તારૂપે સાંભળ્યું હશે, પણ પરમાર્થથી નહીં. (૬)
तावत्तत्त्वं कुतो याव-द्भेदः स्वपरयोर्भवेत् ॥ नगरारण्ययोर्भदे, कथमेकत्ववासना ॥७॥ અર્થ-જ્યાં સુધી પિતિ અને પારકું એવો ભેદ રહ્યા છે, ત્યાં સુધી તત્ત્વની વાત ક્યાંથી? જયાં સુધીનગરમાં અને ગામડામાં તફાવત દેખાય, ત્યાં સુધી ઐક્ય सुद्धि ज्यांथी थाय ? (७)
धर्मः पिता क्षमा माता, कृपा भार्या गुणाः सुताः॥ कुटुम्ब सुधियां सत्य-मेतदन्ये तु विभ्रमाः॥८॥
અર્થ–સપુરૂષોનો ધર્મ તેજ પિત્ત, ક્ષમા તેજ માતા, દયા તેજ ભાર્યા અને સદ્ગુણ તેજ પુત્ર છે. પુરૂષોનું એજ ખરેખર કુટુંબ છે. બાકી સર્વ श्रम छ. (८)
पादबन्धदृढं स्थूल-कटीभागं भुजार्गलम्॥ धातुभित्ति नवरारं, देहं गेहं सुयोगिनः॥ ९ ॥
અર્થ–પગરૂપ મજબૂત પાયાવાળું, કેડરૂપ મધ્યભાગ વાળું, ભુજારૂપ ભુંગળવાળું, સાત ધાતુરૂપ ભીંતવાળું, અને નવ દ્વારવાળું એવું શરીર તેજ ભલા योगाने घ२ छे. (८)
कान्तं प्रशान्तमेकान्तं, पवित्रं विपुलं समम् ।। समाधिस्थानमन्वेष्यं, सद्भिः साम्यस्य साधकम् ॥ १० ॥
मथ:--मनोड२, शांत, मे वाणु, पवित्र, [4] तथा सीधु मेj सમતાને સાધનારું થાનક સત્પરૂએ સમાધિને અર્થે શોધી કાઢવું. (૧૦)
समामिः समदोषश्च , समधातुमलः पुमान् ।। सुप्रसन्नन्द्रियमनाः, स्वस्थ इत्यभिधीयते ॥११॥ અર્થ – જેનો જઠરાગ્નિ, કફાદિ દેષ, રસાદિ ધાતુ અને મલ સમાન હોય,
"Aho Shrutgyanam"
Page #249
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ. અર્થાત વૈદ્યશાસ્ત્રમાં જેનું જેટલું પ્રમાણ કહ્યું છે તે તેટલાજ પ્રમાણમાં હોય, તથા જેનાં ઇંદ્રિય અને મન સુપ્રસન્ન હોય, તે પુરૂષ સ્વરથે (સા) કહેવાય છે. (૧૧)
स्वस्थः पद्मासनासीनः, संयमैकधुरंधरः॥ क्रोधादिभिरनाकान्तः, शीतोष्णाद्यैरनिर्जितः ॥ १२ ॥ भोगेभ्यो विरतः काम-मात्मदेहेपि निःस्पृहः ॥ भूपतौ दुर्गते वापि, सममानसवासनः ॥१३॥ समीरण इवाबद्धः, सानुमानिव निश्चलः ॥ इन्दुवजगदानन्दी, शिशुवत्सरलाशयः ॥ १४ ॥ सर्वक्रियासु निर्लेपः, स्वस्मिन्नात्मावबोधकृत् ॥ जगदप्यात्मवजानन् , कुर्वन्नात्ममयं मनः ॥१५॥ मुक्तिमार्गस्तो नित्यं, संसाराच विरक्तिभाक् ॥ गीयते धर्मतत्त्वज्ञै-(मान् ध्यानक्रियोचितः॥ १६ ॥ અર્થ –ધર્મ તત્ત્વના જાણ પુરૂષો ઉપર કહ્યા પ્રમાણે સ્વસ્થ, પદ્માસન વાળીને બેઠેલે, ઈદ્રિયોને વશ રાખવામાં નિપુણ, ક્રોધ વિગેરે કષાયોને વશ ન થએલો, શીત,ઉષ્ણ પ્રમુખ પરીષહથી ન જિતાયેલે, વિષય ભોગથી વૈરાગ્ય પામેલે, પતાના દેહ ઉપર પણ બિલકુલ ઈચ્છા ન રાખનારો, રાજાને તથા રંકને સરખી દષ્ટિથી જોનારો, પવનની પેઠે કોઈ ઠેકાણે પ્રતિબંધ ન રાખનારો, પર્વતની પેઠે નિશ્ચલ, ચંદ્રમાની પેઠે જગતને આનંદ ઉપજાવનારો, બાળકની પેઠે સરલ સ્વભાવને, સર્વે ક્રિયાઓમાં નિર્લેપ રહેનાર, પિતાને વિષે પિતાને જાણનારે, જગતને આત્મતુલ્ય જાણનાર, મનને આત્માકાર કરનારો, મોક્ષમાર્ગને વિષે - સક્ત થએલે તથા સંસારથી વૈરાગ્ય પામેલે એવા બુદ્ધિશાળી પુરૂષને ધ્યાનક્રિયા કરવા યોગ્ય કહે છે. (૧૨) (૧૨) (૧૪) (૧૫) (૧૬)
विश्वं पश्यति शुद्धात्मा , यद्यप्युन्मत्तसंनिभम् ॥ तथापि वचनैरो, मर्यादां नैव लवयेत् ॥ १७॥
અર્થ--ધ્યાનમાં તલ્લીન થએલો શુદ્ધ જીવ જે પણ જગતને ઘેલા માફક જાણે છે, તો પણ તે ગંભીર હોવાથી વચનવડે મર્યાદાનો ભંગ ન કરે. (૧૭)
"Aho Shrutgyanam
Page #250
--------------------------------------------------------------------------
________________
विवेकविलास एकादश उल्लासः। कुलीना : सुलभाः प्रायः, सुलभाः शास्त्रशालिनः ॥ सुशीलाश्चापि सुलभा, दुर्लभा भुवि तात्त्विकाः॥१८॥
અર્થ –કુલીન, પંડિત તથા સુશીલ પુરૂષો પ્રાયે સુખે મળી શકે એવા છે. પણ તત્ત્વના જાણ પુરૂષ જગમાં દુર્લભ છે. (૧૮)
अपमानादिकान् दोषान् , मन्यते स पुमान् किल॥ सविकल्पं मनो यस्य , निर्विकल्पस्य ते कुतः ॥ १९॥
અર્થઃ—જેના મનમાં વિકલ્પ હોય તે પુરૂષ અપમાન વિગેરે દોષોને ગણે છે. પણ જેણે વિકલ્પ છયા તેને અપમાન વિગેરે કયાંથી હોય? (૧૮)
मयि भक्तो जनः सर्व , इति हृष्येन साधकः॥ मय्यभक्तो जनः सर्व, इति कुप्येन्न वा पुनः॥ २०॥
अर्थ:--साय ५३५ "मारा सर्व सो लत छ" ll tell oर्ष न पामे, तथा "भारे 15 मत नथी" मेम Meी शेष पाणु न ४२. (२०)
अन्तश्चित्तं न चेच्छुद्धं, बहिः शौचे न शौचभाक् ।। सुपकमपि निम्बस्य, फलं बीजे कटु स्फुटम् ॥ २१॥
અર્થ --અંદરથી મન શુદ્ધ ન હોય તો કેવળ ઉપરની ચોખાઈ શા કામની ? કારણકે, પાકેલી લીંબોળીનું પણ બીજ કડવુંજ હોય છે. (૨૧)
यस्यात्ममनसोर्भिन्न-रुच्योमैत्री विवर्तते ॥ योगविनेः समं मित्र-स्तस्येच्छा कौतुकस्य का ॥ २२ ॥
અર્થઃ—જે માણસને જુદી જુદી રુચિવાળા આત્માની અને મનની સાથે મિત્રોઈ બંધાઇ હોય, તે માણસને વેગમાં વિન્ન કરનાર મિત્રોની સાથે કેતુક કરવાની ઈચ્છા જ ક્યાથી થાય ? (૨૨)
कालेन भक्ष्यते सर्व, स केनापि न भक्ष्यते ॥ अभक्ष्यभक्षको योगी, येनासावपि भक्ष्यते ॥ २३ ॥ અર્થકાલ સર્વે વસ્તુઓને ભક્ષણ કરે છે, પણ કાલને કે ભક્ષણ કરતો
"Aho Shrutgyanam"
Page #251
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ.
