________________
विवेकविलासे पञ्चम उल्लासः। महौषधप्रयोगेण , कन्या विषमयी किल॥ जातेति श्रूयते ज्ञेया, तैरेतैः सापि लक्षणैः॥१२५ ॥ અર્થ –– “દક્ષ માણસે કરેલા મોટા ઔષધના પ્રયોગથી કન્યા વિષમયી થઈ એમ સંભળાય છે. માટે આગળ કહેશે તે લક્ષણઉપરથી વિષકન્યા જાણવી. (૧૨૫)
यस्याः केशांशुकस्पर्शा-म्लायन्ति कुसुमस्रजः॥ स्नानाम्भसि विपद्यन्ते, बहवः क्षुद्रजन्तवः ॥ १२६ ॥ नियन्ते मत्कुणास्तल्पे , तथा यूका च वाससि ॥ वातश्लेष्मव्यथामुक्ता, सदा पित्तोदयान्विता ॥ १२७ ॥ भौमार्कशनिवाराणां, वारः कोऽपि भवेद्यदि ॥ तथाश्लेषाशतभिष-कृत्तिकानां भवेद्यदि ॥ १२८ ॥ द्वादशी वा द्वितीया वा, सप्तमी वा भवेद्यदि ॥ ततस्तत्र सुता जाता, कीर्यते विषकन्यका ॥ १२९ ॥
अर्थः--नाशन तथा पखना २र्शयी ५नी भाषामा नय, - ના સ્નાનના પાણીમાં ક્ષુદ્ર જીવ ઘણા મરી જાય, જેના બિછાનામાં માકડ મરણ પામે, જેના વસ્ત્રમાં જૂઓ પણ મરણ પામે, જેને કફવાતનો વિકાર થતે નથી, જેને હમેશાં પિત્તવિકાર થાય, જેના જન્મ સમયે શનિ, રવિ તથા મંગળ એ ત્રણમાંથી એક વાર, આશ્લેષા, શતતારકા અને કૃત્તિકા એ ત્રણમાંથી એક નક્ષત્ર તથા દ્વિતીયા, સપ્તમી અને દ્વાદશી એ ત્રણ તિથિમાં એક तिथि डेय, ते विषन्या सेवाय छे. (१२६ ) (१२७) ( १२८) (१२८)
गुरुवामिसुहृच्छिष्य-स्वजनाङ्गनया सह ॥ मातृजामिसुतात्वेन , व्यवहर्तव्यमुत्तमैः ॥ १३०॥
अर्थ:--उत्तम ५३॥ये पोताना गु३, स्वाभी,भित्र, शिष्य भने सासंધી એટલાની સ્ત્રીઓની સાથે મા, બેન તથા પુત્રી પ્રમાણે વર્તવું. એટલે જે પ- તાના કરતાં વૃક્ર હોય તેને મા સમાન, બરાબરીની હોય તેને હેનસમાન अने हामी हाय तेने पुत्रीसमान भावी. (१30)
"Aho Shrutgyanam"