________________
विवेकविलास एकादश उल्लासः। कुलीना : सुलभाः प्रायः, सुलभाः शास्त्रशालिनः ॥ सुशीलाश्चापि सुलभा, दुर्लभा भुवि तात्त्विकाः॥१८॥
અર્થ –કુલીન, પંડિત તથા સુશીલ પુરૂષો પ્રાયે સુખે મળી શકે એવા છે. પણ તત્ત્વના જાણ પુરૂષ જગમાં દુર્લભ છે. (૧૮)
अपमानादिकान् दोषान् , मन्यते स पुमान् किल॥ सविकल्पं मनो यस्य , निर्विकल्पस्य ते कुतः ॥ १९॥
અર્થઃ—જેના મનમાં વિકલ્પ હોય તે પુરૂષ અપમાન વિગેરે દોષોને ગણે છે. પણ જેણે વિકલ્પ છયા તેને અપમાન વિગેરે કયાંથી હોય? (૧૮)
मयि भक्तो जनः सर्व , इति हृष्येन साधकः॥ मय्यभक्तो जनः सर्व, इति कुप्येन्न वा पुनः॥ २०॥
अर्थ:--साय ५३५ "मारा सर्व सो लत छ" ll tell oर्ष न पामे, तथा "भारे 15 मत नथी" मेम Meी शेष पाणु न ४२. (२०)
अन्तश्चित्तं न चेच्छुद्धं, बहिः शौचे न शौचभाक् ।। सुपकमपि निम्बस्य, फलं बीजे कटु स्फुटम् ॥ २१॥
અર્થ --અંદરથી મન શુદ્ધ ન હોય તો કેવળ ઉપરની ચોખાઈ શા કામની ? કારણકે, પાકેલી લીંબોળીનું પણ બીજ કડવુંજ હોય છે. (૨૧)
यस्यात्ममनसोर्भिन्न-रुच्योमैत्री विवर्तते ॥ योगविनेः समं मित्र-स्तस्येच्छा कौतुकस्य का ॥ २२ ॥
અર્થઃ—જે માણસને જુદી જુદી રુચિવાળા આત્માની અને મનની સાથે મિત્રોઈ બંધાઇ હોય, તે માણસને વેગમાં વિન્ન કરનાર મિત્રોની સાથે કેતુક કરવાની ઈચ્છા જ ક્યાથી થાય ? (૨૨)
कालेन भक्ष्यते सर्व, स केनापि न भक्ष्यते ॥ अभक्ष्यभक्षको योगी, येनासावपि भक्ष्यते ॥ २३ ॥ અર્થકાલ સર્વે વસ્તુઓને ભક્ષણ કરે છે, પણ કાલને કે ભક્ષણ કરતો
"Aho Shrutgyanam"