૨૩૮ નથી. પણ ગી તો તેને (કાલને) પણ ભક્ષણ કરે છે, માટે તેજ (યોગી) અભક્ષ્ય વસ્તુને ભક્ષક છે. (૨૩)
या शक्यते न केनापि, पातुं किल परा कला ॥
यस्तां पिबत्यविश्रान्तं , स एवापेयपायकः॥ २४ ॥ અર્થ – કોઈથી પી શકાય નહીં, એવી પરમ કલાને (બ્રહ્મામતને) યોગી હમેશાં પીએ છે. માટે તે (યોગી) અપેય વસ્તુનો પીનાર છે. (૨૪)
अगम्यं परमं स्थानं, यत्र गन्तुं न पार्यते ॥ तत्रापि लाघवाद्गच्छ-नगम्यगमको मतः॥२५॥
અર્થ-જ્યાં કોઈથી જઈ શકાય નહીં, એવા પરમ પદરૂપ અગમ્ય સ્થાનકે યેગી તુરત જાય છે, માટે તે (યોગી) અગમ્યગામી કહેવાય છે. (૨૫)
ब्रह्मात्मा तद्विचारी यो, ब्रह्मचारी स उच्यते ॥
अमैथुनः पुनः स्थूल-स्तादृक् षण्ढोऽपि यद्भवेत् ॥ २६ ॥
અર્થ --આત્મા બ્રહ્મ કહેવાય છે. તથા બ્રહ્મનો વિચાર કરનાર તેજ ખરે બ્રહ્મચારી કહેવાય છે. પણ કામગને વર્જનારે માણસ માત્ર સ્કૂલ બ્રહ્મચારી કહેવાય. કારણ કે, તે તો નપુંસક પણ હોય છે. (૨૬)
अनेकाकारतां धत्ते, प्राणी कर्मवशं गतः॥
મૈમુસ્તુ નો જો, તમે વાગરમાદ્રિ શેર ૨૭ અર્થ–જીવ કર્મના વશથી અનેક આકાર ધારણ કરે છે. પણ કર્મથી છૂટાયલે જીવ તેમ કરતો નથી. માટે તે મુક્ત જીવને ““એકાકાર ” કહે. (૨૭)
दुःखी किमपि कोऽप्यत्र, पापं कोपि करोति किम् ॥ -મુત્તિર્મવસ્તુ વિશ્વસ્થ, મતિતિ થ્ય ૨૮
અર્થ –“આ જગત્માં કોઈપણ જીવ દુઃખી કેમ છે ? તથા કેઈપણ જીવ પાપ કેમ કરે છે? સંપૂર્ણ જગતૂને મોક્ષ પ્રાપ્તિ થાય તો સારું.” એવી જે મતિ તે “મની ભાવના” કહેવાય છે. (૨૮)
"Aho Shrutgyanam
Page #252
--------------------------------------------------------------------------
________________
२४०
विवेकविलास एकादश उल्लास। दोषनिर्मुक्तवृत्तानां, धर्मसर्वस्वदर्शिनाम् ॥ योऽनुरागो गुणेपूच्चैः, स प्रमोदः प्रकीर्तितः॥ २९॥
અર્થ --દોષરહિત આચરણ કરનારા અને ધર્મના સર્વ સ્વરૂપના જાણ એવા પુરૂષોને જે ગુણ ઉપર રાગ તે “પ્રમોદ ભાવના” કહેવાય છે. (૨૯)
भीतार्त्तदीनलीनेषु,जीवितार्थिषु वाञ्छितम् ॥
शक्त्या यत्पूर्यते नित्यं, करुणा सात्र विश्रुता ॥ ३०॥ - અર્થ–ડરી ગએલા, રોગથી પીડાએલા, દીન અને લીન થએલા એવા પોતાના જીવિતના અર્થો લેકની વાંછા શકિતમાફક પૂર્ણ કરવી, તે “કરૂણ ભાવના' શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. (૩૦)
मोहात्प्रद्विषतां धर्म, निर्भयं कुर्वतामघम् ॥ स्वश्लाधिनां च योपेक्षा, माध्यस्थ्यं तदुदीरितम् ॥ ३१ ॥
અર્થ–મોહથી ધમનો વૈષ કરનારા, બીક ન રાખતાં પાપ કરનારા અને પિતાનાં પિતેજ વખાણ કરનારા એવા લોકોની ઉપેક્ષા કરવી, એટલે તેમની તરફ ધ્યાન ન આપવું, તે “માધ્યસ્થ ભાવના” કહેવાય છે. (૩૧)
विभवश्व शरीरं च , बहिरामा निगद्यते ॥ तदधिष्ठायको जीव-स्त्वन्तरात्मा सकर्मकः ॥३२॥
અર્થ – લક્ષ્મી અને શરીર તે “બહિરાભા” કહેવાય છે. અને શરીરને અધિષ્ઠાયક જીવ “અંતરાત્મા” કહેવાય છે. તેજીવજ કર્મ વડે બંધાયેલ છે. (૧૨)
निरातको निराकाङ्को, निर्विकल्पो निरञ्जनः ॥ परमात्माक्षयोऽत्यक्षो, ज्ञेयोऽनन्तगुणोऽव्ययः ॥ ३३॥
અર્થ –--ભય, આકાંક્ષા, વિક૯૫ અને કર્મનો લેપ એ ચાર વાનાં જેનાં જતાં રહ્યાં, તથા અનંત જેના ગુણ, અને જેનો નાશ અથવા ક્ષય નથાય, એવો જીવ પરમાત્મા કહેવાય છે. (૩૩)
"Aho Shrutgyanam"
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૧
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ. यथा लोहं सुवर्णत्वं, प्रामोत्यौषधयोगतः ॥
आत्मध्यानात्तथैवात्मा, परमात्मत्वमश्नुते ॥३४॥
અર્થ:--જેમ વનસ્પતિના વેગથી લોહડાનું સેનું થાય છે, તેમ જીવ પરમાત્માના ધ્યાનથી પોતે જ પરમાત્મા બને છે. (૩૪)
अध्यात्मवर्जितैर्ध्यानैः, शास्त्रस्थैः फलमस्ति न ॥ भवेन्नहि फलैस्तृप्तिः, पानीयप्रतिबिम्बितैः ॥ ३५॥
અર્થ –આત્મવિચાર વિના કેવલ શાસ્ત્રમાં રહેલા ધ્યાનથી કાંઈપણ ફલ નીપજતું નથી. કારણ કે પાણીમાં પ્રતિબિંબિત થએલાં (પડછાયામાં પડેલા) ફલોથી કાઈ કાળે વૃપ્તિ ન થાય. (૩૫)
रूपस्थं च पदस्थं च , पिण्डस्थं रूपवर्जितम् ।। સ્થાને વિર્ષ , સંસરાવતાર છે રૂથ છે
અર્થ –રૂપ, પદરથ, પિંડરથ અને રૂપાતીત એ રીતે ચાર પ્રકાદનું ધ્યાન સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારનારું કહેવાય છે. (૩૬)
पश्यति प्रथमं रूपं, स्तौति ध्येयं ततः पदैः ॥ तन्मयः स्यात्ततः पिण्डे , रूपातीतःक्रमाद्भवेत् ॥ ३७॥
અર્થે –સાધક પ્રથમ ધ્યેય વસ્તુનું રૂપ જ છે, પછી પદે કરી તેની (દયેય વસ્તુની) સ્તવના કરે છે, તે પછી પિંડને વિષે તન્મય થાય, અને પછી અનુક્રમે રૂપાતીત થાય. (૩૭)
यथावस्थितमालम्ब्य , रूपं त्रिजगदीशितुः॥ क्रियते यन्मुदा ध्यानं , तद्रूपस्थं निगद्यते ॥ ३८॥
અર્થ –તીર્થકર ભગવાનનું જેવું રૂપ છે તેવા રૂપનું આલંબન લઈને જે ભગવાનનું હર્ષથી ધ્યાન કરવું, તે રૂપથ કહેવાય છે. (૩૮)
विद्यायां यदि वा मन्ने , गुरुदेवस्तुतावपि ॥ पदस्थं कथ्यते ध्यानं , पवित्रान्यस्तुतावपि ॥३९॥
અર્થ-વિધામાં, મંત્રમાં, ગુરૂની તથા દેવની સ્તુતિમાં અને બીજી પણ પવિત્ર વસ્તુની સ્તુતિમાં “પદસ્થ” ધ્યાન કહેવાય છે. (૩૯)
"Aho Shrutgyanam
Page #254
--------------------------------------------------------------------------
________________
२४२
विवेकविलास एकादश उल्लासः। स्तम्भे सुवर्णवर्णानि, वश्ये रक्तानि तानि च ॥ क्षोभे विद्रुमवर्णानि , कृष्णवर्णानि मारणे ॥४०॥ द्वेषणे धूम्रवर्णानि, शशिवर्णानि शान्तिके ॥
आकर्षेऽरुणवर्णानि , स्मरेन्मन्त्राक्षराणि तु ॥४१॥ सर्थ:--स्तलन (244) ४२ हाय तो सोना स२५ पीणा, पशी२९१ કરવું હોય તો રાતા, કોઈને ભ પમાડવો હોય તે પરવાળા સરખા ગુલાબી રંગના, મારણ કરવું હોય તો કાળા, ષ ઉપજાવવો હોય તો ધુમાડા જેવા - ગને, શાંતિ કરવી હોય તો ચંદ્રમા સરખા સફેદ, આકર્ષણ (ખેંચવું) કરવું હોય ते। शत। 20 मंत्राक्षर तिवा. (४०) (४१)
यत्किंचन शरीरस्थं , ध्यायते देवतादिकम् ॥ तन्मयीभावशुद्धं तत् , पिण्डस्थं ध्यानमुच्यते ॥ ४२ ॥
અર્થ --તન્મય ભાવથી શુદ્ધ એવું જે કાંઈ શરીરમાં દેવતાદિકનું ધ્યાન ક२।५ छ, ते "पिंडस्थ" ध्यान सेवाय छे. (४२) .
आर्य वाममार्गेण , शरीरं प्राणवायुना ॥ तेनैव रेचयित्वा च, नयेद्ब्रह्मपदं मनः ॥ ४३॥
અર્થ –ડાબી બાજુથી પ્રાણવાયુને શરીરમાં ભરી તેજ બાજુથી પાછો तेने (वायुने) १२ ४. सभ री भनने श्रमप स j. (४३)
अभ्यासाद्रेचकादीनां, विनापीह स्वयं मरुत् ॥ स्थिरीभवेन्मनःस्थैर्या-युक्तिर्नोक्ता ततः पृथक् ॥४४॥
અર્થ––મનની સ્થિરતા હોય તે રેચકાદિકના અભ્યાસ વિના પણ વાયુ પિતાની મેળે જ રથર રહે છે. માટે વાયુ સ્થિર કરવાની યુક્તિ જુદી કહીનથી. (૪)
निमेषार्धार्धमात्रेण , भुवनेषु भ्रमत्यहो॥ मनश्चञ्चलसद्भावं, युक्त्या भवति निश्चलम् ॥ ४५॥
અર્થ:-ચંચળ સ્વભાવનું મન પ્રત્યેક અર્ધ નિમેષમાં ત્રણે લેકમાં ફરી वणे छ त।पण ते युस्तिथी स्थिर थाय छ, ये माश्चर्य छ ! (४५)
૧-~-આંખ મીચતાં જેટલો કાળ લાગે છે, તે નિમેષ કહેવાય છે.
"Aho Shrutgyanam"
Page #255
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ.
लीयते यत्र कुत्रापि, स्वेच्छया चपलं मनः ॥
નિાવાયં તથૈવાજી, વ્યાનુલ્લં ત્તિ વાજિતમ્ ॥ 26 ॥ અર્થ: ચંચળ મન કાંઇ ખાધા નહાય તે સર્પની પેઠે પેાતાની ઇચ્છા માફક ગમે ત્યાં ભરાઇ જાય છે. અને વાળિયે તેા સર્પની પેઠે ક્ષેાભ પામે છે. ( ૪૬ )
૨૪૩
मनश्चक्षुरिदं याव - दज्ञानतिमिरावृतम् ॥
તત્ત્વ ન વીક્ષ્યતે તાવ-વિષચેષ્વવ મુદ્યુતે ॥ ૪૭ ॥ અર્થઃ- ઃ——મનરૂપ નેત્ર જ્યાં સુધી અજ્ઞાનરૂપ અંધકારથી. વીટાયલું છે, ત્યાં સુધી તત્ત્વ રૃખે નહી; વિષયમાંજ મુઝાય. (૪૭)
;
जन्म मृत्युर्धनं दौस्थ्यं स्वे स्वे काले प्रवर्त्तते ॥ તસ્મિન બિયતે ન્ત, ચેશ્ચિન્તા યં ત્વચા ૫૪૮ ॥ અર્થઃ—જન્મ, મરણ, ધન અને દારિધ એ પેાતાતાને અવસરે એની મેળે થાય છે. માટે હે મન ! તું ફેગટ આ વાતમાં ચિંતા શું કરવાં કરે છે? (૪૮) यथा तिष्ठति निष्कम्पो, दीपो निर्वातवेश्मगः ॥
7
तथेहापि पुमानित्यं क्षीणाधिः सिद्धवत्सुधीः ॥ ४९ ॥ અર્થ:જેમ પવન વિનાના ઘરમાં દ્વીપ સ્થિર રહે છે, તેમ પંડિત પુશ્કે મનની સર્વ વાસનાએને લય કરી આ જગતમાં સિદ્ધની પેઠે નિરંતર સ્થિર રહે છે. ( ૪૯ )
विकल्पविरहादात्म - ज्योतिरुन्मेषवद्भवेत् ॥
तरङ्गविगमाद्दूरं, स्फुटरत्न इवाम्बुधिः ॥ ५० ॥
અર્થઃ—જેમ ઉછળતા મેાજા બિલકુલ બંધ થયાથી સમુદ્રની અંદર રહેલાં રત્ના પ્રકટ દેખાય છે, તેમ વિકલ્પના સર્વથા અભાવ થવાથી ચૈતન્યયાતિ પ્રકટ થાયછે. ( ૫૦ )
विषयेषु न युञ्जीत, तेभ्यो नापि निवारयेत् ॥
इन्द्रियाणि मनः साम्या-च्छाम्यन्ति स्वयमेव हि ॥ ५१ ॥ અર્થ:-ઇંદ્રિયાને વિષયને વિષે જોડવાં નહીં, અને વિષયથી વારવાં પણ
"Aho Shrutgyanam"
Page #256
--------------------------------------------------------------------------
________________
विवेकविलास एकादश उल्लास । નહીં. કારણ કે, મનમાં સમતા ઉપજે છતે ઈદ્રિયે પિતાની મેળે જ શાંત થાય છે. (૫૧)
इन्द्रियाणि निजार्थेषु , गच्छन्त्येव स्वभावतः॥ स्वान्ते रागो विरागो वा, निवार्यस्तत्र धीमता ॥५२॥
અર્થ-ઇંદ્રિય સ્વભાવથી જ પોત પોતાના વિષયને વિષે જાય છે. પણ વિવેદી પુરૂષે વિષયના સંબંધથી મનમાં રાગ અથવા ટ્રેષ ન રાખવો. (૫ર )
यातु नामेन्द्रियग्रामः, स्वान्तादिष्टो यतस्ततः ॥ न वालनीयः पञ्चास्य-संनिभो वालितो भवेत् ॥ ५३॥
અર્થ–મનના આદેશમાં રહેલે ઈદ્રિયનો સમૂહ પિતાની ઇચ્છા માફક ભલે ગમે તે વિષયને વિષે જાઓ. પણ તેને વાળ નહીં. કારણકે, બલાત્કારથી વાળિયેં તો તે સિંહસરખે ક્ષોભ પામે છે. (૫૩)
निर्लेपस्य निरूपस्य , सिद्धस्य परमात्मनः॥ चिदानन्दमयस्य स्या-द्वयानं रूपविवर्जितम् ॥ ५४ ॥
અર્થ –કલેપ વિનાના, નિરાકાર અને ચિદાનંદમય એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું, તે “રૂપાતીત” ધ્યાન કહેવાય છે. (૫૪)
स्वर्णादिबिम्बनिष्पत्तौं, कृते निर्मदनेऽन्तरा ॥ ज्योतिःपूर्णे च संस्थाने, रूपातीतस्य कल्पना ॥ ५५॥
અર્થસુવર્ણ વિગેરેનું બિંબ બનાવ્યું હોય, તેના દ્વારની પોલાણ કાઢી નાંખી હેય, તથા બિંબનું સંસ્થાન' તેજોમય હોય, એવા સ્વરૂપને વિષે રૂપાતીતની કલ્પના થાય છે. (૧૫)
यदृश्येत न तत्तत्त्वं, यत्तत्त्वं तन्न दृश्यते ॥ देहात्मान्तर्दयोर्मध्य-भावस्तत्त्वं विधीयते ॥ ५६ ॥
અર્થ ––જે દેખાય છે તે તત્ત્વ નહીં, અને જે તત્ત્વ છે તે દેખાય નહીં. દેહ અને આત્મા એ બન્નેનો મધ્યસ્થભાવ તેજ તત્ત્વ કહેવાય છે. (૫૬)
હ
-
"Aho Shrutgyanam
Page #257
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ.
૨૪૫ अलक्ष्यः पञ्चभिस्ताव-दिन्द्रियैनिकटैरपि ॥ स तु लक्षयते तानि , क्षेत्रज्ञोऽलक्ष्य इत्यसौ ॥ ५७॥
અર્થ –નિકટ રહેલાં ઈદ્રિય પણ આત્માને દેખતાં નથી. પણ આમા ઈદ્રિયોને દેખે છે. માટે જ ક્ષેત્રજ્ઞ (આત્મા) અલક્ષ્ય (ન જણાય એવો ) કહેવાય છે. (૫૭)
आगतं बीजमन्यस्य , क्षेत्रेऽन्यस्य निधीयते ॥ चित्रं क्षेत्रज्ञ एवात्र, प्ररोहति यदा तदा ॥ ५८॥
અર્થ—અન્ય ક્ષેત્રનું આવેલું બીજ અન્યના ક્ષેત્રમાં વવાય છે. અને તે ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણ આત્મા) ઉગે છે, એ મેટું આશ્ચર્ય છે! (૫૮)
परमाणुरतिस्वल्पः, खमतिव्यापकं किल ॥ तौ जितौ येन माहात्म्या-नमस्तस्मै परात्मने ॥ ५९ ॥
અર્થ—અતિ સૂક્ષ્મ પરમાણુ અને સર્વવ્યાપી આકાશ એ બન્ને વસ્તુને પિતાના માહાસ્યથી જીતનારા પરમાત્માને નમરકાર થાઓ. (૫૯).
आत्मद्रव्ये समीपस्थे , योऽपरद्रव्यसंमुखः ॥ भ्रान्त्या विलोकयत्यज्ञः, कस्तस्माद्वालिशोऽपरः ॥६०॥
અર્થ -– અજ્ઞ જીવ આત્મારૂપ દ્રવ્ય સમીપ છતાં બીજા દ્રવ્ય (ધન) તરફ ભ્રાંતિથી જુવે છે, તેના કરતાં બીજે કણ મૂર્ખ હશે ? (૬૦)
परमात्मागत्यस्मृत्या, चित्रं संसारसागरः॥ असंशयं भवत्येव, प्राणिनां चुल्लुकोपमः॥६१ ॥
અર્થ–ભવ્યજીવોને પરમાત્મારૂપ અગત્ય ષિના સ્મરણથી સંસારરૂપ સમુદ્ર નિશ્ચયથી કોગળા સરખો થાય છે. એ મેટું આશ્ચર્ય છે! (૬૧)
आत्मानमेव संसार-माहुः कर्माभिवेष्टितम् ॥ तमेव कर्मनिर्मुक्तं, साक्षान्मोक्षं मनस्विनः ॥ ६२ ॥ અર્થ–પંડિત પુરૂષ કર્મથી વીટાયલા જીવને જ સંસાર અને કર્મથી મૂકાયએલા જીવને જ સાક્ષાત્ મિક્ષ કહે છે. (૬૨)
"Aho Shrutgyanam
Page #258
--------------------------------------------------------------------------
________________
२४६
विवेकविलास एकादश उल्लास:। अयमात्मैव निःकर्मा, केवलज्ञानभास्करः॥ लोकालोकं यदा वेत्ति , प्रोच्यते सर्वगस्तदा ॥ ६३ ॥
અર્થ––એ જીવજ કર્મ કરીને રહિત અને કેવળ જ્ઞાનથી સૂર્યસમાન થઇ લોકને તથા અલોકને જ્યારે જાણે છે, ત્યારે તે કેવલી જીવજ “સર્વગામી डेवाय छे. (83)
शुभाशुभैः परिक्षीणैः, कर्मभिः केवलो यदा ॥ एकाकी जायते शून्यः, स एवात्मा प्रकीर्तितः ॥ ६४॥
અર્થ –જીવ શુભાશુભ કર્મને અત્યંત ક્ષય થવાથી જયારે કેવળ એકાકી थाय छे, त्यारे ते ७५ " शून्य" (डेवाय छ. (६४)
लिङ्गत्रयविनिर्मुक्तं , सिद्धमेकं निरञ्जनम् ॥ निराश्रयं निराहार-मात्मानं चिन्तयेद्बुधः ॥६५॥
અર્થ-ડાહ્યા પુરૂષે ત્રણે લિંગથી મૂકાએલે, સિદ્ધ, એક, નિરંજન શ્રમવિનાનો અને આહાર વિનાને એવા આત્માનું ધ્યાન કરવું. (૬૫)
जितेन्द्रियत्वमारोग्यं, गात्रलाघवमार्दवे ॥ मनोवचनवत्काय-प्रसत्तिश्चेतनोदयः ॥ ६६ ॥ बुभुक्षामत्सरानङ्ग-मानमायाभयक्रुधाम् ॥ निद्रालोभादिकानां च, नाशः स्यादात्मचिन्तनात् ॥६७॥
अर्थ:--मात्माना ध्यानथी द्रियो १२ याय, शरीर गर्बु थाय, हामળતા ઉત્પન્ન થાય, મન, વચન અને કાય પ્રસન્ન થાય, ચેતના ઉદય આવે, તया क्षुधा, मत्सर, मिवि२, २, ५८, लय, ध, निद्रा मने सोन अत्याधि विजारने नाश थाय. (६६) (१७)
लयस्थो दृश्यतेऽभ्यासा-जागरूकोऽपि निश्चलः॥ प्रसुप्त इव सानन्दो, दर्शनात्परमात्मनः ॥ ६८ ॥ અર્થ -અભ્યાસથી ધ્યાનમાં લયલીન થએલો અને પરમાત્માના દર્શકો
"Aho Shrutgyanam"
Page #259
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ.
२४७ આનંદ પામેલો જીવ જાગૃત હોય તો પણ સુતેલાની પેઠે નિશ્ચલ દેખાય છે. (૬૮) __ मनोवचनकायाना-मारम्भो नैव सर्वथा ॥
कर्तव्यो निश्चलैर्भाव्य-मौदासीन्यपरायणैः ॥ ६९॥
અર્થ-વિવેકી પુરૂષોએ મન વચન કાયાથી સર્વથા આરંભ વજે, અને સર્વત્ર ઉદાસીનપણું રાખી નિશ્ચલ રહેવું. (૬૯)
पुण्यार्थमपि नारम्भ, कुर्यान्मुक्तिपरायणः॥ पुण्यपापक्षयान्मुक्तिः, स्यादतः समतापरः॥७० ॥ અર્થ–મુક્તિને અર્થે યત્ન કરનાર પુરૂષે પુણ્યને અર્થે પણ આરંભ ન ક. ર. કારણ, પુણ્યને તથા પાપને સમૂળ નાશ થાય ત્યારેજ મુક્તિ થાય છે. માટે બન્નેને વિષે સમતા રાખવી. (૩૦)
संसारे यानि सौख्यानि, तानि सर्वाणि यत्पुनः॥ न किंचिदिव दृश्यन्ते, तदौदासीन्यमाश्रयेत् ॥ ७१॥
અર્થ–સંસારમાં જે કાંઈ સુખ છે તે નહીં જેવું દેખાય છે, માટે ઉદાસીનપણું સ્વીકારવું. (૭૧)
वेदा यज्ञाश्च शास्त्राणि, तपस्तीर्थानि संयमः॥ समतायास्तुलां नैव , यान्ति सर्वेऽपि मेलिताः ॥ ७२ ॥ અર્થ–વેદ, યજ્ઞ, શાસ્ત્રો, તપસ્યા, સંયમ એ સર્વેને એકઠા કરીએ તો પણ તે સર્વે સમતાની બરાબરી કરી ન શકે. (૭૨)
एकवर्णं यथा दुग्धं , बहुवर्णासु धेनुषु ॥ तथा धर्मस्य वैचित्र्यं , तत्त्वमेकं परं पुनः ॥७३॥
અર્થ ––જેમ જુદા જુદા રંગની સર્વે ગાયને વિષે દૂધ એકજ રંગનું હોય છે, તેમ ધર્મનું બાહ્ય સ્વરૂપ જુદા જુદા પ્રકારનું છે, પણ તે સર્વેને વિષે પરમ તત્ત્વતો એક જ છે. (૭૩)
"Aho Shrutgyanam
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૮.
विवेकविलास एकादश उल्लासः।
( ફા) आत्मानं मन्यते नैकश्चार्वाकस्तस्य वागियम् ॥ जतुनीरन्ध्रिते भाण्डे , क्षिप्तश्चोरो मृतोऽथ सः ॥७४॥ निर्जगाम कथं तस्य , जीवः प्रविविशुः कथम् ॥
अपरे कृमिरूपाश्च , निश्छिद्रे तत्र वस्तुनि ॥७५॥ અર્થ—–એક ચાર્વાક (નાસ્તિક) માત્ર જીવ માનતો નથી, તે એમ કહે છે કે-“મેઢે લાખ ચોટાડી મજબૂત બંધ કરેલી કોઠીમાં ચાર રાખ્યો હતો, તે મરણ પામ્યું. હવે છિદ્ર વિનાની તે વસ્તુમાંથી ચારનો જીવ બહાર શી રીતે નીકળે ? તથા તેને શરીરે બીજા કૃમિરૂપ જીવ પડ્યા હતા તે શી રીતે - દર પેઠા” (૭૪) (૭૫)
(૩ ) तथैव मुद्रिते भाण्डे, क्षिप्तः शङ्खयुतो नरः॥
शङ्खात्तदादितान्नादो, निष्कामति कथं बहिः ॥ ७६ ॥ અર્થ –(ઉપરલી શંકાનો ઉત્તર.)જેવી કોઠીમાં ચોર રાખ્યો હતો, તેવી જ મોઢ લાખ ચોટાડી બંધ કરેલી કોઠીમાં શંખ વગાડનાર માણસ રાખે. તેણે વગાડેલા શંખનો ધ્વનિ (સાદ) બાહાર શી રીતે નીકળે ? (૭૬)
अनिर्मूर्तः कथं ध्माते, लोहगोले विशत्यहो॥ अमूर्तस्यात्मनस्तक्कि, विहन्येतां गमागमौ ॥७७॥ અર્થ –તેમજ આશ્ચર્ય છે કે, તપાયેલા લેહડાના ગોળામાં સાકાર અગ્નિ શી રીતે પેસે છે ? એમ સાકાર વસ્તુના પ્રવેશ, નિગમ (પેસવું, નીકળવું) થાય છે, તો પછી નિરાકાર જીવના થવાને શી હરકત ? (૭૭)
(શા ) दस्योरन्यस्य काये च, शतशः शकलीकृते ॥ न दृष्टः कचिदप्यात्मा, सोऽस्ति चेकिं न दृश्यते॥७८॥
અર્થ –(શંકા.) બીજા એક ચારના શૈકડો કટકા કરી નાંખ્યા, તોપણ જીવ દેખાય નહીં. જે જીવ છે, તો તે દેખાતો કેમ નથી ? (૭૮)
"Aho Shrutgyanam
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૯
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ.
( ઉત્તર! ) खण्डितेऽप्यरणेः काष्ठे, मूर्तो वह्निर्वसन्नपि ॥ न दृष्टो दृश्यते किं वा, जीवो मूर्ति विवर्जितः ॥ ७९ ॥ અર્થ (ઉત્તર) અરણિ વૃક્ષના કાષ્ઠના કટકા કટકા કરીએં તોપણ તેની અંદર રહેલો સાકાર અગ્નિ દેખાતો નથી. તો પછી શરીરમાં રહેલો નિરાકાર જીવ ક્યાંથી દેખાય ? (૭૯)
( ફા ) जीवन्नन्यतरश्चोर-स्तोलितो मारितोऽथच ॥ श्वासरोधेन किं तस्य , तोलने न घनोनता ॥ ८॥
અર્થ --(શંકા.) એક જીવતો ચોર તો, અને તેને શ્વાસ રૂંધીને માયા પછી તોલ્યો. પણ તે તોલમાં કેમ વો ઘટયે નહીં ? (૮૦)
( ૩ ). दृतेः पूर्णस्य वातेन , रिक्तस्यापि च तोलने ॥ तुला समा तथाङ्गस्य, सात्मनोऽनात्मनोऽपि च ॥ ८१॥
અર્થ –(ઉત્તર.) પાણીની મશક પવનથી ભરેલી અથવા ખાલી તોલી તોએ તે તોલમાં સરખીજ ઉતરે છે. તેમ શરીર જીવ હોય અથવા ન હોય તો તોલમાં સરખુંજ ઉતરે છે. ( ૮૧ )
(શ ) जलपिष्टादियोगस्य, मद्यस्य मदशक्तिवत् ॥ अचेतनेभ्यश्चैतन्यं, भूतेभ्यस्तद्रदेव हि ॥ ८२॥
અર્થ–(શંકા.) જેમ જલ, લેટ (આ) વિગેરે વસ્તુના મિશ્રણથી મધમાં માદક શકિત (કેફ ઉપજાવવાની સત્તા) આવે છે, તેમ અચેતન પંચ મહાભૂતોનું મિશ્રણ થવાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. (૮૨)
(ઉત્તર ) शक्तिनविद्यते येषां , भिन्नभिन्नस्थितिस्पृशाम् ॥ समुदायेऽपि नो तेषां , शक्तिीरुषु शौर्यवत् ॥ ८३॥ અર્થ –(ઉત્તર) વસ્તુઓ જુદી જુદી છતાં જે તેમાં શકિત નથી, તે શક્તિ
"Aho Shrutgyanam
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૬૦
विवेकविलास एकादश उल्लास:। તેજ વસ્તુઓના સમુદાયમાં નજ હોય. જેમ જુદા જુદા બીકણ લેકમાં શૂરવીરપણું નથી, તેથી તે તેઓના સમુદાયમાં પણ હોતું નથી. (૮૩)
प्रत्यक्षकप्रमाणस्य, नास्तिकस्य न गोचरः ॥
आत्मा ज्ञेयोऽनुमानाद्यै-वायुः कम्प्रैः पटैरिव ॥ ८४॥ અર્થ એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનનારા નાસ્તિકને જીવ જણાય નહીં. કારણ કે, જેમ હાલનારાં લુગડાં ઉપરથી વાયુનું અનુમાન (કલ્પના) કરી શકાય છે, તેમ જીવપણ અનુમાન વિગેરેથીજ જણાય છે. (૮૪)
अङ्करः सुन्दरे बीजे, सूर्यकान्ते च पावकः ।। सलिलं चन्द्रकान्ते च , युक्त्यात्माङ्गेपि साध्यते ।। ८५॥
અર્થઃ– જેમ સુંદર બીજમાં અંકુર, સૂર્યકાંત મણિમાં અગ્નિ, અને ચંદ્રકાંત મણિમાં જલ છે, એમ યુકિતથી સિદ્ધ કરાય છે, તેમ શરીરમાં જીવ છે તે પણ યુકિતથી જ સિદ્ધ કરાય છે. (૮૫)
प्रत्यक्षेण प्रमाणेन , लक्ष्यते न जनैर्यदि ॥
तन्नास्तिक तवाङ्गे किं , नास्ति बुद्धिः कुरूत्तरम् ॥ ८६ ॥ અર્થ– “લેકોને પ્રત્યક્ષ પ્રમાણથી જીવ જણાતો નથી.” એમ તું કહીશ તો અમે પૂછિયું કે, “હે નાસ્તિક ! તારા શરીરમાં બુદ્ધિ છે કે નહીં, તે કહે.” (૮૬)
अप्रत्यक्षा तवाम्बा चे-दूरदेशान्तरं गता ॥ जीवन्त्यपि मृताहन्त, नास्ति नास्तिक सा कथम्॥ ८७॥
અર્થ-હે નાસ્તિક! દૂર દેશાંતરે ગએલી તારી માતા પ્રત્યક્ષ દેખાતી નથી, ત્યારે તારા મત પ્રમાણે તે જીવતી મરી ગઈ નહીં કે શું ? (૮૭)
तिलकाष्ठपयःपुष्पे-ध्वासते क्रमशो यथा ॥ तैलानिघृतसौरभ्या-ण्येवमात्मापि विग्रहे ॥ ८८॥
અર્થ –જેમ તિળમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી અને પુલમાં સુગંધી રહે છે, તેમ જીવ પણ શરીરમાં રહે છે. (૮૮)
સવ નિયત નવ, ઋળજ્ઞ પુનઃ संज्ञाविज्ञानचैतन्य-चित्तप्रभृतिभिर्भृशम् ॥ ८९॥ અર્થ–પ્રત્યેક જીવતા શરીરમાં જીવ નિયમથી છે જ. તે સંજ્ઞા, વિજ્ઞાન,
"Aho Shrutgyanam
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૧
વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ. ચૈતન્ય, ચિત્ત વિગેરે લક્ષણથી જણાય છે. (૮૯)
पयःपानं शिशोभॊतिः, संकोचिन्यां च मैथुनम् ॥ अशोकेऽर्थग्रहो बिल्वे , जीवे संज्ञाचतुष्टयम् ॥ ९० ॥
અર્થ –બાળકને વિષે ધાવવાની, સચિની (સંકોરાણી) વનસ્પતિને વિષે ભય, અશોક વૃક્ષને વિષે મૈથુન તથા બિલ્વ વૃક્ષને વિષે ધનનો સંગ્રહ એ ચારે संशाय। ०ने विषे लावी. (६०)
इन्द्रियापेक्षया प्रायः, स्तोकमस्तोकमेव च ॥ चराचरेषु जीवेषु, चैतन्यमपि निश्चितम् ॥ ९१॥ અર્થ–સ્થાવર જંગમ જીવોમાં ઈદ્રિયોની અપેક્ષાએ થોડું તથા ઘણું ચૈતન્ય प्राये निश्चये छ।. (८१)
अन्तरायत्रुटेनिं, कियत्वापि प्रवर्तते ॥ मतिश्रुतप्रभृतिकं , निर्मलं केवलावधि ॥ ९२ ॥
यर्थः-मति, श्रुत, अवधि, मनपर्य तथा उपस ये पांय निर्भय जानीમાં કેટલુંક કોઈ ઠેકાણે જ્ઞાનાંતરાયના તુટવાથી થાય છે. (૯૨)
त्रिकालविषयव्यक्ति-चिन्तासंतानधारकम् ॥ नानाविकल्पसंकल्प-रूपं चित्तं प्रवर्तते ॥ ९३ ॥
અર્થ ––અતીત, અનાગત અને વર્તમાન ત્રણે કાલના વિષયની ચિંતાને હમેશાં ધારણ કરનારું તથા નાનાવિધ સંકલ્પવિકલ્પરૂપ ચિત્ત હેાય છે. (૯૩)
नास्तिकस्यापि नास्त्येव, प्रसरःप्रश्रकर्मणि ॥ नास्तिकत्वाभिमानस्तु , केवलं बलवत्तरः ॥ ९४॥ અર્થ–નાતિકને પણ પ્રશ્ન કરવાને અવકાશ નથી જ. પણ તેને કેવળ नास्तिपणाने। प २२ . (८४)
ध्यातुन प्रभवन्ति दुःखविषमव्याध्यादयः साधयः, सिद्धिः पाणितले स्थितेव पुरतः श्रेयांसि संर्वाण्याप ।।
"Aho Shrutgyanam"
Page #264
--------------------------------------------------------------------------
________________
२५२
विवेकविलासे द्वादश उल्लास । त्रुट्यन्ते च मृणालनालमिव वा मर्माणि दुष्कर्मणां , तेन ध्यानसमं न किंचन जने कर्तव्यमस्त्यद्भुतम् ॥९५॥
इति श्रीजिनदत्तमूरिविरचिते विवेकविलासे ध्यानस्वरूपनिरूपणं नामરાતરા વાસઃ છે ?? ||
અર્થ –ધ્યાન કરનાર માણસ ઉપર દુઃખ, કઠણ રોગ તથા મનના વિકાર પિતાને જેર ચલાવી શકતા નથી, સિદ્ધિ તેના હાથમાં રહેલી જેવી હોય છે, સર્વ કલ્યાણે મુખ આગળ ચાકરની પેઠે ઉભા રહેલા જેવા હોય છે, અને માઠા કર્મના મર્મ કમલતંતુની પેઠે સહજમાં તૂટી જાય છે. માટે જગત્માં ધ્યાન સરખું બીજું આશ્રયકારિ કોઈપણ કર્તવ્ય નથી. (૯૫)
ઈત શ્રીજિનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગર્જર ભાષાને અગ્યારમે ઉલ્લાસ સંપૂર્ણ. (૧૧)
अथ द्वादश उल्लासः। दुःस्वप्रैः प्रकृतित्यागै-दुनिमित्तैश्च दुर्ग्रहैः ॥ हंसप्रचारान्यत्वैश्व, ज्ञेयो मृत्युः समीपगः ॥१॥ અર્થ-માઠાં સ્વમથી, પોતાની પ્રકૃતિના બદલવાથી, માઠાં નિમિત્તથી, માઠા ગ્રહથી તથા હંસચારના (વરના ફેરફારથી મરણ સમીપ આવેલું જાણવું. (૧)
प्रायश्चित्तं व्रतोचारं, संन्यासं जन्तुमोचनम् ॥ गुरुदेवस्मृति मृत्यौ , स्पृहयन्ति विवेकिनः ॥२॥
અર્થ ---વિવેકી પુરૂષો મરણ નજીક આવે પ્રાયશ્ચિત્ત ( આલોયણા), વ્રતનું ઉચ્ચરવું, ત્યાગ કરો, જીવ છુડાવવા તથા દેવગુરૂનાં સ્મરણ કરવાં એટલાં વાનાં વાંકે છે. (૨)
अनार्तः शान्तिमान मृत्यौ , न तिर्यङ् नापि नारकः ।। धर्मध्यानी सुरो मर्यो-ऽनशनी त्वमरेश्वरः ॥३॥
અર્થ-જે માણસ મરણ સમયે આર્તધ્યાન ન કરે, તથા શાંતિમાં રહે, તે માણસ તિર્યંચ અથવા નરક ગતિમાં જતો નથી. જે ધર્મધ્યાન કરે તે દેવતા થાય છે, અને જે અનશન કરે તે દેવતાને સ્વામી થાય છે. (૩)
"Aho Shrutgyanam
Page #265
--------------------------------------------------------------------------
________________
વિકવિલાસ, બારમો ઉલ્લાસ.
૨૫૩ तप्तस्य तपसः सम्यक् , पठितस्य श्रुतस्य च ।। पालितस्य व्रतस्यापि, फलं मृत्युः समाविना ॥ ४ ॥
અર્થ –આચરેલી તપસ્યા, સમ્યક્ પ્રકારે ભણેલું શાસ્ત્ર અને સારી પેઠે પાળેલું વ્રત એ ત્રણેનું ફળ સમાધિમરણ છે. (૪)
अजडेनापि मर्तव्यं , जडेनापि हि सर्वथा ॥ अवश्यमेव मर्तव्यं, किं बिभ्यति विवेकिनः ॥ ५॥ અર્થ–વિદ્વાન્ હોય કે જડ હેય, સર્વે જીવોને અવશ્ય કરવું તો છેજ. મા2 વિવેકી પુરૂષોને શા માટે બીવું જોઈએ. (૫)
दित्सा स्वल्पधनस्याथा-वष्टम्भः कष्टितस्य च ।। गतायुषोऽपि धीरत्वं , स्वभावोऽयं महात्मनाम् ॥६॥
અર્થ –અલ્પ ધન છતાં દાન દેવાની ઇરછા, દુ:ખ આવે મનની રિથરતા તથા મરણ સમીપ આવે ધીરતા એ સત્પરૂષોનો સ્વભાવ છે. (૬)
नास्ति मृत्युसमं दुःखं , संसारेऽत्र शरीरिणाम् ॥ ततः किमपि तत्कार्यं , येनैतन्न भवेत्पुनः ॥७॥
અર્થ – અને આ સંસારમાં મરણ સમાન દુ:ખ નથી. માટે જેથી ફરીવાર મરણ ન આવે, એવું કાંઈ પણ કૃત્ય અવશ્ય કરવું. (૭)
शुभं सर्व समागच्छ-च्छाघनीयं पुनः पुनः॥ क्रियासमभिहारेण , मरणं तु त्रपाकरम् ॥ ८॥
અર્થ ---સર્વે શુભ ભાવ વારંવાર આવતા હોય તે વખાણવા લાયક છે; પણ અવિરત જીવને વારંવાર મરણ આવે છે તે શરમભરેલું છે. (૮) - સર્વવસ્તકમાવઃ, સંપન્નવવસ્તુમિઃ |
आयुः प्रवर्धनोपायो, जिनै ज्ञायि तैरपि ॥ ९ ॥ અર્થ–સર્વે વસ્તુઓની શકિત જાણનારા તથા સર્વે વસ્તુઓ પામેલા એવા શ્રી જિનમહારાજની જાણમાં પણ આયુષ્ય વધારવાનો ઉપાય નહીં. (૯)
"Aho Shrutgyanam
Page #266
--------------------------------------------------------------------------
________________
विवेकविलासे द्वादश उल्लास । सर्वेषां पूर्वजाः सर्वे, नृणां तिष्ठन्तु दूरतः॥ एकैकोऽपि स्थिरश्चेत्स्या-ल्लोकः पूर्येत तैरपि ॥ १०॥
અર્થ–સર્વે જીના સર્વે પૂર્વજ તો દૂર રહો, પણ દરેક જીવ જે જગતમાં સ્થિર રહે તોપણ આખો લેક તેથી ભરાઈ જાય. (૧૦)
आबाल्यात्सुकृतैः स्वजन्म सकलं कृत्वा कृतार्थ चिरं, धर्मध्यानविधानलीनमनसो मोहव्यपोहोचताः॥ पर्यन्तं प्रतिभाविशेषवशतो ज्ञात्वा निजस्यायुषः, कायत्यागमुपासते सुकृतिनः पूर्वोक्तया शिक्षया ॥११॥ અર્થ–બાલ્યાવસ્થાથી માંડી ચિરકાળ સુધી કરેલા સુકૃતવડે પિતાનું જન્મ સફલ કરીને ધર્મધ્યાનને વિષે પોતાનું મન તલ્લીન રાખનારા અને મોહનો નાશ કરવાને અર્થે પ્રયત્ન કરનારા એવા પુણ્યશાલી લેક અવસર આવે પિતાનો આયુષ્યનો છેડે વિશેષ જ્ઞાનથી જાણુને ઉપર કહેલી રીત પ્રમાણે દેહને सागरे छ. (११)
स श्रेष्ठः पुरुषाग्रणीः स सुभटोत्तंसःप्रशंसास्पदं , स प्राज्ञः स कलानिधिः स च मुनिः स क्ष्मातले योगवित्॥ स ज्ञानी स गुणिव्रजस्य तिलकं जानाति यः स्वां मृति, निर्मोहः समुपार्जयत्यथ पदं लोकोत्तरं शाश्वतम् ॥ १२ ॥ इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलासे परमपदनिरूपणं नाम द्वादश उल्लासः ॥ १२ ॥
અર્થ –જે પુરૂષ પોતાનું મરણ જાણે, અને માહિની કર્મને અત્યંત ક્ષય કરી લેકને અંતે રહેલા શાશ્વત પદને (મુક્તિપદને પામે, તેજ પુરૂષ જગતમાં श्रेष्ठ, भतुभ्योभा शिरोमणी, सुभटान। सग्रेस२, ५पावा साय, पंडित, - લામાં કુશલ, મુનિરાજ, યોગી, જ્ઞાની તથા ગુણી લાકમાં શ્રેષ્ઠ હોય. (૧૨)
ઇતિ શ્રીજિનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગર્જર ભાષાનો પરમપદ્યનિરૂપણ નામે દ્વાદશ ઉલ્લાસ સંપૂર્ણ. (૧૨)
"Aho Shrutgyanam"
Page #267
--------------------------------------------------------------------------
________________
વિવેકવિલાસ; પ્રશસ્તિ, ( અથ પ્રશસ્તિઃ।)
आस्ति प्रीतिपदं गच्छो, जगतः सहकारवत् ॥ जनपुंस्कोकिलाकीर्णो, वायडस्थानकस्थितिः ॥ १ ॥ અર્થઃ—આંબાના વૃક્ષની પેઠે જગને પ્રીતિ ઉપાવનાર અને શ્રેષ્ઠ પુરૂષરૂપ કેાકિલપક્ષીથી વ્યાપ્ત એવે ‘વાયડ” નામે ગચ્છ છે. ( ૧ ) अर्हन्मतपुरीवप्र - स्तत्र श्रीराशिलः प्रभुः ॥ અનુઇઃ પ્રતિ વરે ધૈર્યચન્દ્રઃ ॥૨॥ અર્થ:—તે ગચ્છમાં, જૈનમત રૂપ નગરીનું રક્ષણ કરનારા એક કાટજ ઢાય ની ? એવા, વાદિરૂપ વિરાથી હાર ન પામે એવા અને સ્થિરતા વિગેરે કુંણાનું વસતિસ્થાન એવા શ્રીરાશિલ પ્રભુ થયા. ( ૨ )
गुणाः श्रीजीवदेवस्य प्रभोद्भुतकेलयः ॥ विद्वज्जनशिरोदोलां, यन्नोज्झन्ति कदाचन ॥ ३ ॥ અર્થ:શ્રી જીવદેવ ગુરૂમહારાજના ગુણેાની લીલા કાંઈ અદ્ભુત છે. કારણ કે, તે (ગુણેા) વિધ્રૂજ્જનેાના મતકરૂપ દેાલાને (હિ દાળાને) કાઇ કાળે સુફતા નથી. અર્થાત્ વિદ્વાન લૉકા હંમેશાં માથું ધુણાવીને શ્રી જીવદેવ ગુરૂમહારાજના ગુણેની પ્રશંસા કરે છે. ( ૩ )
,
૧૫
अस्ति तचरणोपास्ति - संजातस्वस्तिविस्तरः ॥ મૂર્તિ: શ્રીનિનત્તાઠ્ય, વ્યાતઃ સૂરિજી મૂરિજી ॥ 2 ॥ અર્થ:—તે જીવદેવ ગુરૂમહારાજની ચરસેવાથી કલ્યાણની પરંપર પામેલા શ્રી જિનદત્તસુરિ નામે આચાર્ય સર્વે આચાયામાં પ્રસિદ્ધ છે. ( ૪ ) बाहुमान्वयपाथोधि-संवर्धनविधौ विधुः ॥
श्रीमानुदयसिंहोऽस्ति, श्रीजाबालिपुराधिपः ॥ ५ ॥ અર્થ:—બાહુમા” વંશરૂપ સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્રમા સમાન એવા શ્રી ઉદયસિંહ નામે જાબાલિપુરને રાજા છે. ( ૫ ) तस्य विश्वाससदनं, कोशरक्षाविचक्षणः ॥ देवपालो महामात्यः, प्रज्ञानन्दनचन्दनः ॥ ६ ॥ અર્થ:તે ઉદયસિહ રાજાને ઘણુા વિશ્વાસુ અને તેના ભાંડાગારની રક્ષા
"Aho Shrutgyanam"
Page #268
--------------------------------------------------------------------------
________________ 256 विवेकविलासे प्रशस्तिः। કરવામાં નિપુણ હે દેવપાલ નામે મોટે મંત્રી; બુદ્ધિરૂપ નંદન વનમાં ચંદન सो अथात् 2 शुद्धिशासी छे. (6) आधारः सर्वधर्माणा-मवधि नशालिनाम् // आस्थान सर्वपुण्याना-माकरः सर्वसंपदाम् // 7 // प्रतिपन्नात्मजस्तस्य , वायडान्वयसंभवः॥ धनपालः शुचिर्धीमान् , विवेकोल्लासिमानसः // 8 // અર્થ–સર્વ ધર્મનો આધાર, જ્ઞાનશાલી લેકમાં અગ્રેસર, સર્વ પુનું વસતિસ્થાન, સર્વ સંપદાઓની જાણે ખાણ જ હાયનીઃ એ, પવિત્ર, બુદ્ધિશાલી, વિવેકથી વિકાસ પામતા મૃનને ધારણ કરનાર અને વાયડ વંશમાં ઉત્પન્ન थत "पार" नामे देवपासनेभाने पुत्र छे. (7) (8) तन्मनस्तोषपोषाय , जिनाद्यैर्दत्तसूरिभिः॥ श्रीविवेकविलासाख्यो, ग्रन्थोऽयं निर्ममेऽनघः // 9 // અર્થ –શ્રી જીનદત્તસૂરિજીએ તે ધનપાલનું મન સંતુષ્ટ કરવાને અથ 22 " विवेविसास" नामे पवित्र अथ २८या. (8) देवः श्रीधरणो भुजंगमगुरुयावागादिप्रभोः, श्रीमद्विश्वविदः प्रविस्फुरकलालंकारशृङ्गारिणः // भक्तिव्यक्तिविशेषमेष कुरुते तावचिरं नन्दतात् , ग्रन्थोऽयं भृशमश्लथादरपरैः पापठ्यमानो बुधैः // 10 // અર્થ ---નાગકુમારનો સ્વામી શ્રી ધરણેન્દ્ર દેવ; ફુરણ પામતી સર્વે કલાએને શોભાવનાર અને સર્વજ્ઞ એવા શ્રી યુગાદિનાથ બષભ ભગવાનની અતિશય ભક્તિ ક્યાં સુધી પ્રકટ કરે છે, ત્યાંસુધી પંડિત પુરૂષોએ આદરથી અને વારંવાર પઠન કરાતો એ એ (વિવેકવિલાસ) ગ્રંથ ચિરકાળ આબાદ રહો. (10) विवेकविलास 8 संपूर्ण. "Aho Shrutgyanam"